Western Times News

Gujarati News

કોલકતા: પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી આ મહિને સંસદના મોનસૂન સત્ર દરમિયાન દિલ્હીની મુલાકાતે છે. તેઓએ આ અંગેની જાહેરાત કરી....

નવીદિલ્હી: આજે સમગ્ર વિશ્વ કોરોના મહામારીની ઝપટમાં આવી ગયુ છે. કોરોનાવાયરસે દુનિયાભરનાં લગભગ તમામ દેશોને પ્રભાવિત કર્યુ છે. ત્યારે જાે...

રામપુર: ખેડૂત આંદોલન પર ભારતીય ખેડૂત યુનિયનના રાકેશ ટિકૈતનું મોટુ નિવેદન સામે આવ્યું છે. રામપુરમાં રાકેશ ટિકૈતે કહ્યું છે કે...

વિદિશા: મધ્ય પ્રદેશના વિદિશા જિલ્લામાં ગુરૂવાર રાત્રે કંપાવી દેનારી દુર્ઘટના બની છે. લાલ પઠારમાં એક કૂવામાં બાળક પડી ગયું. તેને...

આ રોડ પર ઝઘડિયા આઈટીઆઈ પણ આવેલી હોય વિદ્યાર્થીઓને ચોમાસા દરમ્યાન ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. (વિરલ રાણા દ્વારા)...

ઓલા ઇલેક્ટ્રિકએ ભારતમાં ઇવી ક્રાંતિની શરૂઆત કરી, ઓલા સ્કૂટર માટે રિઝર્વેશન શરૂ કર્યું ઓલા ફ્યુચર ફેક્ટરી તમિલનાડુમાં 500 એકરમાં પથરાયેલી...

નવી દિલ્હી, ભારતની અગ્રણી ડાયરેક્ટ સેલિંગ કંપનીઓ પૈકીની એક મોદીકેર લિમિટેડએ એની લોકપ્રિય ‘વેલ’ બ્રાન્ડ અંતર્ગત રોગપ્રતિકારકક્ષમતા સંવર્ધક ચ્યવનપ્રાશને પ્રસ્તુત...

નવી દિલ્હી, 15 જુલાઈ, 2021: ભારતમાં વેપારીઓ માટેની અગ્રણી ફિનટેક કંપની ભારતપેએ આજે એના પીઓએસ વ્યવસાયને આક્રમક રીતે આગળ વધારવાની...

મોરબી જિલ્લા વિસ્તારમાં આવેલ તમામ બેંકો, તમામ એ.ટી.એમ. (A.T.M.) સેન્ટરો, સોના-ચાંદી તથા ડાયમંડના કિંમતી ઝવેરાતના શો-રૂમ તથા બીગ બાઝાર જેવા શોપીંગ મોલ, મલ્ટીપ્લેક્ષ થીએટર, એલ.પી.જી....

રાજ્યમાં બુધવાર, રવિવારે વેક્સિન નહીં આપવામાં આવે કોરોના મહામારીનું સંક્રમણ વધવાને કારણે તે સમયે મમતા દિવસે બાળકો અને માતાઓને અન્ય...

દારૂની નદી વહેતી હોય તેવા દ્રશ્યો  પ્રતિનિધિ દ્વારા ભિલોડા: ગાંધીના ગુજરાતમાં દારૂબંધી છે. આ વાક્ય સુવિચારોમાં તો સારૂં લાગે છે...

નવીદિલ્હી: દક્ષિણ આફ્રિકામાં પૂર્વ રાષ્ટ્રપતિ જૈકબ જુમાના જેલ ગયા પછી શરૂ થયેલી હિંસામાં અત્યારસુધીમાં ૭૨ લોકોનાં મોત થયાં છે. અહી...

વારાણસી: વડાપ્રઘાન નરેન્દ્ર મોદી આજે તેમના સંસદીય મતવિસ્તાર વારાણસીમાં બીએચયુમાં બટન દબાવીને ૧૫૮૩ કરોડની ૨૮૦ યોજનાઓનું લોકાર્પણ અને શિલાન્યાસ કર્યો....

વારાણસી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના સંસદીય ક્ષેત્ર કાશીને ૧,૫૮૩ કરોડ રૂપિયાની યોજનાઓની ભેટ આપી છે. આ સાથે જ તેમણે બીએચયુ...

હૈદરાબાદમાં રોજના કેસો ૧૦૦૦થી નીચે, ૧૦,૦૦૦ એક્ટિવ કેસ, ૪૦૭૩ દર્દી હોસ્પિટલમાં સારવાર હેઠળ હૈદરાબાદ,  દેશભરમાં કોરોનાની બીજી લહેર મંદ પડતી...

રજિસ્ટ્રેશન કરાવ્યા બાદ સ્નાતક પોતાના અભ્યાસક્રમ મુજબ યોગ અને નેચરોપેથીની પ્રેક્ટિસ કરી શકશે ગાંધીનગર , રાજયના નાગરિકોને યોગ અને નેચરોપેથી...

નરેન્દ્ર મોદીએ પોતાના સંસદીય ક્ષેત્ર કાશીને ૧,૫૮૩ કરોડ રૂપિયાની યોજનાઓની ભેટ આપી વારાણસી, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના સંસદીય ક્ષેત્ર કાશીને...

ઇસ્લામાબાદ: બુધવારે સવારે પાકિસ્તાનના ખૈબર પખ્તૂનખ્ખાના કોહિસ્તાન જિલ્લામાં બોમ્બ વિસ્ફોટમાં અનેક ચાઇનીઝ ઇજનેરો સહિત ઓછામાં ઓછા એક ડઝન લોકો માર્યા...

નવીદિલ્હી: તાલિબાને અહીંના એક જિલ્લા પર કબ્જાે જમાવ્યા બાદ સ્થાનિક ઈમામને એક પત્ર પાઠવીને પહેલો આદેશ જાહેર કર્યો છે.જે પ્રમાણે...

અમદાવાદની અખંડાનદ આયુર્વેદિક કૉલેજ દ્વારા મ્યુકરમાઇકોસીસની સારવાર મેળવી રહેલ દર્દીઓનો સર્વે હાથ ધરાયો મ્યુકરમાઇકોસીસની સારવારમાં આયુર્વેદિક ચિકિત્સા કારગર સાબિત થઇ...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.