Western Times News

Gujarati News

પ્રદુષણ નિયંત્રણની કામગીરી ગુણવત્તા યુક્ત થશે- પર્યાવરણ દિવસની (બીટ એર પોલ્યુશન) થીમના ભાગરુપે કામગીરી હાથ ધરાઇ આણંદ-મંગળવાર – ભારત સરકારના માર્ગ...

વિરમગામ તાલુકા સહિત રાજ્યભરમાં સાર્વત્રિક રસીકરણ કાર્યક્રમ અંતર્ગત રોટવાયરસ રસી અપાશે (વંદના નીલકંઠ વાસુકિયા) વિરમગામ,   દર 10 મિનિટે ભારતમાં...

(પ્રતિનિધિ દ્વારા) જમ્મુ, વિશ્વના મોટાભાગના દેશો જ્યારે આતંકવાદનો ખાત્મો બોલાવવા સજ્જ થઈ રહ્યા છે ત્યારે પાકિસ્તાન તેની નાપાક હરકતમાંથી બહાર...

ગોધરા, ગોધરા તાલુકાના ગોલ્લાવ ગામના પટેલિયા રણછોડભાઈ માનસિંગભાઈ લાંબા સમયથી પોતાના ખેતરની અસમતળ જમીનને સમતળ કરવા માટે પાવડો કે લેન્ડ...

ક્ષમતા કરતા વધુ વિદ્યાર્થીઓ બેસાડનાર સ્કુલ વાનના ચાલકો સામે કાર્યવાહી (પ્રતિનિધિ) અમદાવાદ:શહેરના નિકોલ વિસ્તારમાં આરટીઓ દ્વારા છેલ્લા બે દિવસથી સ્કુલ...

સૈજપુરની સોસાયટીમાં બનેલી ઘટના (પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: શહેરના જુદા જુદા વિસ્તારોમાં છેલ્લા કેટલાંક વખતથી ઘરફોડ ચોરી કરતી ગેંગે ત્રાસ વર્તાવ્યો...

(પ્રતિનિધિ) અમદાવાદ : પંચામૃત સ્કૂલની ઘટના બાદ એકશનમાં આવેલા આરટીઓ વિભાગ દ્વારા શહેરભરમાં સઘન ઝુંબેશ શરૂ કરવામાં આવી છે કેટલીક...

વી.એસ.ના દર્દી એલ.જી-શારદાબેન તરફ વળ્યા : એલ.જી. શારદાબેનમાં બેડની અછતઃ સ્ટ્રેચર પર સુવડાવી સારવાર અપાય છે (પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: અમદાવાદ...

  ભાવનગર, મહુવા, પાલનપુર, ડીસા, ધાનેરા તથા વાપી-વલસાડ જીલ્લાઓમાં પવન સાથે વરસાદ (પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ:  ધરતીપુત્રો જેના છેલ્લા કેટલાંક સમયથી...

કાળિયા ઠાકરના દર્શન કરી ધન્ય બન્યા (બકોરદાસ પટેલ, મોડાસા)   ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજીમાં આજે જેઠ માસની પૂનમે શામળાજી યાત્રાધામમાં ભાવિકો ઉમટી ...

17મી લોકસભા પૂર્વે પ્રધાનમંત્રીનાં મીડિયા નિવેદનનો મૂળપાઠ  નવી દિલ્હી,  નમસ્કાર સાથીઓ! ચૂંટણી પછી નવી લોકસભાની રચના બાદ આજે પ્રથમ સત્રનો...

ભારતની સૌથી મોટી કમ્પોસાઇઝ સ્ટાફિંગ કંપની ટીમલીઝ સર્વિસીસે તાજેતરમાં નાણાકીય વર્ષ 2019-20નાં પ્રથમ અર્ધવાર્ષિક ગાળા માટે તેમનાં અર્ધવાર્ષિક ‘એમ્પ્લોયમેન્ટ આઉટલૂક...

બનાવ બાદથી દક્ષિણ કાશ્મીરમાં હાઈ એલર્ટ - બ્લાસ્ટમાં ત્રણ જવાનોને થયેલી ઈજા - હુમલા બાદ વ્યાપક શોધખોળ શ્રીનગર,  જમ્મુ-કશ્મીરના પુલવામા...

લુણાવાડા , મહીસાગર જિલ્લાના ખેડૂત ભાઇ-બહેનોને કૃષિ તેમજ દુધ ઉત્પાદન વધારવા અને વૈજ્ઞાનિક ઢબે ખેતી-પશુપાલન દ્વારા ખેડૂતોની આવકમાં વૃધ્ધિ થાય...

(પ્રતિનિધિ) નેત્રામલી, ઇડર તાલુકાના મણિયોર ગામ માં ખેડૂત ના ખેતરમાં આવેલા અવાવરું કૂવામાં એકાએક ઓચિંતી નીલગાય પડતાં ઇડર રેન્જ ફોરેસ્ટ...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.