Western Times News

Gujarati News

ગાંધીનગર, ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અચાનક રાજીનામું આપી દેતા ગુજરાતના રાજકારણમાં અચાનક ગરમાવો આવી ગયો હતો. ઘણા લાંબા સમયથી ગુજરાતના...

નવીદિલ્હી, એનએસઓના તાજેતરના અહેવાલ મુજબ ગ્રામીણ ભારતમાં પરિવાર દીઠ સરેરાશ દેવું રૂ .૬૦,૦૦૦ની આસપાસ છે, જ્યારે શહેરી ભારતમાં પરિવાર દીઠ...

ગાંધીનગર, નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા બાદ ગુજરાતમાં ભાજપને સત્તા ટકાવી રાખવા ફાફા પડી રહ્યા છે. પહેલા પાટીદાર આંદોલન અને હવે...

ભાવનગર, પૃથ્વી પરના લગભગ દરેક ક્ષેત્રોમાં હવે મહિલાઓ જાેવા મળી રહી છે. પુરુષો સાથે ખભેખભો મળાવીને મહિલાઓ વિકાસના રાહ પર...

ગાંધીનગર, ગુજરાતના રાજકારણમાં મોટો ભૂકંપ આવ્યો છે. મુખ્યમંત્રી વિજયરૂપાણીએ ઓચિંતા રાજીનામું આપ્યા પછી આગામી સીએમ કોણ તેની ચર્ચા ચાલી રહી...

ગાંધીનગર, રાજ્યમાં ૨૦૨૨ની વિધાનસભાની ચૂંટણીને લઈને રાજકારણમાં ગરમાવો આવ્યો છે. અલગ-અલગ રાજકીય પક્ષો દ્વારા વિધાનસભાની ચૂંટણીની તૈયારી શરૂ કરી દેવામાં...

લખનૌ, આરએસએસની તુલના તાલિબાન સાથે કરનારા બોલીવૂડના ગીતકાર જાવેદ અખ્તર સામે કાર્યવાહી કરવાની માંગ સાથે લખનૌ કોર્ટમાં પિટિશન દાખલ કરવામાં...

નવીદિલ્હી, દેશમાં મેઘરાજા ભલે આખરી ઇનિંગમાં ચમકારો બતાવતા હોય પરંતુ આ વખતનુ ચોમાસુ સરેરાશ કરતા હજુ પણ નબળુ રહ્યુ છે....

શિલોંગ, મેઘાલયના અપક્ષ ધારાસભ્ય સિંટાર કૈલાસ સુનનુ કોરોના વાયરસના કારણે નિધન થઈ ગયુ છે. મૌફલાંગ સીટના ધારાસભ્ય સિંટાર કેલાસ સુન...

નવીદિલ્હી, ભારે વરસાદે દિલ્હીવાસીઓની મુશ્કેલી વધારી દીધી છે. દિલ્હી-એનસીઆરના ઘણા વિસ્તારોમાં સવારે ભારે વરસાદ ખાબક્યો હતો. ઘણી જગ્યાઓ પર પાણી...

ગાંધીનગર, મુખ્યમંત્રી રૂપાણીએ આજે રાજીનામું આપી દીધું છે. રાજીનામું આપ્યાં પહેલાં તેમણે છેલ્લા ત્રણ મહિનામાં રાજ્યના જાણિતા ધાર્મિક સ્થળોની મુલાકાત...

ગાંધીનગર, ગુજરાતની રાજનીતિમાં મોટી ઉથલપાથલ સર્જાઈ છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મુખ્યમંત્રી પદેથી રાજીનામુ આપ્યું છે.જેથી ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવ્યો છે.વિજય...

આઝમગઢ, ઉત્તરપ્રદેશના આઝમગઢમાં એક પ્રાઇવેટ હોસ્પિટલમાં દાખલ થયેલ દર્દી સાથે દુષ્કર્મનો મામલો સામે આવ્યો છે. દર્દી સાથે હોસ્પિટલમાં કામ કરતાં...

તિરૂવનંતપુરમ, કોરોના મહામારીની બીજી લહેરમાંથી આખો દેશ સ્વસ્થ થયો છે, પરંતુ કેરળમાં સ્થિતિ હજુ પણ ચિંતાજનક છે. ત્યાં, છેલ્લા ૨૪...

ચંડીગઢ, ૨૮ ઓગસ્ટના રોજ, બસ્તારા ટોલ પર ખેડૂતો પર લાઠીચાર્જ અને એસડીએમ આયુષ સિન્હા સામે કડક કાર્યવાહી કરવા સહિત અન્ય...

નવીદિલ્હી, આરએસએસ દ્વારા ઈન્ફોસિસને 'રાષ્ટ્ર-વિરોધી' ગણાવવા જેવું આકરું વલણ અપનાવવામાં આવતાં ભારતીય કંપનીઓમાં ભય ફેલાયો છે. હજી ગયા મહિને જ...

(પ્રતિનિધિ) અમદાવાદ, શહેરમાં ઘરફોડ ચોરીના બનાવો રોજેરોજ સામે આવી રહયા છે. પોલીસના સઘન પ્રયત્નો છતાં ચોરોને કાબુમાં રાખવામાં પોલીસ નિષ્ફળ...

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.