નવીદિલ્હી: વંદે ભારત મિશન હેઠળ સ્પેશિયલ ફ્લાઇટ ઓપરેટ કરી રહેલી એર ઇન્ડિયામાં હજુ પણ વિદેશની ટિકિટોમાં કાળા બજાર થતી હોવાની...
સુરત: શહેરમાં રેમડેસિવિર ઇન્જેક્શનના અભાવથી ઘણા લોકો પોતાનો જીવ ગુમાવી રહ્યા છે. જે દર્દીને ઇન્જેક્શનની જરૂર હોય તેના પરિવારજનો તેનો...
સુરત: ભારતમાં કોરોનાની ભયાવહ હાલત છે.કોરોનાના કેસો વધતાં ડાયમંડ બજાર પર તેની પ્રભાવિત અસર જાેવાઇ રહી છે. સુરતમાં કોરોનાની સ્થિતિ...
રાજકોટ: સૌરાષ્ટ્ર મેલ એક્સપ્રેસ ટ્રેનમાં અમૃત કાંતિલાલ આંગડિયા પેઢીના કર્મચારીઓ પાસેથી સોનાના દાગીના, બિસ્કીટ અને ડાયમંડ મળીને ૪.૭૪ કરોડની ચોરીનો...
લક્ષ્મણભાઇ માછી કહે છે કે નર્મદા જિલ્લાની કોવિડ-૧૯ હોસ્પિટલોના તબીબો-પેરામેડીકલ સ્ટાફની અથાક મહેનત અને ઉત્તમ પ્રકારની સારવાર થકી જ હું...
પાટણ: ધારપુર સિવિલ હોસ્પિટલમાં ૨૫૦ બેડ સામે ૨૬૨ દર્દીઓ દાખલ હોવાથી ઇમરજન્સી ૧૦૮ સહિત અન્ય ખાનગી વાહનોનો ખડકલો હોસ્પિટલ બહાર...
સુરત: સુરત શહેરમાં જાણે કે રક્તચરિત્ર અટકવાનું નામ ન લઈ રહ્યુ હોય તેવી સ્થિતિ ઉદભવી છે. કોરોનાકાળમાં પણ સતત હત્યાની...
અમદાવાદ: અમદાવાદ મુખ્ય પાસપોર્ટ ઓફિસ પણ કોરોનાના ભરડાથી બાકાત રહી નથી. છેલ્લા ૧૫ દિવસમાં પાસપોર્ટ ઓફિસના ૨૪થી વધુ કર્મચારીઓ સંક્રમિત...
ગાંધીનગર: ગાંધીનગરના વાવોલ ગામે કોરોનાના કહેર વચ્ચે તીન પત્તીની બાજી માંડીને જુગાર રમતા આઠ શકુનિઓને ક્રાઈમ બ્રાન્ચે રેડ પાડીને ઝડપી...
ગાંધીનગર: મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં રાજ્ય સરકાર, ખાનગી ક્ષેત્ર અને સામાજિક સંગઠનો ખભે ખભા મિલાવીને આ મહામારીમાં...
નવીદિલ્હી: દેશમાં ઓક્સિજનના સપ્લાઈને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હાઈ લેવલ રિવ્યુ બેઠક કરી. તેમાં તેમણે અધિકારીઓને નિર્દેશ આપ્યો કે રાજ્યોને...
મુંબઇ, કોડિંગ અને મેથમાં લાઇવ ઓનલાઇન ક્લાસિસ ડિલિવર કરતી જાણીતી અને અગ્રણી એડટેક કંપની વ્હાઇટહેટ જુનિયરે અભ્યાસને મનોરંજક અને રસપ્રદ...
નવીદિલ્હી: દેશમાં કોરોનાનાં કેસ ઝડપથી વધી રહ્યા છે. જ્યા જુઓ ત્યા કોરોનાથી પીડિત લોકોની કહાની સાંભળવા મળી રહી છે. હોસ્પિટલ...
હિસાર: દેશ પર આવી પડેલા કોરોના સંકટ વચ્ચે પણ ખેડૂત આંદોલનને વધારે ઉગ્ર બનાવવાની તૈયારીઓ થઈ રહી છે.આજે ખેડૂત આગેવાન...
નવીદિલ્હી: દેશમાં કોરોના વાયરસનાં વધતા જતા કહેરનાં પરિણામે, ઘણા દેશો સાવચેતીનાં પગલા તરીકે ભારતથી ફ્લાઇટ સેવાઓ રદ કરી રહ્યા છે....
હરિદ્વાર: દેશમાં કોરોનાનાં કેસ ઝડપથી વધી રહ્યા છે. રોજ કોઇને કોઇ નેતા-અભિનેતા આ વાયરસની ઝપટમાં આવી રહ્યા છે. વળી ઉત્તરાખંડમાં...
મુંબઇ: કોરોનાકાળમાં ભારતીય મનોરંજન જગતે અનેક દિગ્ગજ કલાકારોને ગુમાવ્યા છે. પાછલા દોઢ વર્ષમાં ઋષિ કપૂર, ઇરફાન ખાનથી લઇને સરોજ ખાન...
કોલકતા: પ. બંગાળમાં ચૂંટણી પ્રચાર સામે કોરોના બચાવના નિયમનું ઉલ્લંઘનને ધ્યાનમાં રાખીને ચૂંટણી આયોગે ગુરુવારે રાજ્યમાં તત્કાલ રીતે રોડ શો...
