Western Times News

Gujarati News

ભરૂચ બી ડિવિઝન પોલીસે રૂ.૪૩ લાખની છેતરપિંડીના ગુનામાં સંડોવાયેલ બે આરોપીની ધરપકડ કરી (પ્રતિનિધિ) ભરૂચ, મુંબઈ ની મેડિકલ કોલેજમાં એડમિશન...

અમદાવાદ: અમદાવાદ મહાનગરપાલિકાએ લોકોની પાણીની મુશ્કેલી દૂર કરવાનો પ્રયાસ હાથ ધર્યો છે. અમદાવાદ નગરપાલિકા દ્વારા આગામી ૨૦ વર્ષ સુધી પીવાના...

ગાંધીનગર: મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યના જિલ્લા કલેકટરો-જિલ્લા વિકાસ અધિકારીઓની સંયુકત પરિષદમાં સ્પષ્ટપણે નિર્દેશ આપ્યો કે ટેકનોલોજીના ઉપયોગથી જનહિત-લોકસેવાના કામો ટ્રાન્સપેરન્સીથી...

ભોપાલ: કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી કેન્દ્ર સરકારની કોરોના વાયરસની નીતિને લઈને સતત મોદી સરકાર પર આકરા પ્રહારો કરી રહ્યા છે....

નવીદિલ્હી: આંતરરાષ્રીઁ માર્કેટમાં કાચા તેલની કિંમતોમાં તેજી જાેવા મળી રહી છે. આજે પણ હળવા વધારાના સંકેત જાેવા મળી રહ્યા છે....

નવીદિલ્હી: યુએસ લશ્કરી વિમાનોએ સીરિયા-ઇરાક સરહદ નજીકનાં વિસ્તારોમાં ઈરાન સમર્થિત લશ્કરી જૂથોનાં વિસ્તારને નિશાન બનાવતા તેમના પર હુમલો કર્યો છે....

લખનૌ: ટ્રેન દ્વારા પોતાના વતન જઈ રહેલા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ઝીઝક રેલવે સ્ટેશને પોતાની જૂની વાતો યાદ કરી હતી અને...

વારાણસી: ઉત્તર પ્રદેશના કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ ધારાસભ્ય અજય રાયે કહ્યું કે ભાજપ સરકારની ખોટી પરિયોજનાઓને કારણે કાશીમાં મા...

નવીદિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે સરકાર હજી પણ 'બધા માટે નિશુલ્ક રસી' માટે કટિબદ્ધ છે, વૈશ્વિક રસીકરણ ચાર્ટમાં...

નવીદિલ્હી: ભારતીય કિસાન યુનિયન(બીકેયુ)ના પ્રવક્તા રાકેશ ટિકૈતે કહ્યું છે કે પહેલાના પ્રધાનમંત્રી ખેડૂતો સાથે સંવાદ કરતા હતા. જ્યારે અત્યારના પ્રધાનમંત્રીઓ...

નવીદિલ્હી: ઉત્તર પ્રદેશમાં ધર્મ પરિવર્તન કેસને લઈને દરરોજ નવા ખુલાસાઓ થઈ રહ્યા છે. જાણવા મળ્યા મુજબ ઉત્તર પ્રદેશ અને અન્ય...

જાંબુઘોડા,પંચમહાલ  અરજી કરનાર ઇસમ માનસિક અસ્વસ્થ હોવાની તપાસમા વિગતો બહાર આવી. પંચમહાલ-દાહોદ જીલ્લામાં ગ્રામ્ય વિસ્તારોમાં ભૂત-ડાકણ હોવાના સહિતના અંધશ્રધ્ધાના કિસ્સા...

નવીદિલ્હી: દિલ્હી હાઇકોર્ટે સોમવારે ડિજિટલ મીડિયાના સંબંધમાં નવા આઇટીના નિયમો હટાવવાની સ્પષ્ટ રીતે ના પાડી દીધી છે. આ મામલે આવેલ...

નવીદિલ્હી: કેન્દ્રીય નાણા મંત્રી ર્નિમલા સીતારમણે અલગ અલગ આઠ રાહત પેકજની જાહેરાત કરી છે. જેમાં સૌથી પહેલા સ્વાસ્થ્ય ક્ષેત્ર માટે...

શ્રીનગર: જમ્મુ અને કાશ્મીરમાં ધર્મ પરિવર્તનનો ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. શ્રીનગરમાં બે શીખ યુવતીઓને બંદૂકની અણીએ કિડનેપ કરાઈ અને...

નવીદિલ્હી: સેક્રેટરી જય શાહે આ વાતની જાણકારી આપી છે. શાહએ જણાવ્યુ કે બીસીસીઆઈ સોમવારે ૨૮ જૂનને ઈંટરનેશનલ ક્રિકેટ કાઉંસિલને આ...

ઇસ્લામાબાદ: પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહમૂદ કુરૈશીએ જણાવ્યું કે, અમેરિકન સૈનિકોની વાપસી બાદ અફઘાનિસ્તાનમાં હિંસા અને અરાજકતા સર્જાઈ શકે છે....

લખનૌ: ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને બહુજન સમાજ પાર્ટીના અધ્યક્ષ માયાવતીએ ઉત્તર પ્રદેશ જિલ્લા પંચાયતની ચૂંટણી પહેલા મોટી જાહેરાત કરી...

નવીદિલ્હી: મોદી સરકાર પર સતત હુમલો કરતા કોંગ્રેસનાં પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કહ્યું કે, દેશને તેમની પાસેથી સત્યની અપેક્ષા છે....

જાસપુરથી વૈષ્ણોદેવી સુધી રપ૦૦ એમએમની નવી લાઈનો નાંખવામાં આવશે (દેવેન્દ્ર શાહ) અમદાવાદ, અમદાવાદ શહેરના વસ્તી અને વિસ્તાર વધવાની સાથે પ્રાથમિક...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.