Western Times News

Gujarati News

લખનૌ: રામ જન્મભૂમિ ટ્રસ્ટ પર રામ મંદિર માટે જમીન ખરીદીમાં ભ્રષ્ટાચારનો આરોપ લાગ્યો છે. સમાજવાદી પાર્ટીએ અયોધ્યામાં અને આમ આદમી...

સુરત: ચોકસીબજારની બાજુમાં અઢારગાળા સોસાયટીમાં હીરાની ઓફિસમાંથી નોકરીના ચોથા દિવસે જ કારીગર રૂપિયા ૫૦ હજારની કિંમતના ૭૨ કેટેરના ૩૭૫ હિરા...

20 વર્ષ પહેલા ભારતીય સિનેમાની બે ખરેખર અલગ ચિલો ચાતરનારી ફિલ્મ લગાન અને ગદ્દર: એક પ્રેમકથા એક જ દિવસે બોક્સ ઓફિસ...

વિપક્ષી દળોએ મંદિરનું નિર્માણ કરાવી રહેલા શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ પર ભ્રષ્ટાચારના આરોપ લગાવ્યા નવી દિલ્હી અયોધ્યામાં રામ...

અમદાવાદ: જ્યારે પહેલો ફોન કોલ આવ્યો ત્યારે વડોદરા પોલીસના નિવૃત્ત ડેપ્યુટી સુપ્રિટેન્ડન્ટને સપનામાં પણ વિચાર નહીં આવ્યો હોય કે ૩.૫૦...

કોરોના સંદર્ભે તકેદારીના પગલાં માટે અમદાવાદ મેડિકલ એસોસિએશનની બેઠકમાં નિષ્ણાત ડોક્ટર્સે હાજરી આપી અમદાવાદ: કોરોનાની ત્રીજી લહેર બાળકો માટે ખતરનાક...

મુંબઈ, પોલીકેબ ઇન્ડિયા લિમિટેડ (BSE: 542652, NSE: POLYCAB)એ આજે જાહેરાત કરી હતી કે, કંપનીએ તેના કર્મચારીઓ અને તેમના પરિવારજનો માટે...

નાગપુર: મહારાષ્ટ્રના નાગપુરમાં નંદનવન પોલીસ સ્ટેશનના કર્મચારીઓ સ્તબ્ધ થઈ ગયા હતા જ્યારે એક વ્યક્તિ પોલીસ સ્ટેશન પરિસરમાં બેગ લઇને ગયો...

જયપુર: રાજસ્થાનમાં પોતાની સરકાર અને મુખ્યમંત્રી અશોક ગેહલોતથી નારાજ ચાલી રહેલા કોંગ્રેસ નેતા અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી સચિન પાયલટ પર...

નવીદિલ્હી: દેશભરમાં આ સમયે કોરોનાને માત આપવા માટે રસી લગાવવામાં આવી રહી છે. આ દરમિયાન સરકારી ડેટાને ટાંકીને એક અહેવાલ...

અમદાવાદ: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી ૨૦૨૨માં યોજાશે ત્યારે અત્યારથી રાજકારણ ગરમાયું છે. મુખ્યમંત્રી માટે વિવિધ લોકો પોતાની વાતો જણાવી રહ્યાં છે...

રાજકોટ સિવિલના ઈતિહાસમાં આટલા ઓપરેશન્સ આટલા ટૂંકા ગાળામાં ક્યારેય થયા નહોતા, ૫૦૭ દર્દીઓની સર્જરી કરી એક નવો જ રેકોર્ડ સર્જ્‌યો...

સોલા સિવિલ હોસ્પિટલ અને મેડિકલ કોલેજની માળખાકીય સુવિધા અને માનવબળ અંગે વિચાર-વિમર્શ કર્યો.  સોલા સિવિલ હોસ્પિટલના અધિકારીશ્રીઓને રસીકરણની વ્યૂહરચના ઘડવા...

અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાની ધી જીતપુર દૂધ ઉત્પાદક સહકારી મંડળી લિમિટેડ મા કેટલાય લાંબા સમયથી દૂધની અંદર ખાંડ નું મિશ્રણ...

પશ્ચિમ રેલવે દ્વારા આવશ્યક ચીજવસ્તુઓનો પુરવઠો ચાલુ છે -માલ ગાડીઓ  ઉપરાંત આ નાણાકીય વર્ષમાં 170 ટાઈમ ટેબલડ પાર્સલ રેક ચલાવવામાં...

સાવરકુંડલા, સાવરકુંડલા નગરપાલિકાના સત્તાધીશો અને નગરસેવકો ગાજ્યા એવા વરસતા નથી અને આરંભે શૂરા થઈ રહ્યાં હોઈ એવો નગરજનોને અભુનવ થઈ...

લખતર, કોરોનાના કારણે દેશમાં વાહન વ્યવહારને અસર પહોંચીછે ત્યારે સુરેન્દ્રનગર જીલ્લામાં પણ સરકારી વાહન વ્યવહાર એટલે કે એસ.ટી. બસના લખતરથી...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.