Western Times News

Gujarati News

કોરોના સંદર્ભે તકેદારીના પગલાં માટે અમદાવાદ મેડિકલ એસોસિએશનની બેઠકમાં નિષ્ણાત ડોક્ટર્સે હાજરી આપી અમદાવાદ, કોરોનાની ત્રીજી લહેર બાળકો માટે ખતરનાક...

કેવડિયા, રાજ્યમાં કોરોનાવાયરસસના કેસ ૫૦૦ની અદંર આવી ગયા છે. રાજ્ય સરકારે ૧૧મી જૂનથી તમામ નિયંત્રણો હળવા કરી દીધા છે. એકબાજુ...

જેરુસાલમ, ઇઝરાઇલમાં જમણેરી યમિના પાર્ટીના ૪૯ વર્ષીય નેતા નફ્તાલી બેનેટે વડાપ્રધાનપદે શપથ લેતા જ બેન્જામિન નેતન્યાહુના ૧૨ વર્ષના શાસનનો અંત...

ગિરિડીહ: ઝારખંડના ગિરિડીહના મહેશમુંડામાં એક શિક્ષકે ફોસલાવીને એક મહિલાનું શારીરિક શોષણ કર્યું હોવાનો કેસ સામે આવ્યો છે. મહિલાને પતિએ તેની...

નવીદિલ્હી, ઇઝરાઇલના રાજકીય ઇતિહાસમાં એક નવો યુગ શરૂ થયો છે. નફ્તાલી બેનેટ હવે બેન્જામિન નેતન્યાહુને બદલીને ઇઝરાઇલના નવા વડા પ્રધાન...

કોઈ એક ના અવાજ ને આધારે લોકતંત્રના ગળેફાંસો લગાવી દેવાનો અધિકાર કોઈને નથી લીવ ઇન રિલેશનશિપ માં રહેતા યુગલને સુરક્ષા...

૧૪ જૂન- વિશ્વ રક્તદાતા દિવસે અમદાવાદમાં ગોલ્ડન કટાર ડિવિઝને મિલિટ્રી હોસ્પિટલ ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કર્યું હતું. કોવીડના સંકટ સમયે...

નવી દિલ્હી: પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી આઈએસઆઈ અફઘાનિસ્તાનમાં તાલિબાન, જૈશ એ મોહમ્મદ અને આઈએસઆઈના આતંકીઓની મદદથી મોટા આતંકી હુમલાને અંજામ આપવામાં...

સુરત: સુરતના સરથાણા સ્થિત શ્યામધામ ચોક ખાતે આવેલા જવેલર્સમાં ગ્રાહકના સ્વાંગમાં આવેલી ત્રણ અજાણી મહિલાઓ સ્ટાફની નજર ચૂકવી ૧ લાખની...

સુરેન્દ્રનગર: સુરેન્દ્રનગર જીલ્લામાં વર્તમાન સમયે મ્યુકરમાઈકોસિસનાં કેસો વધી રહ્યા છે. આ રોગની સારવાર માટે  ઇન્જેક્શન ખુબ જ મહત્વનાં હોય છે....

પાટણ: પાટણ જિલ્લાના હારીજ શહેરમાં બે દિવસ પહેલાં ધોળેદિવસે ખૂની ખેલ ખેલાયો હતો. ગત ૧૨મી તારીખના રોજ હારીજમાં ખાનગી ફાયરિંગનો...

અમદાવાદ: અમદાવાદના કેટલાક પોલીસ અધિકારીઓએ જમીન અને છેતરપિંડીની ઘટનાઓમાં કરોડો રૂપિયા ખંખેરી લીધા હોવાનું પોલીસ કમિશનરના ધ્યાને આવ્યું છે. જેની...

રાજકોટ: જે રીતે કોરોનાનનું સંક્રમણ હવે ધીમે ધીમે હળવું પડી રહ્યું છે ત્યારે રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં કોરોના કેસોની સંખ્યામાં...

દાહોદ: જિલ્લાના ધાનપુર તાલુકાના આમલી મેનપુર ગામમાં બસ અને મોટરસાયકલ વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં મોટરસાયકલ પર સવાર ગામના...

હિંમતનગર: કોરોનાને લઇને લોકોમાં હજુ પણ બેદરકારી ભર્યું વર્તન જાેવા મળે છે. જેમાં સાબરકાંઠાના પોશીના તાલુકાના નાડા ગામ વિસ્તારમાં વરઘોડાનો...

કેવડિયા: રાજ્યમાં કોરોનાવાયરસસના કેસ ૫૦૦ની અદંર આવી ગયા છે. રાજ્ય સરકારે ૧૧મી જૂનથી તમામ નિયંત્રણો હળવા કરી દીધા છે. એકબાજુ...

ગાંધીનગર: મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી. આ પ્રેસ કોન્ફરન્સમાં મુખ્ય સચિવ...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.