Western Times News

Gujarati News

રાંચી: ભારતીય ટીમના પૂર્વ સુકાની મહેન્દ્રસિંહ ધોની હાલ ક્રિકેટથી દુર છે આંતરરાષ્ટ્રીય ક્રિકેટથી સંન્યાસ લીધા બાદ તે ફકત આઇપીએલ ૨૦૨૧માં...

નવીદિલ્હી: ભારત અને પાકિસ્તાન વચ્ચે એલઓસી પર સંધર્ષ વિરામની સહમતિ બન્યા બાદ વડાપ્રધાન ઇમરાન ખાનની પ્રતિક્રિયા આવી છે ભારત અને...

નવીદિલ્હી: સીમા પર શાંતિ અને સ્થિરતાને દ્વિપક્ષીય સંબંધોમાં પ્રગતિ માટે જરૂરી બતાવતા ભારતે ચીનને કહ્યું કે પૂર્વી લદ્દાખમાં સૈનિકોની પૂર્ણ...

નવીદિલ્હી: માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય હેઠળ કાર્યરત નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા (એનએચએઆઈ) ના કામને લિમ્કા બુક ઓફ રેકોર્ડ્‌સમાં...

નવીદિલ્હી: નાણાંમંત્રી નિર્મલા સીતારમણે જી ૨૦ દેશોના નાણાંમંત્રીઓની બેઠકમાં કોવિડ ૧૯ મહામારીનો સામનો કરવાને લઇ ભારતની નીતિ તથા દુનિયાના સૌથી...

સુરત: સુરતના પાંડેસરાના વડોદ ગામની એક ચિંતાજનક ઘટના સામે આવી છે. આ ગામની સોનાલી ઠાકોર નામની વિદ્યાર્થિનીનું ઝાડા ઉલટી બાદ...

ગાંધીનગર: રાજયમા કોરોનાના વધતા જતા કેસોને નિયંત્રણમા લેવા માટે રાજય સરકાર સતત પ્રયત્નશીલ છે ત્યારે સંક્રમણને રોકવા માટે રાજ્યના ચાર...

નવીદિલ્હી: દિલ્હીના પ્રતાપ નગરમાં મેટ્રો સ્ટેશન નજીક આજે વહેલી સવારે પ્લાસ્ટિકની ફેક્ટરીમાં ભીષણ આગ ભભૂકી ઉઠી હતી. આગને કાબૂમાં લેવા...

નવીદિલ્હી: કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોના વાયરસના નવા ૧૬,૪૮૮ કેસ નોંધાયા છે. બીજી તરફ ૧૨,૭૭૧...

નવીદિલ્હી:સામાન્ય નાગરિકોને ૧ માર્ચથી કોરોના વેક્સિન આપવાની શરૂઆત કરી દેવામાં આવશે. શરૂઆતમાં ૬૦ વર્ષથી વધુ ઉંમરના તથા ૪૫થી વધુ ઉંમરના...

લાભાર્થીઓ કોવિન 2.0 પોર્ટલ અથવા આરોગ્ય સેતુ એપ્લીકેશનમાં ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવ્યા બાદ રસી લઇ શકશે નોંધણી માટે આધાર કાર્ડ અને...

અમદાવાદ, આર્મી કમાન્ડર સધર્ન કમાન્ડ લેફ્ટેનન્ટ જનરલ જે.એસ. નૈને ગોલ્ડન કટાર ડિવિઝનની બે દિવસીય મુલાકાત લીધી હતી અને સધર્ન ક્ષેત્રમાં આંતરરાષ્ટ્રીય સરહદે...

કોલકતા: પશ્ચિમ બંગાળના ઉત્તર ૨૪ પરગના જીલ્લામાં ભાજપના કાર્યાલયમાં તોડફોડનો મામલો સામે આવ્યો છે ભાજપે તેનો આરોપ તૃમણૂલ કોંગ્રેસ પર...

નવીદિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સુફી કવિ અને સંત રવિદાસને તેમની જયંતિ પ્રસંગ પર શ્રઘ્ધાંજલિ આપી હતી.તેમની જયંતિને રવિદાસ જયંતિ તરીકે...

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO) ના અનુસાર, કેન્સર એ બીજો સૌથી જીવંત રોગ છે. જે લોકોમાં મૃત્યુનું કારણ બને છે. માટે...

નવીદિલ્હી: કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ શનિવારે કહ્યુ છે કે દેશમાં લોકતંત્ર ખતમ થઈ રહ્યુ છે. ભાજપ અને આરએસએસ ડેમોક્રેસીને ખતમ...

મહેસાણા, રોઝ અને ભૂંડ જેવા પ્રાણીઓ ખેડૂતોના પાકને ભારે નુકસાન પહોંચાડે છે ત્યારે પાકને થતા નુકસાનને બચાવવા માટે ખેડૂતો અવનવા...

નવીદિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ભારત ખિલૌના મેળા( ધ ઇન્ડિયા ટોય ફેયર ૨૦૨૧)નું વીડિયો કોન્ફરન્સ દ્વારા ઉદ્‌ધાટન કર્યું હતું આત્મનિર્ભર...

રાજકોટ, રાજકોટ વિજ્ઞાન જાથા દ્વારા અંધશ્રદ્ધાને તિલાંજલિ આપવા માટે દર વર્ષે કાળી ચૌદસના દિવસે જુદા-જુદા સ્મશાનમાં જઇ ભજીયા ખાવાનો કાર્યક્રમ...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.