પટણા: જુના પાનાપુર ઘાટ પર શુક્રવારની સવારે પીપાપુલની રેલિંગ તોડી એક પિક વાન ગંગા નદીમાં પડી જતા ૧૧ લોકોના મોત...
એક એવી કંપની જે હાલના સમયે ખૂબ અગત્યની ગણાતી RTPCR ટેસ્ટ કીટ બનાવે છે અને તેના ઉત્પાદનના તમામ વિભાગોનું નેતૃત્વ...
પશ્ચિમ રેલ્વે દ્વારા મુસાફરો ની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને રાજકોટ થી સમસ્તીપુર વચ્ચે તથા બાંદ્રા ટર્મિનસ થી ભગત કી...
પ્રધાનમંત્રી મોદીએ કોવિડના વધારે કેસ ધરાવતા રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે કોવિડ-19ની સ્થિતિ પર બેઠકની અધ્યક્ષતા કરી પ્રધાનમંત્રીએ રાજ્ય સરકારોને આવશ્યક દવાઓ...
પોડિચેરી: કોરોનાએ દેશના ઘણા રાજ્યોમાં પાયમાલી શરૂ કરી દીધી છે. કેન્દ્રશાસિત પ્રદેશો પુડુચેરીમાં પણ કોરોના ચેપનો પ્રકોપ વધી રહ્યો છે....
પ્રધાનમંત્રી રાષ્ટ્રીય પંચાયત પુરસ્કાર 2021 પણ એનાયત કરશે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 24મી એપ્રિલે (રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસ) બપોરે બાર કલાકે વીડિયો કૉન્ફરન્સિંગ મારફત સ્વામિત્વ યોજના અંતર્ગત ઇ-પ્રોપર્ટી કાર્ડ્સના વિતરણનો શુભારંભ કરશે. આ પ્રસંગે 4.09 લાખ મિલકત માલિકોને એમના ઈ-પ્રોપર્ટી કાર્ડ્સ આપવામાં આવશે અને આ સાથે જ સ્વામિત્વ યોજનાના સમગ્ર દેશમાં અમલીકરણની શરૂઆત થશે. કેન્દ્રીય મંત્રી શ્રી નરેન્દ્ર સિંહ તોમર પણ આ કાર્યક્રમમાં હાજરી આપશે. પ્રધાનમંત્રી રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસના અવસરે રાષ્ટ્રીય પંચાયત ઍવૉર્ડ્સ 2021 પણ એનાયત કરશે. નિમ્ન શ્રેણીઓમાં રાષ્ટ્રીય પંચાયત પુરસ્કારો 2021 એનાયત થઈ રહ્યા છે: દીન દયાળ ઉપાધ્યાય પંચાયત સશક્તિકરણ પુરસ્કાર (224 પંચાયતોને), નાનાજી દેશમુખ રાષ્ટ્રીય ગૌરવ ગ્રામ સભા પુરસ્કાર (30 ગ્રામ પંચાયતોને), ગ્રામ પંચાયત વિકાસ યોજના પુરસ્કાર (29 ગ્રામ પંચાયતોને), બાળકોને અનુકૂળ ગ્રામ પંચાયત પુરસ્કાર (30 ગ્રામ પંચાયતોને) અને ઈ-પંચાયત પુરસ્કાર (12 રાજ્યોને). માનનીય પ્રધાનમંત્રી પુરસ્કારની રકમ (ગ્રાન્ટ ઇન એઇડ તરીકે) ચાંપ દબાવીને હસ્તાંતરિત કરશે જે રૂ. 5 લાખથી લઈને રૂ. 50 લાખની હશે. આ રકમ જે તે પંચાયતોના બૅન્ક ખાતામાં સીધી ટ્રાન્સફર રિયલ ટાઇમમાં થશે. આવું પહેલી વાર બની રહ્યું છે. સ્વામિત્વ યોજના વિશે સ્વામિત્વ (સર્વે ઑફ વિલેજીસ એન્ડ મેપિંગ વિથ ઈમ્પ્રોવાઈઝ્ડ ટૅકનૉલોજી ઇન વિલેજ એરિયાઝ)ની શરૂઆત પ્રધાનમંત્રીએ 2020ની 24મી એપ્રિલે કેન્દ્ર પુરસ્કૃત યોજના તરીકે સામાજિક-આર્થિક રીતે સશક્તિકરણ અને આત્મનિર્ભર ગ્રામીણ ભારત તરીકે ઉત્તેજન આપવા માટે કરી હતી. મેપિંગ અને સર્વેઈંગના આધુનિક ટૅકનિકલ સાધનોનો ઉપયોગ કરીને ગ્રામીણ ભારતની કાયાપલટ કરવાની સંભાવના આ યોજના ધરાવે છે. ગ્રામીણો લૉન મેળવવા અને અન્ય નાણાકીય લાભો મેળવવા માટે મિલકતનો નાણાકીય અસ્કયામત તરીકે ઉપયોગ કરે એનો માર્ગ આ યોજના મોકળો કરે છે. 2021-2025 દરમ્યાન આ યોજના સમગ્ર દેશના 6.62 લાખ ગામોને આવરી લેશે. 2020-2021 દરમ્યાન...
તબીબી સ્ટાફનું મોનીટરીંગ સાથે દવા અને જમવા સહિતની વ્યવસ્થા (વિરલ રાણા દ્વારા) ભરૂચ, ભરૂચ જીલ્લામાં કોરોનાના દર્દીઓની સંખ્યા વધી રહી...
