Western Times News

Gujarati News

ચંડીગઢ: પંજાબના પૂર્વ નવજાેત કોર સિદ્વુએ કેપ્ટનની સરકાર પર શાબ્દિક હુમલો કર્યો છે. તેમણે કહ્યું હતું કે સરકારી વેકસીન પ્રાઇવેટ...

અમદાવાદ, નારાયણ સેવા સંસ્થાને ઇસનપુરમાં રવિવારે લગભગ 76 કુટુંબોને અનાજની મફત કિટનું વિતરણ કર્યું હતું. અનાજની એક કિટમાં લોટ, 5...

‘સિવીલ હોસ્પિટલમાં લાખો દર્દીઓને લીફ્ટમાં લઈ જઈ વોર્ડમાં દાખલ કર્યા છે...વોર્ડમાં જતી વખતે હું હંમેશા દર્દીઓને કહેતો કે, ચિંતા ના...

હાલ #ChaloAchhaKarteHain, ‘ટ્રી-પ્લાન્ટેશન એન્ડ એડોપ્શન ડ્રાઇવ’ અને ‘ક્લીન ઇઝ ધ ન્યૂ ગ્રીન’ સાથે અભિગમ બદલવાનો સમય વડોદરા, આપણે જે રીતે...

નાણાં ચુકવીને રસી મેળવનાર લોકો એક ડોઝ જરૂરિયાતમંદને ડોનેટ કરી શકે એ માટે વિશિષ્ટ #GetOneGiveOne અભિયાન શરૂ કર્યું  બેંગાલુરુ, ભારતની...

હાલના કોરોનાના મહામારીમાં ઘણા સમયથી સંસ્થાઓ બંધ છે. ત્યારે મનોદિવ્યાંગ બાળકોની સ્થિતિ કફોડી બની ગઈ છે.ઘરમાં રહીને તે વધુ જિદ્દી,ચીડિયાં,...

બસમાં પરત આવતા પ્રેમીને પ્રેમિકાના લગ્નની જાણ થતાં રસ્તામાં જ ઉતર્યો અને ખેતરમાં જઈને આત્મહત્યા કરી હમીપુર,  ઉત્તર પ્રદેશમાં એક...

વનરાજીથી કર્મચારીઓ હકારાત્મક,કાર્યક્ષમ બને છે : શ્રી જે.બી.દેસાઈ, અમદાવાદ શહેર(પશ્ચિમ), ડેપ્યુટી કલેક્ટર વિશ્વ પર્યાવરણ દિવસ અમદાવાદના ગોતા ખાતે આવેલા મહેસૂલ...

કોરોનાના કારણે શ્રમિકોએ વતન વાપસી કરી -સુરત, અમદાવાદ, વડોદરા સહિત અનેક શહેરોમાં ઝારખંડ-બિહારથી મોટી સંખ્યામાં કામદારો કામ કરે છે અમદાવાદ, ...

ભોપાલ, મધ્યપ્રદેશના ઉમરિયા જીલ્લામાં મોબાઈલ ફોન ચાર્જ કરતી વખતે પાવર બેંક જેવું ડિવાઇસ ફાટતાં ૨૮ વર્ષીય વ્યક્તિનું મોત નીપજ્યું છે....

નવીદિલ્હી, આફ્રિકન દેશ બુર્કિના ફાસોમાં એક ગામમાં સશસ્ત્ર હુમલાખોરો દ્વારા ઓછામાં ઓછા ૧૦૦ લોકોની હત્યા કરવામાં આવી હતી. બુર્કિના ફાસો...

ગાંધીનગર, ૧૮થી૪૪ વર્ષની વયના વય જૂથના યુવાનોના વૅક્સિનેશનમાં ગુજરાત નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી રહ્યું છે. અત્યાર સુધીમાં ૨૩,૬૩,૨૫૪ યુવાનોએ કૉવિડ...

વડોદરા,  વડોદરા શહેરની સ્ટર્લિંગ હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા દર્દીઓ હોસ્પિટલના ત્રીજા માળેથી કૂદીને આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી...

અરવલ્લી જિલ્લાના ખેડૂતોને થશે મોટો લાભ-ઉદ્દવહન સિંચાઇ યોજનાને મુખ્યમંત્રીએ મંજૂરી આપી અરવલ્લી,  મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ આદિજાતિ વિસ્તાર અરવલ્લી જિલ્લામાં વાત્રક...

ગાંધીનગર, મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ રાકેશ પ્રસાદ મહારાજની પ્રેરણાથી વડતાલ સ્વામી નારાયણ ધામ દ્વારા કોરોનાના કપરા કાળમાં થઈ રહેલ સમાજસેવા સહિત...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.