Western Times News

Gujarati News

બંગલો એવો સુંદર મજાનો બનાવવામાં આવેલ અને તેની અંદરના શયનખંડમાં પલંગની ગોઠવણ પણ એવી સુંદર મજાની કરેલ હતી કે, પલંગમાં...

તંત્ર દ્વારા સમયસર ક્વોરેન્ટીન કરવામાં આવ્યા ન હોવાથી દર્દીના પરિવારજનો બેરોકટોક ફરતા હોવાની ચર્ચા (દેવેન્દ્ર શાહ દ્વારા)અમદાવાદ, અમદાવાદ શહેરમાં દિવાળીના...

દેશના નાગરીકોને શ્રેષ્ઠ સારવાર-શિક્ષણના બંધારણીય હક્ક છેઃ ડો.અમિત નાયક (દેવેન્દ્ર શાહ દ્વારા)અમદાવાદ, અમદાવાદ શહેરના ગરીબ-મધ્યમ વર્ગના નાગરીકોને કોરોનાની શ્રેષ્ઠ સારવાર...

નવીદિલ્હી, કૃષિ કાનુનના વિરોધમાં દિલ્હી કુચ કરનારા આંદોલનકારી કિસાનોને શાંતિપૂર્વક રીતે પ્રદર્શન કરવાની મંજુરી મળી ગઇ છે.દિલ્હી પોલીસના પ્રવકતા ઇશ...

નવીદિલ્હી, દુનિયાભરમાં કોરોના વાયરસનો કહેર જારી છે દુનિયાના ૨૧૮ દેશોમાં ફેલાઇ ચુકેલ કોરોના વાયરસનો પ્રકોપ અટકવાનું નામ લઇ રહ્યો નથી...

જમ્મુ, પાકિસ્તાની સૈનિકોએ એકવાર ફરી યુધ્ધવિરામનો ભંગ કરતા જમ્મુ કાશ્મીરના રાજાૈરી જીલ્લામાં ઉશ્કેરનારી કાર્યવાહી હેઠળ નિયંત્રણ રેખાની પાસે ગોળીબાર કર્યો...

શ્રી અબજીબાપા ચરિત્રામૃત સુખસાગર ગ્રંથની ૮ x ૬ ફૂટની વિશાળ કૃત્તિ તૈયાર કરવામાં આવી. શ્રી અબજીબાપાશ્રી વાતો - ૩૧ પારાયણો...

ભોપાલ, મધ્યપ્રદેશના રતલામ શહેરના રાજીવનગરક વિસ્તારમાં એક પરિવારના ત્રણ સભ્યોના ગત રાતે કોઇ અજાણ્યા વ્યક્તિઓએ ગોળી મારી હત્યા કરી દીધી...

નવીદિલ્હી, દેશના મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ એસ એ બોબડેએ કહ્યું કે કોવિડ ૧૯ના ન્યાયિક કાર્યો પર પણ અસર પડી છે પરંતુ...

ઇસ્લામાબાદ, પાકિસ્તાનનો કુખ્યાત આતંકવાદી અને ૨૬/૧૧ મુંબઇ હુમલાના માસ્ટર માઇડ હાફિઝ સઇદ પાકિસ્તાનની જેલમાં સજા કાપી રહ્યો નથી પરંતુ તે...

નવી દિલ્હીઃ પંજાબથી ચાલેલા કિસાનોનો કાફલો હવે રાજધાની દિલ્હીની પાસે પહોંચી ગયો છે. તમામ વિઘ્નોને દૂર કરતા કિસાન આખરે દિલ્હીની નજીક...

મુંબઇ, બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC)એ કંગના રનૌતના મુંબઈ સ્થિત બંગલામાં તોડફોડ કરી હતી અને એક્ટ્રેસે આને લઈ હાઈકોર્ટમાં અરજી કરી...

મોસ્કો, ભારતમાં કોરોનાના કહેર વચ્ચે રશિયાની કોરોના વેક્સિનનુ ભારતમાં ઉત્પાદન કરવામાં આવશે.રશિયા અને ભારત વચ્ચે આ માટે સંમતિ થઈ છે. ભારતમાં...

નવી દિલ્હી, ચારા ગોટાળાના ચાર મામલાઓમાં સજા કાપી રહેલા આરજેડી અધ્યક્ષ અને બિહારના પૂર્વ સીએમ લાલુ પ્રસાદ યાદવને આજે પણ જામીન...

નવી દિલ્હી, કેન્દ્રએ સુપ્રીમ કોર્ટને માહિતી આપી છે કે દેશમાં કોરોના વાયરસના લગભગ 77 ટકા કેસ 10 રાજ્યોના છે. એવા...

નવી દિલ્હી,કોરોના વાયરસ સ્કૂલમાં જતા વિદ્યાર્થીઓના શિક્ષણ પર પણ ગંભીર અસર પાડી શકે છે.ખાસ કરીને બાળકીઓનો અભ્યાસ તેના કારણે ખતરામાં...

અરવલ્લી-સાબરકાંઠા જીલ્લામાં હત્યા,આત્મહત્યાના અને દુષ્કર્મના કેસોમાં નોંધપાત્ર વધારો થઇ રહ્યો છે ભિલોડા તાલુકાના કુંડોલપાલ ગામે ત્રણ બાળકોની માતાએ તેના પતિ...

અરવલ્લી જીલ્લામાં કોરોના થી લોકોના ટપોટપ મોત નીપજી રહ્યા છે સતત લોકો કોરોનાગ્રસ્ત બની રહ્યા હોવા છતાં જાણે કોરોનાનો ડર...

અરવલ્લી જીલ્લામાં ટેકાના ભાવે ખરીદ કેન્દ્રો પર નોંધણી પ્રક્રિયા થી  મગફળી લઈ પહોંચતા ખેડૂતો અનેક પ્રકારની અડચણો અને ખરીદ કેન્દ્રો...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.