વણાકબોરી થર્મલ નર્મદા કેનાલ પાસે આવેલા પૂર્વાભિમુખ વિર ભાખ્યા હનુમાનજી મંદિર ખાતે રામજન્મ ભૂમિ મંદિર શિલાન્યાસની ઉજવણી કરવામાં આવી. જેમાં...
૩ દિવસમાં તપાસ અહેવાલ રાજ્ય સરકારને આપવા આદેશ : ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી અને શહેરી વિકાસ વિભાગના અધિક...
આજરોજ બાલાશિનોર ખાતે આવેલ મોહમ્મદી કોલોની મુલતાન પુરા આંગણવાડીમાં મમતા દિવસની ઉજવણી અને સ્તનપાન સપ્તાહ દિવસની ઉજવણી કરવામાં આવી હતી....
હોસ્પીટલ કોમર્શીયલ બિલ્ડીંગ માં હોવાના કારણે અન્ય લોકોને કોરોના સંક્રમણનો ભય: હોસ્પીટલની કોરોનાની મંજૂરી રદ્દ કરવા કલેકટર સમક્ષ બિલ્ડીંગના લોકોની માંગણી...
દેશમાં અયોધ્યા નું રામ મંદિર નું ભૂમિ પૂંજન આપણા લોકલાડીલા માનનીય પ્રધાનમંત્રી શ્રી. નરેન્દ્ર મોદી જી ના હસ્તે કરવા માં...
વિધાનસભા અધ્યક્ષ શ્રી રાજેન્દ્ર ત્રિવેદીના હસ્તે : વૃક્ષારોપણ અને કોરોના પ્રતિકારવર્ધક રથનું લોકાર્પણ કોરોના પ્રતિકારવર્ધક રથ ઘરે-ઘરે ઔષધીય છોડનું નિ:શુલ્ક વિતરણ...
મુંબઇ, મુંબઈમાં બુધવારે વરસાદ વરસ્યા બાદ ગુરૂવારે પણ વરસાદ વરસાવવાનું ચાલુ રહ્યુ હતું. જેના કારણે વૃક્ષો પડી ગયા હતા, સેંકડો...
અયોધ્યા, શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ દ્વારા સૂચિત રામ મંદિરનું નિર્માણ શરૂ થયું તે પહેલાં જ, અત્યાર સુધીમાં, 41...
(પ્રતિનિધિ)અમદાવાદ: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પાેરેશનના અણધડ આયોજનનો ભોગ નિર્દોષ નાગરીકો બની રહ્યા છે. મનપા દ્વારા ટ્રાફિક અને પાર્કીંગ સમસ્યાને નિયંત્રણમાં લેવા...
‘બિલ ચૂકવી જવા વારેવારે ફોન કરતી હૉસ્પિટલે આગની ઘટના બાદ એક ફોન પણ ન કર્યો: મૃતકના પરિવારજનોનો વિલાપ
અમદાવાદ : શહેરના નવરંગપુરા વિસ્તારમાં આવેલી શ્રેય હૉસ્પિટલમાં રાત્રે ભીષણ આગ લાગી હતી. આ એક કોવિડ હૉસ્પિટલ હતી. અહીં કોરોના...
નવી દિલ્હી, પાટનગર નવી દિલ્હીના પશ્ચિમ વિહાર વેસ્ટના પીરાગઢીમાં થોડાં વર્ષો પહેલાં નિર્ભયા કાંડ જેવો એક ઘૃણાસ્પદ બનાવ બન્યો હતો. ...
(પ્રતિનિધિ) અમદાવાદ: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી આડે ગણત્રીના મહીના બાકી રહયા છે તેવા સંજાેગોમાં પ્રજાનો વિશ્વાસ ફરીથી જીતવા માટે શાસકપક્ષ...
વૉશિંગ્ટન, રોબોકાર બનાવવાના ઉબરના પ્રયાસોમાં સહભાગી થવા પહેલાં ગુપ્ત માહિતી ચોરનારા ગૂગલના ભૂતપૂર્વ એંજિનિયરને 18 માસની જેલ અને સાડા આઠ...
બાંદા: ઉત્તર પ્રદેશના બાંદામાં બુધવારે ખોટી શાન માટે પ્રેમી-પ્રેમિકાને યુવતીના પરિજનોએ રૂમમાં બંધ કરી જીવતા સળગાવી દેવાનો ચોંકાવનારો કિસ્સો સામે...
નવી દિલ્હી, રિઝર્વ બેંકની નાણાંકીય નીતિ સમીક્ષા બેઠકના પરિણામ આવી ચુક્યા છે. ત્રણ દિવસ સુધી ચાલેલી આ બેઠકમાં રેપો રેટને...
અમદાવાદ, શહેરમાં એક ગોઝારી ઘટના બની છે. શહેરનાં નવરંગપુરા વિસ્તારમાં આવેલી શ્રેય હાૅસ્પિટલ કે જે કોવિડના દર્દીઓની સારવાર માટે એલોટ...
વુહાન, ચીનના વુહાન શહેરમાં જેટલા પણ દર્દીઓ કોરોના વાયરસને માત આપીને સાજા થયા છે તેમાંથી મોટાભાગના લોકોના ફેફસાંની સ્થિતિ ખૂબ...
નવી દિલ્હી, અમદાવાદની શ્રેય હોસ્પિટલમાં મોડી રાત્રે લાગેલી આગમાં કોરોનાના ૮ દર્દીઓનાં મોત નિપજ્યાં છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અમદાવાદના નવરંગપુરા...
અમદાવાદના પોશ વિસ્તાર ગણાતાં નવરંગપુરમાં આવેલી શ્રેય હાૅસ્પિટલમાં કોઇ જ ફાયર સેફ્ટી ન હતી. આ દુર્ઘટનામાં ૫ પુરૂષ અને ૩...
અમેરિકી પ્રમુખ ટ્રમ્પના ર્નિણયોને નવેમ્બરમાં યોજાનારી પ્રમુખપદની ચૂંટણી સાથે જોડીને જોવામાં આવી રહ્યા છે વોશિંગ્ટન, અમેરિકામાં નોકરીનું સપનું જોઇ રહેલા...
નવી દિલ્હી, દેશમાં કોરોના વાયરસનો કહેર યથાવત છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા મુજબ, ભારતમાં ૨૪ કલાકમાં કોરોના વાયરસના ૫૨,૫૦૯ નવા...
કોરોનાના ભયે વયોવૃદ્ધ નેતાઓને કાર્યક્રમથી દૂર રખાયા અયોધ્યા, ભાજપના ભૂતપૂર્વ સાંસદ વિનય કટિયારે આજે સવારે અહીં એવો અણિયાળો સવાલ કર્યો...
નવી દિલ્હી, સેંકડો વર્ષો ઈંતજાર બાદ આજે અયોધ્યામાં રામમંદિર નિર્માણની વિધિવત્ શરૂઆત થઈ જેનો સમગ્ર દેશ અને દુનિયા સાક્ષી બની. અયોધ્યામાં...
મહેસાણા, મહેસાણાથી સહકારી ક્ષેત્રને ભૂંકપનાં ઝટકા આપતી મોટી ઘટના સામે આવી રહી છે. જી હા, મહેસાણાની દૂધ સાગર ડેરીના ઘી...
નવીદિલ્હી, આઈપીએલની ૧૩મી સિઝન ૧૯ સપ્ટેમ્બરથી ૧૦ નવેમ્બર વચ્ચે યૂએઈમાં રમાશે. આ માટે ફ્રેન્ચાઇઝીઓએ તૈયારી કરી લીધી છે. ખેલાડીઓને કોરોનાના...