સ્વિત્ઝરલેંડ: ભારતમાં કોરોના વાયરસથી હાહાકાર મચ્યો છે અને સંક્રમણના કેસ સતત વધી રહ્યા છે. હવે ભારતમાં પહેલી વાર ઓળખ બની...
નવીદિલ્હી: ભારતની જનતા કોરોના વાયરસની સૌથી મોટી લડાઈ લડી રહી છે. કોરોનાને કાબૂમાં લેવા રસીકરણની જરુર છે. પરંતુ કોરોના કાળમાં...
અરવલ્લી જિલ્લામાં સંક્રમણગ્રસ્ત દર્દીઓ અને મોતનો આંક વધી રહયો છે.મોડાસા શહેરના અંતિમધામમાં સતત કોરોનાગ્રસ્ત દર્દીઓની લાશોની અંતિમક્રિયા થઇ રહી છે...
નવીદિલ્હી: ભારતમાં કોરોના વાયરસના વધતાં કેસ વચ્ચે સામે આવ્યું છે કે દેશના ૭૦૦ જિલ્લામાંથી ૫૩૩ જિલ્લામાં કોરોના વાયરસનો પોઝિટિવિટી રેટ...
ઇસ્લામાબાદ: પાકિસ્તાનનાં વડા પ્રધાન ઇમરાન ખાને એકવાર ફરી પોતાનો કાશ્મીર રાગ ગાવાનું શરૂ કરી દીધુ છે. જાે કે પાકિસ્તાન કાશ્મીર...
નવીદિલ્હી: ઓક્સિજન બાદ હવે દિલ્હીને રસીની અછતનો સામનો કરવો પડી રહ્યો છે. દિલ્હીના નાયબ મુખ્ય પ્રધાન મનીષ સિસોદિયાએ કહ્યું છે...
હૈદરાબાદ: આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી વાઈ એસ જગન મોહન રેડ્ડીએ કેન્દ્ર સરકારે ભારત બાયોટેક અને આઇસીએમઆર -એનઆઈવીને કોરોનાની રસી કોવૈક્સીન બનાવવામાં...
નવીદિલ્હી: કોરોનાની બીજી લહેરની ઝડપ થોડા રાજ્યોમાં નબળી પડતી જાેવા મળી રહી છે. મંગળવારે સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું કે દેશના ૯...
અમદાવાદ: રાજ્યમાં એક તરફ કોરોનાનો કહેર છે જ્યારે બીજી તરફ નર્સ અને ડોડક્ટો પોતાની માંગો સાથે વિરોધ પ્રદર્શન કરી રહ્યાં...
પ્રયાગરાજ: ઉત્તર પ્રદેશના પ્રયાગરાજના નૈનીમાં હચમચાવી દેતો બનાવ બન્યો છે. અહીં એક યુવાન દંપતીએ આપઘાત કરી લીધો છે. ઘરના રૂમમાંથી...
રાજકોટ: રાજકોટ શહેરના બજરંગવાડી પોલીસ ચોકીથી થોડે દૂર એક અજાણ્યા શખ્સની હત્યા થયાની શંકા દર્શાવતી લાશ મળી આવી હતી. આ...
રાજકોટ: કાળમુખા કોરોનાને કારણે વધુ એક પરિવારનો માળો પીંખાયો છે. માત્ર ૧૨ દિવસના સમયગાળામાં વૃદ્ધ માતાપિતા અને ત્યારબાદ ઘરના આધારસ્તંભ...
અમદાવાદ: આ સપ્તાહમાં ૨૦૨૧ના વર્ષનું પહેલુ વાવાઝોડું ત્રાટકવા જઈ રહ્યું છે. જાેકે, આ વાવાઝોડું ગુજરાતમાં જ ત્રાટકવાનું છે. ૧૪ મેના...
વડોદરા: કોરોના મહામારી વચ્ચે ગુજરાતમાં મ્યુકોરમાઈકોસિસના દર્દીઓ વધી રહ્યાં છે. સાથે જ તેના દર્દીઓના મોતનો આંકડો પણ વધી રહ્યો છે....
ભુજ: ગુજરાત સરકારે રાજ્યના ૩૬ શહેરમાં રાત્રિ કર્ફ્યૂની સાથે સાથે મીની લૉકડાઉન જાહેર કર્યું છે. તાજેતરમાં રાત્રિ કર્ફ્યૂ અને મીની...
નવીદિલ્હી: દિલ્હી સરકાર તરફથી કેન્દ્ર પર વેક્સિનની સપ્લાય પર લગાવવામાં આવેલા આરોપો બાદ ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા સંબિત પાત્રાએ સફાઈ આપી...
નવીદિલ્હી: કોરોના મહામારી દરમિયાન સકારાત્મક સમાચાર ચલાવવાની કવાયત માટે કોંગ્રેસનાં નેતા રાહુલ ગાંધીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર જાેરદાર પ્રહાર...
નવાદા: બિહારના નવાદા જિલ્લાના રજૌલી પોલીસ સ્ટેશનના હલ્દિયા વિસ્તારમાં આવેલા ફુલવારિયા ડેમમાંથી સવારમાં ચાર મૃતદેહ મળી આવતા આ વિસ્તારમાં સનસનાટી...
દહેરાદુન: ઉત્તરાખંડમાં ફરી વખત વાદળ ફાટવાની ઘટના સામે આવી છે. આ ઘટના ટીહરી જિલ્લાના દેવપ્રયાગની છે. અહીં સાંજે લગભગ ૫...
જેરુસલેમ: જેરુસલેમની અલ અક્સા મસ્જિદમાં હાલના સમયમાં ઇઝરાઇલ અને પેલેસ્ટાઇન વચ્ચે ચાલી રહેલા તનાવને જીવલેણ વળાંક લીધું છે. પેલેસ્ટાઇનના ગાઝા...
નવીદિલ્હી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આગામી મહિને જી-૭ સંમેલનમાં ભાગ લેવા માટે બ્રિટન જવાનો પોતાનો પ્રવાસ રદ્દ કરી દીધો છે. વિદેશ...
નવીદિલ્હી: અમેરિકાના ટોચના મહામારી નિષ્ણાંત ડોક્ટર એન્થની ફાઉચીએ તેમના દેશના સાંસદોને જણાવ્યું કે ભારત કસમયે દેશને ખોલી નાખ્યો જેને કારણે...
અનુપમા-વનરાજના ડિવોર્સનો દિવસ આવી ગયો છે મેકર્સે સીરિયલના એપિસોડનો પ્રોમો રિલીઝ કર્યો છે મુંબઈ: સીરિયલ 'અનુપમા'માં છેલ્લા ઘણા સમયથી અનુપમા...
કિશોર કુમારને શ્રધ્દાંજલિ આપવા રિલાલિટી શોમાં ૧૦૦ ગીતો ગવાયા જેના પર દર્શકોએ જજીસની ભારે ટીકા કરી મુંબઈ: સિંગિગ રિયાલિટી શૉ...
૨૦૧૮માં ઓફ-એર થયેલી સીરિયલ તું આશિકી બાદ જન્નત ઝુબેર ટીવી સ્ક્રીનથી દૂર છે, આ પાછળનું કારણ તેણે જણાવ્યું મુંબઈ: જન્નત...
