Western Times News

Gujarati News

ઘરમાંથી કાઢી મુકતા આખરે વૃધ્ધાએ પોલીસની મદદ માંગી અમદાવાદ: નવરંગપુરામા આવેલી એક સરકારી વસાહતમાં રહેતી વૃધ્ધાએ બીમારીની દવા માંગતા તેની...

પાટણ:જિલ્લા સેવા સદન ખાતે જિલ્લા કલેક્ટરશ્રી આનંદ પટેલના અધ્યક્ષસ્થાને તા.૨૪ ઓગષ્ટના રોજ યોજાનાર ગુજકેટ-૨૦૨૦ પરીક્ષાના આયોજન સંદર્ભે બેઠક યોજાઈ હતી....

સુરત: સુરતના અમરોલીમાં ગુરૂવારે રાતે યુવાન રત્નકલાકારે ગળે ફાંસો ખાઇ જીવન ટુંકાવ્યુ હતુ. તેણે કોરોના રિપોઝિટ આવ્યો હોવાનું કહ્યા પછી...

રાજકોટ: રાજકોટવાસીઓના શ્રદ્ધા અને આસ્થાનું પ્રતિક એટલે કે સ્વયંભૂ રામનાથ મહાદેવ. રાજકોટનું આ રામનાથ મંદિર અંદાજીત ૪૦૦થી ૫૦૦ વર્ષ જૂનું...

નવીદિલ્હી, પૂર્વ નાણાં સચિવ રાજીવ કુમારને નવા ચુંટણી કમિશ્નર નિયુકત કરવામાં આવ્યા છે તે અશોક લવાસની જગ્યા લેશે કાયદા મંત્રાલયે...

ગાંધીનગર: મુખ્યમંત્રીએ રાજ્યના નગરો-મહાનગરોમાં અડધા ઇંચ સુધીના ગૃહ વપરાશના ખાનગી સ્વતંત્ર રહેણાંકના ભુતિયા-ગેરકાયદે જોડાણો તા.૩૧ ડિસેમ્બર-ર૦ર૦ સુધીમાં માત્ર રૂ. પ૦૦ની...

મુંબઇ, દુનિયાના ટોપ ૧૦ અમીરોની યાદીમાં રિલાયંસ ઇડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી હવે ચોથા સ્થાનથી નીચે ઉતરી સાતમા સ્થાન પર આવી...

નવીદિલ્હી, સેનાના અનુસંધાન અને રેફકલ(આર એન્ડ આર) હોસ્પિટલ અનુસાર પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીની શ્વાસ સાથે જાેડાયેલ ગંભીર ઇફેકશન માટે સારવાર...

ઢાકા, બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીનાએ જણાવ્યું હતું કે બીએનપી નેતા ખાલિદા જિયા અને તેમના મોટા પુત્ર તારીક રહમાન ઢાકામાં ૨૦૦૪ના...

નવીદિલ્હી, સરકાર મહામારીથી ઝઝુમી રહેલ ભારતીય અર્થવ્યવસ્થાને બહાર લાવવા માટે આયાત ઘટાડવા અને નિર્યાત વધારવા પર ભાર આપી રહી છે...

નવીદિલ્હી, કોરોના વાયરસની ટીકા બનાવવાની દોડમાં આગળ ચાલી રહેલી કંપનીઓ ડિસેમ્બરના અંત સુધી ૭૦થી ૭૫ કરોડ ખુરાક તૈયાર કરી શકે...

નવીદિલ્હી, દેશમાં આજે ગણેશ ચતુર્થીનો પર્વ મનાવવામાં આવ્યો હતો પરંતુ આ વખતે કોરોના મહામારીના કારણે કોઇ પણ તહેવાર પહેલા જેવા...

મેરઠ (યુપી), શુક્રવારે કાશીગાંવ નજીક ઉત્તર પ્રદેશ સ્પેશિયલ ટાસ્ક ફોર્સ (UP STF) અને સ્થાનિક પોલીસની સંયુક્ત ટીમે કરેલા દરોડામાં રૂ...

ભોપાલ, છેલ્લા કેટલાંક દિવસોથી ભારતના કેટલાંક રાજ્યોમાં ભારે વરસાદને કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. મહારાષ્ટ્રના મુંબઈમાં...

૪ કલાકમાં ૧૦ ઇંચ વરસાદ ખાબક્યો,મોડાસા સહીત અરવલ્લીમાં સાર્વત્રિક વરસાદ,ખેતરોમાં પાણી ભરાયા પ્રતિનિધિ દ્વારા ભિલોડા અરવલ્લી જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે.જિલ્લાના...

(વિરલ રાણા દ્વારા) ભરૂચ,કોરોનાએ જગન્નાથપુરી રથયાત્રા,જન્માષ્ટમી,રમઝાન ઈદ સહીતના તહેવારોને ફિક્કા પાડ્યા છે.હવે કોરોનાનું ગ્રહણ ગણેશ મહોત્સવને પણ લાગ્યું છે.સામુહિક ઉજવણીના...

કોલકાતા, બંધન બેંક ભારતની નવરચિત બેંકો પૈકીની એક છે, જે સમાજના બેંકની સુવિધાથી વંચિત અને બેંકિંગની ઓછી સુવિધા ધરાવતા વર્ગોની...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.