Western Times News

Gujarati News

Search Results for: IR

 પશ્ચિમ રેલવે દ્વારા 26 જૂલાઇ 2019ના રોજ ગેટવે રેલ ફ્રેટ લિમિટેડની સાથે વિરમગામ ઇંનલેંડ કંટેનર ડેપો (ICD) થી પ્રથમ એક્ઝિમ ...

દેશભરમાં કોઇપણ જગ્યાએ RTO કે ટ્રાફિક પોલીસ  દ્વારા થયેલ પેનલ્ટીની પૂરી ભરપાઇ થયા બાદ જ અન્ય વાહન સેવાઓ ઉપલબ્ધ બનશે...

અમદાવાદ,  ભારતીય ટપાલ વિભાગને અપેક્ષા છે કે રક્ષાબંધનના શુભ પ્રસંગે મોટી સંખ્યામાં ટપાલ પ્રાપ્ત થશે. જે અતર્ગત ગુજરાતની મોટી પોસ્ટઓફિસમાં...

મંગળવારના રોજ સાંજે ૦૬.૦૦ કલાકે કર્ણાવતી મહાનગર ભાજપા દ્વારા માન.વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને માન.કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહના નેતૃત્વમાં...

જમ્મુ-કાશ્મીર અંગે કેન્દ્ર સરકારના મોટા નિર્ણય બાદ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીનો પ્રતિભાવ પહેલીવાર આવ્યો છે. આ બાબતે રાહુલે મંગળવારે કહ્યું...

અમદાવાદ : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પાેરેશનના ઉત્તર પશ્ચિમ ઝોનનાં થલતેજ વોર્ડમાં ટી.પી.સ્કીમ નં.૩૮ના ફા.પ્લોટ નં.૨૮૮ અને ૨૬૩ હેતુ સેલ ફોર કોમર્શિયલ...

(ઉમેશ ઠાકોર, અંબાજી) ભાદરવી પુનમીયા સંઘ મહામંડળ અને બનાસકાંઠા જીલ્લા વહીવટીતંત્ર સાથે એક બેઠક ડેપ્યુટી કલેકટર તથા વિભાગીય નાયબ પોલીસ...

- સમગ્ર વિશ્વ આજે ગ્લોબલ વોર્મિંગની સમસ્યાથી ટ્રસ્ટ છે. વિશ્વભરમાં આજે ગરમી વધી રહી છે . પ્રક્રુતીના દોહન સાથે તેનું...

વધુ પ્રમાણમાં વૃક્ષોનું વાવેતર કરી અને તેની યોગ્ય માવજત કરવા  નગરની જનતાને અપીલ કરતા રાજયમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા જામનગર, રાજયના લોકલાડીલા,...

(પ્રતિનિધી:- મોહસીન વહોરા, સેવાલીયા) મહીસાગર જિલ્લાના બાલાસિનોર ખાતે તા:- ૩૦-૦૭-૨૦૧૯ને મંગળવારનાં રોજ શના એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ, બાલાસિનોર દ્વારા બાલાસિનોર...

સમાજ વિરુદ્ધ કરેલી ટિપ્પણી મુદ્દે બાયડ પ્રાંતને આવેદન પાત્ર  વિધાનસભામાં તાજેતરમાં ગીરમાં સિંહોના મોત મામલે થયેલ ચર્ચામાં કોંગ્રેસના ધારાસભ્યોએ આક્ષેપ...

ગુજરાતભરના  જીવદયા પ્રેમી સંસ્થાઓના આગેવાનો દ્વારા ગુજરાતના નવા વરાયેલા મહામહિમરાજયપાલશ્રી આચાર્ય દેવવ્રતજી સાથે  રાજભવન ગાંધીનગર ખાતે શુભેચ્છા મુલાકાત થઈ હતી. ગુજરાતની...

શુક્રવારે હૈદ્રાબાદમાં રમાયેલી પ્રો કબડ્ડી લીગની સિઝન 7ની વધુ એક મેચમાં સુંદર પરફોર્મન્સ દર્શાવીને ગુજરાત ફોરચ્યુન જાયન્ટસે એકતરફી બની ગયેલી...

(વિરલ રાણા, ભરૂચ) કારગિલ વિજય દિવસ ના ૨૬ જુલાઈના રોજ ૨૦ વર્ષ પૂરા થયાના માનમાં ભરૂચની કે જે ચોક્સી પબ્લિક...

ગાંધી ૧૫૦ નિમિત્તે દરેક સાંસદોને પદયાત્રા કરવાનો જે સંદેશ માન.વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ આપ્યો છે તે વિચારના વિચારબીજ સમા મનસુખ...

અમદાવાદ-ઉદેપુર ને.હા.નં-૮ પર ૬ કલાકના સમય ગાળામાં વાહનચાલકોની બેદરકારીની પગલે અકસ્માતમાં બે નિર્દોષ લોકોએ જીવ ગુમાવવો પડ્યો હતો શામળાજી પોલીસ...

મિત્રોની આંખો સમક્ષ ઘટના બનતા હતપ્રત બન્યા  ભિલોડા તાલુકાના કુલ્લા (અઢેરા) ગામનો અને કચ્છમાં પરિવાર સાથે રહેતો ૧૮ વર્ષીય યુવક...

જય આદિવાસી મહાસંઘ દ્વારા બંને તાલુકાના ૧૨૦ ગામોમાં જાહેર પ્રશ્નો તેમજ સ્થાનિક પ્રશ્નો બાબતે જાગૃતિ ઝુંબેશ ચલાવી લોકોને નડતા ૧૨...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.