Western Times News

Gujarati News

(દેવેન્દ્ર શાહ દ્વારા) અમદાવાદ, કોરોના અને લોકડાઉનના કારણે તમામ વ્યાપાર-ધંધામાં મંદી આવી છે પરંતુ ગેરકાયદેસર બાંધકામના ધંધામાં ભારે તેજી ચાલી...

અમદાવાદ: મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગણેશ ચુતુર્થીનો તહેવાર ગુજરાતમાં વસતા કોંકણ પ્રદેશના પરિવારો-લોકો પોતાના વતનમાં પરિવાર સાથે મનાવી શકે તેવા હેતુસર...

રાજકોટ: છેલ્લા કેટલાક દિવસોમાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં પડેલા ભારે વરસાદથી નદીઓમાં આવેલા પૂરના પાણીમાં ૧૪ જેટલા લોકો તણાઈ ગયા હોવાની...

મુંબઈ, ભારતમાં હવે આધુનિક ટેક્નીકથી કોરોનાનું ટેસ્ટિંગ થશે. મુંબઈ બૃહદમહાનગર પાલિકા એક હજાર લોકો પર પાયલટ પ્રોજેક્ટ દ્વારા એપ આધારિત...

નવી દિલ્હી, દેશના અગ્રણી ઉદ્યોગપતિ અને હિન્દાલ્કો ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન કુમાર મંગલમ બિરલાએ કહ્યું છે કે કોરોના મહામારી અને તેને પગલે...

હૈદરાબાદ, દ્રિશ્યમ અને મદારી જેવી ફિલ્મના નિર્દેશક નિશિકાન્ત કામતનું લાંબી માંદગી બાદ હૈદરાબાદની હોસ્પિટલમાં અવસાન થયું છે. તેઓ ૫૦ વર્ષના...

ઋષિકેશમાં સોન્ગ નદીનું રૌદ્રરૂપ જોઈને લોકો ડરી ગયા, નદીએ બંધ તોડી દીધા જેનાથી ઘણા ગામ પૂરની ચપેટમાં દહેરાદુન, ઉત્તરાખંડમાં સતત...

(પ્રતિનિધિ ) અમદાવાદ: રાજ્ય સરકારની પ્રવર્તમાન નીતિના કારણે રાજ્યમાં ધો.૯ થી ૧રના ૬૦૦ જેટલા વર્ગો બંધ થવાની શક્યતાઓ છે. તેની...

(પ્રતિનિધિ ) અમદાવાદ, કોરોનાની મહામારી વચ્ચે કેટલાંક ડોકટરો દ્વારા કોરોનાના દર્દી પાસેથી નક્કી કરેલા ચાર્જ કરતા વધુ રકમ પડાવાતી હોવાની...

ભાજપના હોદ્દેદારો પ્રજા અને પ્રજાલક્ષી કામોથી ભાગી રહ્યા છેઃ ઈમરાન ખેડાવાલા (દેવેન્દ્ર શાહ દ્વારા) અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી આડે...

(પ્રતિનિધિ) અમદાવાદ: કોરોનાને કારણે લગભગ બે મહિના લોકડાઉનને લીધે સર્વત્ર કામકાજ ઠપ થઈ ગયુ હતું ટ્રાન્સપોર્ટેશનના અભાવને કારણે અનેક ચીજવસ્તુઓ...

જેઈઈ મેઈન ૨૦૨૦ની પ્રવેશ પરીક્ષા ૧ સપ્ટેમ્બરથી અને નીટ ૨૦૨૦ની પરીક્ષા ૧૩ સપ્ટે.થી યોજાશે: સુપ્રીમે પરીક્ષા રદ કરવાની અરજી ફગાવી...

(પ્રતિનિધિ ) અમદાવાદ:  વાલીઓ પોતાના પુત્ર કે પુત્રીને પેટે પાટા બાંધીને મહેનત કરીને ઉચ્ચ શિક્ષણ અર્થે મોકલે છે પરંતું સેલ્ફ...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.