Western Times News

Gujarati News

વીની એપ ડાઉનલોડ કરો તથા મેચના દિવસોમાં પાર્કિંગ એરિયાથી સ્ટેડિયમ સુધી ફ્રી પિક અપ અને ડ્રોપ સુવિધા મેળવો ગુજરાતમાં ક્રિકેટની...

દાહોદ, કેન્યાના મોમ્બાસાની યુસરા ફહિમ નામની મહિલાને જુલાઇ ૨૦૧૯માં પ્રસૂતિ માટે જતી વેળાએ અકસ્માત થયો હતો. જેમાં મહિલાના બંને પગમાં...

અમદાવાદ સિવિલ હોસ્પિટલનો સુખદ કિસ્સો- સારવાર લેતા જયેશભાઈ પટેલનો સરકારી હોસ્પિટલ પ્રત્યે અભિપ્રાય બદલાયોઃ સાજા થયા બાદ સિવિલને રૂ. અઢી...

ભરતી પ્રક્રિયાથી પસંદ થયેલા એડી. ઈજનેરોને નવા હોદ્દેદારો માન્ય રાખશે ?- ચર્ચાનો વિષય (પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનની ચૂંટણીમાં પ્રચંડ...

અન્ય બેંકોમાં મર્જ થઈ ગયેલી બેંકોના ગ્રાહકોનો ખાતા નંબર, આઈએફએસસી, માઈકર કોડ, બ્રાન્ડ એડ્રસ, ચેકબૂક, પાસબૂક વગેરે બદલાયા નવી દિલ્હી,...

નાગપુર, મહારાષ્ટ્રમાં કોરોનાના કેસોમાં સતત થઈ રહેલા વધારા વચ્ચે નાગપુર સિટીમાં ૧૫ માર્ચથી ૨૧ માર્ચ સુધી સંપૂર્ણ લોકડાઉન જાહેર કરવામાં...

નવી દિલ્હી, ભલે ખેડૂત આંદોલન દરમિયાન કેનેડામાંથી ભારતનો વિરોધ થયો પરંતુ બન્ને દેશો વચ્ચેની મિત્રતામાં કોઈ મોટો ફરક ના પડ્યો...

અમદાવાદ: અમદાવાદ શહેરની ઓળખનો એક ભાગ સાબરમતી રિવરફ્રન્ટ છે, જે ખૂબ રળિયામણો લાગે છે. પણ હવે રિવરફ્રન્ટ સુસાઇડ પોઇન્ટ બન્યો...

આગામી 3 વર્ષમાં ગુજરાતમાંથી 30 લાખ યુઝર્સ મેળવવાની યોજના અમદાવાદ, ભારતના સ્વદેશી ડિજિટલ નાણાકીય સેવા પ્લેટફોર્મ પેટીએમે આજે જાહેરાત કરી...

ગાંધીનગર: વડાપ્રધાન મોદીનાં માતા હિરા બાએ આજે પોતાની કોરોના વેક્સિન પ્રથમ ડોઝ લીધો હતો. ગાંધીનગર ખાતેનાં તેમના નિવાસ સ્થાન નજીક...

નવી દિલ્હી, ડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વામી ચિદ્ભવાનંદજીની ભગવદ ગીતાનું કિંડન વર્જન લૉન્ચ કર્યુ. આ અવસરે પીએમ મોદીએ એક કાર્યક્રમને...

અમદાવાદ: રાજકોટ સહિતના ૬ મહાનગરો તેમજ જીલ્લા-તાલુકા પંચાયતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ હાલમાં જ સમાપ્ત થઈ છે, ત્યારબાદ હવે ગુજરાતમાં કોરોના...

અમદાવાદ: મહાશિવરાત્રિ દેવોના દેવ મહાદેવની પૂજા અર્ચન કરવાનું મહાપર્વ અમદાવાદ સહિત ગુજરાતભરમાં શ્રધ્ધાપૂર્વક ઉજવવામાં આવ્યું હતું. સવારથી જ શિવમંદિરોમાં શ્રદ્ધાળુઓની...

દ્વારકા: મહાશિવરાત્રિના તહેવારે સુપ્રસિદ્ધ સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરે હનુમાન દાદાને વિશેષ શણગાર કરવામાં આવ્યો હતો હનુમાનજી દાદાને આબેહૂબ ભગવાન ભોળાનાથનો...

અમદાવાદ: જાે તમે પોસ્ટમાં કોઈ એજન્ટને તમારી બચતના રૂપિયા જમા કરાવવા માટે આપો છો તો તે તમારા રૂપિયા પોસ્ટમાં જમા...

અમદાવાદ: મહાશિવરાત્રીના દિવસે શિવજીને ભાંગનો પ્રસાદ અતિપ્રિય હોય છે આથી આજે શહેરના શિવાલયોમાં ભાંગનો પ્રસાદ ધરાવવામાં આવ્યો હતો. જેને શ્રધ્ધાળુઓને...

મહેસાણા: ઘણી વખત બેંકમાં જતા ગ્રાહકો બેંક મેનેજર પર આંધળો વિશ્વાસ મુકીને બેંક મેનેજર દ્વારા આપેલી સલાહને જ સાચી માનીને...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.