Western Times News

Gujarati News

આ નર્સ અંજલી બહેન પરમાર સોજીત્રા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે કોરોના સંક્રમણ વચ્ચે સેવા માં કાર્યરત છે અને દર્દીઓ ની...

આજની સલામ આણંદ જનરલ હોસ્‍પિટલના તબીબ ડૉ. અમર પંડયા અને તેમની ટીમને ઓકિસજન લેવલ ૭૦ સુધી હોવા છતાં રેમડેસિવીર વિનામાત્ર...

કાયદાની છટકબારી શોધી કાળાબજારીયાઓ અને નકલી દવા બનાવતા તત્વો દેશભરમાં સક્રિય ઃ વર્તમાન કોરોના કાળમાં આવશ્યક ઈન્જેકશનોની નકલી બ્રાન્ડ બજારમાં...

રાંધણ ગેસ એેજન્સીઓના ગ્રાહકોની સંખ્યા ઘટતા ખબર પડી (એજન્સી) અમદાવાદ, અમદાવાદ શહેરમાં કોરોનાના કેસો અને મોતનો આંકડો વધતો રહેવાની સાથે...

ગુજરાતના હાપાથી 5 ઓક્સિજન ટેન્કરમાં 104 ટન લિક્વિડ મેડિકલ ઓક્સિજન દિલ્હી કેન્ટ મોકલવામાં આવ્યું પશ્ચિમ રેલ્વે દ્વારા અત્યાર સુધીમાં 5 ઓક્સિજન એક્સપ્રેસ ચલાવવામાં આવી છે અને 476.51 ટન...

(એજન્સી) અમદાવાદ, કોરોનાની મહામારીમાં ઘરદીઠ લોકો સંક્રમિત થઈ ગયા છે તેની સારવાર અને મેડીકલ રીપોર્ટ માટે હજારોના ખર્ચા થઈ રહ્યા...

(પ્રતિનિધિ) નડિયાદ, પોતાની ઉમદા અને હંમેશા આધુનિક સેવાકીય કાર્યો થી માત્ર આણંદ શહેર જ નહીં પરંતુ સમગ્ર રાજ્ય અને દેશ...

વૈજ્ઞાનિકોની સલાહને માનવામાં આવી હોત તો કોરોનાની ખતરનાક બીજી લહેરને નિયંત્રિત કરવી સરળ બની રહેત નવી દિલ્હી, ભારત અને બ્રાઝિલની...

વટવા પોલીસે ફરીયાદ નોંધી- બુધવારે સવારે તેની પત્ની ચા-નાસ્તો લઈને આવી હતી- ડીશ વાળીને જાતે હાથ પર ઘસરકા માર્યા (પ્રતિનિધિ)...

ગાંધીનગર, કોરોનાના કપરા કાળમાં ઓક્સિજન, રેમેડેસીવર ઇજેક્શન, આઇસીયુ રુમ, એબ્યુલન્સ સેવા અને મફત સારવારને લગતી વિવિધ પોસ્ટ સોશિયલ મિડીયાના અલગ...

ગુજરાત રાજ્યના પૂર્વ નાણામંત્રી  અને દિવ્ય ભાસ્કર ગ્રુપના સૌરાષ્ટ્ર સમાચાર અખબારના તંત્રી *પ્રતાપભાઈ તારાચંદ શાહ* ઉંમર વર્ષ 97 નું નિધન...

વૈજ્ઞાનિકો અને તબીબો માટે અભ્યાસનો વિષય (પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ શહેરમાં કોરોના વાયરસ આંતક મચાવી રહ્યો છે. તેમજ ઇન્ફેકશન થયા બાદ...

અમદાવાદ, ગુજરાતમાં ફુલ લૉકડાઉનની જાહેરાત નથી કરવામાં આવી પરંતુ ૩૬ શહેરોમાં નાઈટ કર્ફ્‌યૂ સહિતના આકરા નિયંત્રણો લાદવામાં આવ્યા છે. રાજ્યમાં...

નવીદિલ્હી, સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને જણાવ્યું કે દિલ્હીના ઓક્સિજન સંકટની સમસ્યાનો ઉકેલ માટે મુંબઈ પાસેથી શીખવું જાેઈએ. મુંબઈ બીએમસીએ ઓક્સિજન...

નવી દિલ્હી, ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉમાં ઓક્સિજન સિલિન્ડર રિફિલ કરતા સમયે મોટી દુર્ઘટના થઇ છે. રિફિલિંગ દરમિયાન સિલિન્ડર ફાટતા બે...

નવી દિલ્હી, હાલ મોટાભાગના રાજ્યોએ બહારથી આવતા લોકો માટે આરટી-પીસીઆર ટેસ્ટ ફરજિયાત બનાવ્યો છે. જેમના રિપોર્ટ નેગેટિવ હોય તેમને જ...

નવી દિલ્હી, ભારતમાં કોરોનાના કારણે સ્થિતિ સતત બગડી રહી છે. છેલ્લા ઘણા દિવસોમાં દિલ્હી, મહારાષ્ટ્ર, પંજાબ સહિત ઘણા રાજ્યોમાં કોરોનાના...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.