Western Times News

Gujarati News

નવીદિલ્હી: મ્યાંનમારમાં સૈન્ય વિમાનના ક્રેશ થયું હોવાનું સામે આવ્યું છે. જેમાં ઓછામાં ઓછા ૧૨ લોકોનાં મોત નીપજ્યાં છે. આ વિમાન...

નવીદિલ્હી: રાજકીય સલાહકાર ગણાતા પ્રશાંત કિશોરને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની બાબતમાં અનેક સવાલો પુછવામાં આવ્યા હતાં તેમને એંકરે પુછયું કે શું...

રાંચી: છત્તીસગઢમાં એક આઘાતજનક ઘટના પ્રકાશમાં આવી છે, જ્યાં એક મહિલાએ તેની પાંચ પુત્રી સાથે આત્મહત્યા કરી છે. ગુરુવારે પોલીસે...

નવીદિલ્હી: ડોકટરો અને એલોપેથીક દવાઓ પર ટિપ્પણી કરીને વિવાદોમાં ફસાયેલા યોગગુરુ બાબા રામદેવે તેમનો સૂર બદલ્યો છે. ગઈકાલ સુધી એલોપેથીની...

કોલકતા: ૨૦૨૧ની બંગાળ વિધાનસભા ચુંટણીમાં ભાજપે અત્યાર સુધીનું પોતાનું સૌથી સારૂ પ્રદર્શન કર્યું છે પરંતુ ચુંટણી પરિણામ બાદથી એ ચર્ચા...

લંડન: ટીમ ઈન્ડિયાના ખેલાડીઓએ વર્લ્‌ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ માટે ગ્રુપ ટ્રેનિંગ શરૂ કરી દીધી છે. ટીમ ૩ જૂને ઇંગ્લેન્ડ પહોંચી...

નવીદિલ્હી: દક્ષિણ-પશ્ચિમ મોન્સૂન મુંબઈ અને તેની આસપાસના વિસ્તારોમાં સક્રિય થઈ ગયું છે. આવું બીજી વખત થયું છે, જ્યારે મોન્સૂનની શરૂઆત...

મામલતદાર ટીડીઓ ટી એચ ઓ સ્ટાફ સાથે દુકાને દુકાને ડોર ટુ ડોર ફરી સંવેદનાસભર સમજાવ્યા. સંજેલીની પ્રખ્યાત મેડિકલના સંચાલક ને ...

વોશિંગ્ટન: પર્યાવરણવિદો સતત પૃથ્વી પર વધી રહેલ પ્રદૂષણ અંગે ચેતવણી આપી રહ્યા છે. આ દરમિયાન કાર્બન ડાયોક્સાઇડનું ઉત્સર્જન ઓછું કરવા...

ચેન્નાઇ: પેન્શન મામલે મદ્રાસ હાઇકોર્ટમાં એક અલગ પ્રકારનો કેસ આવ્યો. તેમાં સવાલ કરાયો છે કે લિવ-ઇન રિલેશનશિપમાં રહેતી મહિલા તેના...

નવીદિલ્હી: કોંગ્રેસનાં પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીએ આજે રસીકરણ માટે ઓનલાઇન રજીસ્ટ્રેશન ફરજિયાત બનાવવાની સિસ્ટમ પર સવાલ ઉઠાવ્યા હતા. કોંગ્રેસનાં...

નવીદિલ્હી: દેશની રાજધાની દિલ્લીમાં ગરમીથી લોકોની હાલત ખરાબ છે. બુધવારે દિલ્લીમાં તાપમાન રેકૉર્ડ ૪૪ ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયુ. ધૂળભરેલી...

ઇસ્લામાબાદ: સમગ્ર વિશ્વની ન્યૂઝ ચેનલ્સ પર ચર્ચા દરમિયાન પેનલિસ્ટ્‌સ વચ્ચે ઉગ્ર વિવાદ હવે ખૂબ જ સામાન્ય થઈ ગયો છે. જાેકે...

નવીદિલ્હી: ઉત્તર પ્રદેશમાં આગામી વિધાનસભાની ચૂંટણી (યુપી વિધાનસભાની ચૂંટણી ૨૦૨૨) પૂર્વે રાજકીય ગરમાવો તીવ્ર થઈ ગયો છે. ચૂંટણીઓ પૂર્વે આઝાદ...

નવીદિલ્હી: પૂર્વ એશિયન ગોલ્ડ મેડલિસ્ટ અને દેશના દિગ્ગજ બોક્સર ડીંકો સિંહનું ગુરુવારે નિધન થઇ ગયું. તેઓ લાંબા સમયથી બીમાર હતા....

અમદાવાદ: રાજ્યમાં કોરોનાકાળમાં સારવારના બહાને પ્રેક્ટિસ કરતાં ૧૭૩ નકલી ડોક્ટર્સ ઝડપાયા છે. ડીજીપીના આદેશને પગલે ૨ મહિનાથી રાજ્યવ્યાપી ડ્રાઈવ યોજવામાં...

સુરત: કોરોનાકાળમાં આત્મહત્યાના કિસ્સા વધી રહ્યાં છે. તેમજ ધીરજ ગુમાવી ચૂકેલા પ્રેમી પંખીડાઓ મોતનો રસ્તો અપનાવી રહ્યાં છે. ત્યારે સુરત...

અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ નવીન કોમ્યુનિટી હેલ્થ સેન્ટરનું લોકાર્પણ કરતાં ગૃહ રાજ્યમંત્રીશ્રી પ્રદીપસિંહ જાડેજા 30 બેડની સુવિધા ધરાવતું કોમ્યુનિટિ હેલ્થ સેન્ટર...

અમદાવાદમાં કોરોના ધીરે ધીરે કાબૂમાં આવી રહ્યો છે, મંગળવાર સુધી શહેરમાં ૧ માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન હતો અમદાવાદ: અમદાવાદથી રાહત આપતા...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.