Western Times News

Gujarati News

નવી દિલ્હી, દુનિયાની સૌથી મોટી વેક્સિન-નિર્માતા કંપની સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા (SSI) કેન્દ્ર સરકારની સાથે કોરોના વેક્સિન-કોવિશીલ્ડના સપ્લાઈ-કોન્ટ્રેક્ટ પર સાઇન...

નવી દિલ્હી, ૨૦૨૦નું નોબેલ પારિતોષિક મેળવનારા મહિલા વિજ્ઞાની જેનિફર ડૌડનાએ વધુ એક મહત્વપૂર્ણ સંશોધન કર્યું છે. સેલ જર્નલમાં પ્રસિદ્ધ થયેલા અહેવાલમાં દાવો...

નવી દિલ્હી, ગાઢ ધુમ્મસના કારણે યમુના એક્સપ્રેસમાં 15થી 20 વાહનોની અથડામણ થઈ હતી. એ આૃથડામણોમાં કુલ ત્રણનાં મોત થયા હતા. લગભગ ડઝનેક...

નવી દિલ્હી, ભારત સરકારે વિમાનવાહક યુદ્ધજહાજ આઈએનએસ વિરાટને નિવૃત્ત કરી દીધા પછી તેને મ્યુઝિયમમાં ફેરવવા અંગે સંપૂર્ણપણે બેદરકારી દાખવી છે....

નવી દિલ્હી, બ્રિટનમાં આજથી કોરોના વેક્સિન આપવાની શરુઆત થઈ છે અને 90 વર્ષના મારગ્રેટ કિનન દુનિયાના પહેલા મહિલા બન્યા છે...

નવી દિલ્હી, પીએમ મોદીએ આજે ઈન્ડિયન મોબાઈલ કોંગ્રેસને સંબોધન કરીને મોટુ એલાન કર્યુ હતુ.તેમણે ભારતમાં ડિજિટલ ટેકનોલોજીના વિસ્તરણ પર જોર...

 શટર બંધ રહેતા ગ્રાહકો મૂંઝવણમાં મુકાયા,મીડિયા પહોંચતા બેંકનું કામકાજ શરુ  કૃષી કાયદાનો વિરોધ કરી રહેલા ખેડૂતોએ મંગળવારે બંધનું એલાન આપતા...

નવી દિલ્હી, અર્થતંત્રમાં સુસ્તી વચ્ચે પણ પેટ્રોલના ભાવમાં આગ લાગેલી છે.સંખ્યાબંધ શહેરોમાં પેટ્રોલનો એક લિટરનો ભાવ 90 રુપિયા સુધી પહોંચી ચુક્યો...

ન્યૂઝીલેન્ડ, ગયા વર્ષે ન્યૂઝીલેન્ડની બે મસ્જિદોમાં ઘૂસીને અંધાધૂધ ગોળીબાર કરીને 51 લોકોને મોતને ઘાટ  ઉતારનાર હુમલાખોર બ્રેન્ટન ટેરન્ટને લઈને એક ખુલાસો...

દહેજ બાયપાસ રોડ ઉપર ટાયરો સળગાવી કર્યો ચક્કાજામ : કોંગી પ્રમુખ સહિત આગેવાનોની પોલીસ દ્વારા અટકાયત. ભરૂચના પશ્ચિમ વિસ્તારના કેટલાય...

ખેડા જિલ્લાના ગળતેશ્વર તાલુકાના વડુંમથક સેવાલીયા ખાતે ૮ ડિસેમ્બરના ભારત બંધને નહિવત પ્રતિસાદ મળ્યો હતો.કેન્દ્રના કૃષિ કાયદા વિરુદ્ધ કિસાન દિલ્હી...

કિસાન આંદોલનના ભાગરૂપે અપાયેલ ભારત બંધના પગલે ખેડબ્રહ્માનું બજાર બંધ રહ્યું હતું. કેન્દ્ર સરકાર દ્વારા નવા બનાવાયેલ કૃષિ વિધેયકનો વિરોધ...

મુંબઈ: બોલિવૂડ એક્ટર રાહુલ રોયના સ્વાસ્થ્યમાં થોડો સુધારો જાેવા મળી રહ્યો છે. હોસ્પિટલમાંથી કેટલીક તસવીરો બહાર આવી છે જેમાં તેઓ...

દાહોદ અને સીંગવડ તાલુકામાં લગ્નસ્થળોની ઓચિંતી મુલાકાત લઇ નિયમોના પાલન બાબતે તપાસ કરવામાં આવી દાહોદ, અત્યારે લગ્નસિઝન ચાલી રહી છે...

૫૦૦ થી વધુ થેરાપ્યુટિક પ્લાઝમા ફેરેસીસ દ્વારા દર્દીઓને જીવતદાન બક્ષ્યું- કોરોના કાળમા અમારી બ્લડ બેન્ક દ્વારા 58 હજારથી વધારે દર્દીઓને...

કચેરીમાં આવતા અરજદારોને પોતાના જીવનું જોખમ. : લટકતા વીજ ઉપકરણોનું તંત્ર વહેલી તકે સમારકામ કરાવે તે જરૂરી નહિ તો દુર્ઘટના...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.