Western Times News

Gujarati News

સુરત: સુરતમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર ફેક એકાઉન્ટ બનાવી પોતાના ફોલોવર વધારવા માટે એક વર્ષ પહેલાં ફેસબુક પરથી ફોટા...

સુશાંતસિહ કેસમાં એનસીબીએ ટ્રગ્સના કેસમાં સુશાંતસિહની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તીની ધરપકડ કરી હતી તેની આજે મુંબઈ હાઈકોર્ટમાં જામીન અરજી ઉપર સુનવણી...

જીનિવા: કોરોના વાયરસ વેક્સીન અંગે વિશ્વ આરોગ્ય સંગઠનના પ્રમુખ ટેડ્રોસ અધનોમ ઘેબિયસે મોટું એલાન કર્યું છે. જિનિવામાં તેમણે કહ્યું કે,...

સુરત: સુરત શહેર પોલીસે પુણા વિસ્તારમાં એક બ્રિજ નીચેથી મળેલી લાશ મામલે મૃતક યુવકની પ્રેમિકાની ધરપકડ કરી છે. પ્રેમિકાનું કહેવું...

વાડજથી રીવરફ્રન્ટ ૬.૫૦ કીલોમીટરની લાઈન પૈકી એક કીલોમીટરનું કામ પૂર્ણ (દેવેન્દ્ર શાહ દ્વારા)અમદાવાદ, એક જમાનામાં અમદાવાદની શાન ગણાતા આશ્રમરોડ પર...

અમદાવાદ, સ્વચ્છ ભારત દિવસની ઉજવણી નિમિત્તે કેન્દ્ર સરકારના જળશક્તિ મંત્રાલયના પેયજળ સ્વચ્છતા વિભાગ દ્વારા 'સ્વચ્છ સુંદર સામુદાયિક શૌચાલય અભિયાન' અને...

અમદાવાદ, ચુંટણી પંચે ગુજરાતમાં આઠ વિધાનસભાની યોજાેલ ચૂંટણીના અનુસંધાનમાં રાજ્યના સહકારી વિભાગ દ્વારા જેની ચુંટણી યોજાવાની હોય તેવી તમામ સહકારી...

અમદાવાદ, કોરોનાને લીધે વેપાર-ધંધા ઠપ થઈ ગયા છે. બજારમાં ઘરાકી નથી તેવામાં શહેર ટ્રાફીક પોલીસ અને કોર્પોરેશન દ્વારા ટાર્ગેટ સાથે...

અમદાવાદ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું અમદાવાદના રિવરફ્રન્ટથી કેવડિયા કોલોની જવા દરિયાઇ વિમાન ઉડવાનું સપનું સરદાર પટેલની જન્મજયંતી પર સાકાર થશે. પીએમ...

સપ્ટેમ્બર મહિનામાં ૨૧૧ કોરોનાગ્રસ્ત દર્દીઓએ સિવિલ હોસ્પિટલમાં ડાયાલિસીસ કરાવ્યુંઃ ડૉ.જે.પી.મોદી અમદાવાદ, કોરોનાગ્રસ્ત દર્દીઓ ખાસ કરીને કોમોર્બિડીટી (અન્ય કોઇ પ્રકારની બિમારી)...

નવી દિલ્હી: ઉત્તર પ્રદેશ સ્થિત હાથરસમાં કથિત રીતે ગેંગરેપ પીડિતાના રાત્રે અંતિમ સંસ્કાર કરવા પર રાજ્ય સરકારે સુપ્રીમ કોર્ટમાં એફિડેવિટ...

અલવર: અલવરના થાનાગાજી વિસ્તારમાં લગભગ સવા વર્ષ પહેલા બહુચર્ચિત ગેંગરેપ કેસમાં એસસી-એસટી કોર્ટએ પોતાનો ચુકાદો સંભળાવી દીધો છે. કોર્ટમાં તમામ...

સ્ટોકહોમ: વર્ષ ૨૦૨૦ માટે ફિઝિક્સ (ભૌતિકશાસ્ત્ર)નો નોબલ પુરસ્કાર રોજર પેનરોઝને રેઈનહાર્ડ ગેંઝેલ અને આન્દ્રે ગેઝ સાથે મળીને સંયુક્ત રીતે આપવાની...

ગાંધીનગર: રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે ડિજિટલ સેવા સેતુ કાર્યક્રમની જાહેરાત કરી હતી. આ કાર્યક્રમ આઠમી ઓક્ટોબરના રોજ શરૂ કરવામાં...

(દેવેન્દ્ર શાહ દ્વારા)અમદાવાદ, વિશ્વના નાગરીકો કોરોનાથી જેટલા ત્રસ્ત થયા હશે તેનાથી અનેકગણા વધુ ત્રસ્ત નારોલના પિતા-પુત્ર થઈ રહ્યા છે. થોડા...

આણંદ: આણંદ-તારાપુર હાઈવે પર સોજીત્રા પાસે આવેલી મુખ્ય કેનાલમાં આજે બપોરે ૧૭ જેટલાં ખેતમજૂરો સાથે જઈ રહેલો ટેમ્પો અચાનક નહેરમાં...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.