ગાંધીનગર: રાજ્યમાં આંદોલન શરૂ થવાના ભણકારા વાગી રહ્યાં છે. આજે ગાંધીનગરમાં શિક્ષિત બેરોજગાર યુવાનો એકત્ર થાય તેવી શક્યતાઓ છે. રાજ્યમાં...
અમદાવાદ: માનવતા કે માતૃપ્રેમ જાણે કે મરી પરવાર્યો હોય એવી ઘટના શહેરના અમરાઈવાડી માં સામે આવી છે. અમરાઈવાડી માં બાળકો...
અમદાવાદ: શહેરના પશ્ચિમ ભાગમાં કોરોનાની સ્થિતિ બેકાબુ બની રહી છે. શનિવારે નોંધાયેલા નવા ૧૬૫માંથી ૧૧૨ એટલે કે ૬૮ ટકા કેસ...
અમદાવાદ: ગુજરાતમાં કોરોના વાઈરસનો પ્રકોપ દિન-પ્રતિદિન સતત વધી રહ્યો છે. જા કે અમદાવાદમાં છેલ્લા થોડા દિવસોથી કોરોનાના કેસો ઘટી રહ્યાં...
અમદાવાદ: “આપણા કોરોના વોરિયર્સનો જુસ્સો જાળવી રાખવો જાઈએ. મહામારી હજી અહીં જ છે અને લાંબા સમય સુધી ચાલનારી લડાઈ છે.”...
જે પછી પૂર્વ ભારતીય ઓલરાઉન્ડર ઈરફાને સ્ક્રીનશોટ શેર કરતા લખ્યું કે આ કેટલાક લોકોની માનસિકતા છે નવી દિલ્હી, પોતાની ઘાતક...
ભરૂચ: ભરુચ જીલ્લાના ઝઘડીયા તાલુકાના સારસા ગામ પાસે ઉમધરા જવાના રોડ પર એક બોલેરો પીકઅપની ટક્કરે બાઈક સવાર મહિલાનું ઘટના...
માણાવદર:આ વર્ષે કોરોના વાયરસને લઇને સાદગી પૂર્ણ રીતે માણાવદરના સુપ્રસિધ્ધ ત્રંબકેશ્ર્વર મહાદેવ મંદિરે ગુરુપૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી હતી જેમાં સવારથી...
રોતા-રોતા બોલી, મને ક્યાંયની ના રાખી ન્યૂયોર્ક, હંમેશા પ્રેમમાં કેટલાક લોકો બધુ જ ભૂલી એવી ભૂલ કરી બેસે છે કે,...
(પ્રતિનિધિ) ખેડબ્રહ્મા, : ભારતીય સંસ્કૃતિમાં અષાઢી પુનમને ગુરુપૂર્ણિમા તરીકે ઉજવાય છે. ધાર્મિક અને આધ્યાત્મિક લોકો ગુરુને ભગવાન પછી બીજુ સ્થાન...
મુંબઈ: જૂન મહિનો કોરો ગયો હતો તેની કસર વરસાદે ૨૪ કલાકમાં જ પૂરી કરી નાખી હતી. મુશળધાર વરસાદે મુંબઈને ધમરોળી...
(પ્રતિનિધિ)બાયડ: કોરોના ને લઈ સૌ કોઈ પોત પોતાનું યોગદાન આપી રહ્યા છે ત્યારે ધનસુરા તાલુકાના દોલપુર ના દિવ્યાંગ સામાજિક કાર્યકર...
નવીદિલ્હી: ભાજપ તરફથી આજે સેવા જ સંગઠન નામથી વિશેષ કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો. આ દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભાજપ કાર્યકર્તાઓને...
કાનપુર: ઉત્તર પ્રદેશના કાનપુરમાં પોલીસ પર થયેલા હુમલા મામલે મોટો ખુલાસો થયો છે. મુખ્ય આરોપી અને હિસ્ટ્રીશીટર વિકાસ દુબેનો મિત્ર...
સાકરીયા: ભારતીય સંસ્કૃતિમાં ગુરુ પૂર્ણિમા પર્વ ગુરુ-શિષ્ય શ્રદ્ધા- સમર્પણ ભર્યા સંબંધોના સંકલ્પિત ભાવનાની પુનઃજાગૃતિ માટે ખૂબ જ અગત્યનો ઉત્સવ છે....
તા. ૫ જુલાઈ ને રવિવાર ગુરુપૂર્ણિમાના રોજ શ્રી સ્વામિનારાયણ - કુમકુમ - મણિનગર દ્વારા નાદરી ખાતે મહંત શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી...
(પ્રતિનિધિ)ભરૂચ: ગુરુ વિના જ્ઞાન અધૂરું છે. ગુરુ આપણને સાચો રસ્તો બતાવે છે તેથી આપણે ગુરુની દરેક આજ્ઞાનું પાલન કરવું જોઈએ.ભગવાન...
ભિલોડા: અરવલ્લી જીલ્લામાં લોકડાઉનમાં થંભી ગયેલ અકસ્માતની ઘટનાઓ અનલોક થતાની સાથે વણથંભી વણજાર લાગી હોય તેમ સતત અકસ્માતની નાની-મોટી ઘટનાઓ...
(પ્રતિનિધિ) ખેડબ્રહ્મા: યુવા ખેડબ્રહ્મા દ્વારા તારીખ ૪- ૭ -૨૦૨૦ ના રોજ ખેડબ્રહ્મા શહેરમાં ફરી ફરી મોબાઈલ વેચતા શો \મ તથા...
નવી દિલ્હી: રાજધાની દિલ્હીમાં વિશ્વનું સૌથી મોટું કોવિડ કેર સેન્ટર શરૂ થઈ ગયું છે. ૧૦ હજારની બેડવાળું આ કોવિડ સેન્ટર...
અમદાવાદ: રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી મુજબ સૌરાષ્ટ્રમાં મૂશળધાર વરસાદ વરસ્યો છે. વરસાદની તોફાની બેટીંગ રાજ્યના સૌરાષ્ટ્રમાં છે....
અમદાવાદ: દેશના ડાયમંડ સિટી કહેવાતા સુરત શહેરના હીરા બજારમાં કોરોના વિસ્ફોટ થતાં હીરાના કારખાના બંધ કરાવવામાં આવ્યા છે. જેને પગલે...
અમદાવાદ: શહેરમાં ફરીને ઉધરસ, શરદી અને તાવ સહિતના દર્દીઓની તપાસ કરતા ધન્વંતરી રથ હવે ડેન્ગ્યુ અને મેલેરિયા સહીતના રોગોની પણ...
અમદાવાદ: અમદાવાદઃ કોરોના કહેરને લઈને લગભગ બે મહિના સુધી તમામ ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ ફ્લાઇટ રદ કરવામાં આવી હતી. ત્યારબાદ ૨૫મી...
અમદાવાદ: શહેરના ઠક્કરબાપા નગરમાં માતા પુત્રના સંબંધને શર્મસાર કરતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. સગા પુત્રએ જ રાત્રે ઊંઘમાં તેની માતાને...