Western Times News

Gujarati News

પિપાવાવ, એપીએમ ટર્મિનલ્સ પિપાવાવે પોર્ટ પિપાવાવથી જેબેલ અલી સુધી નવી વીકલી સર્વિસ PIC 2 સીક્યોર કરી છે, જે જેબલ અલી...

ભારતના પ્રસિદ્ધ પોલસ્ટર પ્રદીપ ગુપ્તાનું નવું પુસ્તક ‘હાઉ ઇન્ડિયા વોટ્સઃ એન્ડ વ્હોટ ઇટ મીન્સ’ પ્રસ્તુત પુસ્તકના નિબંધો ભારતીય મતદારોની સફર...

નવી દિલ્હી: દેશમાં કોવિડ સંક્રમણના ઝડપથી વધી રહેલા કેસો વચ્ચે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ પોતાની જામનગર રિફાઇનરીમાં પ્રતિ દિવસે ૭૦૦ ટનથી...

જ્યુબિલન્ટ ફાર્મોવાની પેટાકંપની, જ્યુબિલન્ટ ફાર્માએ પ્રાણીઓ અને તંદુરસ્ત માનવ સ્વયંસેવકોમાં સુરક્ષા અને ફાર્માકો કાઇનેટિક/એબ્સોર્પ્શન અભ્યાસોના સફળતાપૂર્વકની પૂર્ણતા સાથે રેમડેસિવીરના નોવેલ...

નવી દિલ્હી, આંતરરાષ્ટ્રીય સ્તરની અગ્રણી સ્માર્ટ ડિવાઇઝ બ્રાન્ડ ઓપ્પોએ આજે ભારતમાં સંપૂર્ણપણે નવા ઓપ્પો A54 પ્રસ્તુત કરવાની જાહેરાત કરી છે,...

प्रधानमंत्री नरेन्द्र मोदी ने वीडियो कॉन्फ्रेंसिंग के जरिए देश भर के वैक्सीन निर्माताओं से बातचीत की। प्रधानमंत्री ने इन टीका...

કોરોના મામલે જુના-નવા હોદ્દેદારોમાં કોઈ ફરક નથી : કોંગ્રેસ (દેવેન્દ્ર શાહ દ્વારા ) અમદાવાદ, અમદાવાદ શહેરમાં વધી રહેલા કોરોના સંક્રમણને...

વડોદરા,  ·         યુદ્ધના ધોરણે અને ઝુંબેશના રૂપમાં સંકલિત કામગીરી કરી આ સુવિધા કાર્યાન્વિત કરી ·         તાલુકા સ્તરે પ્રથમવાર સામુદાયિક આરોગ્ય કેન્દ્રમાં ઓકસીજન...

સિવિલ હોસ્પિટલનો ‘પોઝિટિવ’ દર્દીઓને ‘નેગેટિવ’ બનાવવા માટે ‘પોઝિટિવ’ પગલુ ‘‘વૈષ્ણવ જન તો તેને રે કહીએ જે પીડ પરાઇ જાણે રે...

કોરોના સામેના જંગમાં યુવા યોદ્ધાઓ આપશે યોગદાન- કોવિડના પ્રોટોકોલમાં ‘શું કરવું’ અને ‘શું ના કરવું’ વિષેની તાલીમ પણ મેળવી ‘એક્તા...

કોવિડ પીડિતને સાજા કરવામાં મદદરૂપ થવા ૫૦૦ એમ.એલ બ્લડ પ્લાઝમા ડોનેટ કરી તરત જ પોલીસ ફરજમાં લાગી ગયા નિયમિત વ્યાયામ...

વડોદરામાં અટલાદરા સ્વામિનારાયણ મંદિરનું યજ્ઞ પુરૂષ સભાસ્થળ બન્યું કોરોના દર્દીઓનું સારવાર સેવા સુશ્રુશા કેન્દ્ર-અહી હાલમાં ૨૦૦ દર્દીઓ લઈ રહ્યા છે...

કોરોનાની બીજી લહેર વચ્ચે સિવિલમાં દરરોજ ૫૫ ટન ઓક્સિજનનો વપરાશ છેલ્લા ૧૫ દિવસમાં અંદાજે ૭૬૪ ટન ઓક્સિજનનો વપરાશ થયો લીક્વીડ...

૧૦૦ દિવસની લાંબી સારવાર લઈને કોરોનામુક્ત થયેલાં કોરોના વોરિયર ડો.સંકેત મહેતાએ પ્લાઝમા દાન કરી તબીબી ધર્મ સાથે સમાજ પ્રત્યેની નૈતિક...

કોરોના મુક્ત થયેલા ૬૦ વર્ષીય તારાબહેન પટેલે કહ્યું કે, ‘સગા પણ ન રાખી શકે તેવી સારસંભાળ મંજૂશ્રી સ્થિત કોવિડ હોસ્પિટલના...

સામાન્ય માણસ માટે સરકારી સુવિધા એ જ શ્રેષ્ઠ વિકલ્પ છે : દેવલભાઈ થાનકી, કોવીડગ્રસ્ત દર્દીના સ્વજન અમદાવાદ સોલા સિવિલ હોસ્પિટલ...

ઓલપાડમાં આવેલા સ્મશાનમાં સુરત તેમજ આજુબાજુના ગામોથી મૃતદેહ અંતિમ સંસ્કાર માટે આવતા હોય છે સુરત, સુરત નજીકના ઓલપાડમાં આવેલા સ્મશાનમાં...

સુરતના સરથાણાના સીસીટીવી વીડિયો વાયરલ થયો-માથાભારે ઈસમની છાપ ધરાવતા એક યુવક ઉપર ટોળું તીક્ષ્ણ હથિયારો વડે તૂટી પડ્યું, પોલીસે તપાસ...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.