Western Times News

Gujarati News

Search Results for: મુખ્યમંત્રી

કાળિયા ઠાકરના દર્શન કરી ધન્ય બન્યા (બકોરદાસ પટેલ, મોડાસા)   ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજીમાં આજે જેઠ માસની પૂનમે શામળાજી યાત્રાધામમાં ભાવિકો ઉમટી ...

(પ્રતિનિધિ) ભરૂચ, ભરૂચના માછીમાર સમાજની મહિલાઓ દ્વારા નર્મદા નદીમાં પાણી છોડવાની માંગ સાથે અનોખો વિરોધ કરી કલેકટર કચેરી ખાતે આરતી...

સોમનાથ ભુદરના આરે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજા, : મેયર સહિતના રાજકીય મહાનુભાવો અને સાધુ સંતોની ઉપસ્થિતિમાં નદીનું...

પશ્ચિમ બંગાળમાં તબીબો પર થયેલા હુમલાના વિરોધમાં દેશવ્યાપી હડતાલના અપાયેલા એલાનમાં શહેરના તબીબો પણ જાડાયા  : દર્દીઓ મુશ્કેલીમાં (પ્રતિનિધિ) અમદાવાદ...

મેડિકલ પ્રવેશના નિયમોમાં સુધારા કરાયા - ઓનલાઈન પ્રવેશ માટે રજિસ્ટ્રેશનની કામગીરી માટે પીન વિતરણ ૧૭ જૂનથી શરૂ અમદાવાદ, નાયબ મુખ્યમંત્રી...

સવારે મંદિરથી જલયાત્રા નીકળી સોમનાથ ભુદરના આરે ગંગાપૂજન કરશે અમદાવાદ :  શહેરના જમાલપુર વિસ્તારમાં આવેલા ભગવાન જગન્નાથ મંદિરેથી દર વર્ષની...

(પ્રતિનિધિ)ભરૂચ 11062019 : નર્મદા નદી ને જીવંત રાખવા માટે સરદાર સરોવર માંથી જરૂરીયાત મુજબ નું પાણી છોડવાની માંગણી સાથે ભરૂચ...

નવીદિલ્હી, નવી દિલ્હી ખાતે નોર્થ બ્લોકમાં ગૃહમંત્રાલયના કાર્યાલયમાં કામ કામનો સમય વધી ગયો છે. ગૃહમંત્રી અમીત શાહ કામમાં ખૂબ વ્યસ્ત...

બોલીવુડના ૫૫ કલાકારોને બોલાવાશેઃ સ્વિત્ઝર્લેન્ડથી વિશેષ ફુલોઃ મહેમાનો માટે બદ્રીનાથ સુધી હેલિકોપ્ટરો ઔલી, સહારનપુર મૂળના એનઆરઆઈ ગુપ્તા બંધુઓના પુત્રોના લગ્નમાં...

(મિલન વ્યાસ,  ગાંધીનગર) નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે શનિવારે અમદાવાદની અસારવા સિવિલ હોસ્પિટલની ઓચિંતી મુલાકાત લઈ દાખલ થયેલ દર્દીઓને જરૂરી સારવાર તથા...

રૈયોલીના ફોસીલ પાર્ક ડાયનાસોર મ્યુઝિયમને વિશ્વ પ્રવાસન કેન્દ્ર તરીકે વિકસાવવા પ્રવાસન વિભાગને ૧૦કરોડ રૂપિયાની વધારાની રકમ સરકાર ફાળવશે ગુજરાતના પ્રવાસન...

(પ્રતિનિધિ) અમદાવાદ : કેન્દ્ર અને રાજય સરકાર દ્વારા ઘરવિહોણાં અને કાચા મકાનોમાં રહેતા ગરીબ તથા મધ્યમવર્ગના નાગરીકો માટે નવા મકાનો...

ભારતમાં તીવ્ર ગતિએ વિકસીત રાજ્ય ગુજરાતનો અન્ય રાષ્ટ્રો સાથે  ભારતના સંબંધોમાં અગ્રણી રોલ:-શ્રી વિજયભાઇ રૂપાણી મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ આજની...

બાલાસિનોરના રૈયોલી ખાતે નિર્મિત મ્યુઝિયમનું મુખ્યમંત્રી વિજય રૂપાણી ઉદઘાટન કરશે રાજ્યના મુખ્યમંત્રીશ્રી વિજય રૂપાણી આગામી ૮મી જૂને મહીસાગર જિલ્લાના બાલાસિનોર...

  નદીઓનું શુધ્ધિકરણ અને નદીઓ સહિત પર્યાવરણની સુરક્ષા કરતાં વૃક્ષોનું વાવેતર આપણી અગ્રીમતા હોવી જોઇએ પ્રદૂષણ – પર્યાવરણના પડકારને પહોંચી...

ગરીબ અને મધ્યમવર્ગના દર્દીઓ માટે આર્શિવાદરૂપ વી.એસ.હોસ્પિટલમાં રાત્રે બનેલી ઘટના (પ્રતિનિધિ) અમદાવાદ 05062019: અમદાવાદ શહેર ગરીબ અને મધ્યમવર્ગના લોકો માટે...

વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ઈદ મુબારકનો સંદેશ પાઠવ્યો : ગઈકાલ રાતથી જ બજારોમાં ખરીદી માટે ભીડ તમામ...

‘પોતે ભલા અને પોતાના છોડ ભલા’ જ કાંતિભાઈનોજીવનમંત્ર, કુદરતનું આપણા પર જે ઋણ છે તેમાંથી મુક્ત થવા વધુને વધુ વૃક્ષ...

“પ્રાથમિક શિક્ષણ એ જીવન ઘડતરનો પાયો છે” – શિક્ષણમંત્રીશ્રી રાજ્યની તમામ સરકારી પ્રાથમિક શાળાઓ, ગ્રાંટેડ માધ્યમિક શાળાઓ અને સરકારી માધ્યમિક...

વિદ્યાર્થીઓને કારકીર્દી અંગે જરૂરી માર્ગદર્શન મળી શકશે અમદાવાદ,  મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું છે કે, કારકિર્દીની પસંદગી વાલીઓ સાથે વિદ્યાર્થીઓ માટે...

 મીડિયાએ સંપૂર્ણ આઝાદી સાથે સમાચારોની સત્‍યતા તપાસી વિશ્વસનીયતા સાથે  સમાચારોનું નિરૂપણ કરી સમાજને સાચા માર્ગે દોરવાનું કામ કરવું જોઈએ...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.