કુલગામ, દક્ષિણ કાશ્મીર સ્થિત કુલગામમાં ભાજપ નેતા અને સરપંચ સજ્જાદ અહમદ ખાંડેની આતંકવાદીઓએ ગોળી મારીને હત્યા કરી દીધી છે. આ...
મુંબઇ, કોરોના વાઇરસની મહામારી વૈશ્વિક ધોરણે વધુ ફેલાતા સલામત રોકાણ તરીકે લોકો અત્યારે સોના અને ચાંદી જેવી કીમતી ધાતુઓને વધુ...
કોલાબામાં વરસાદનો ૪૬ વર્ષનો રેકોર્ડ તૂટ્યો, ૨૪ કલાકમાં ૨૯૪ મિમી પાણી ભરાયું; રાજ્યમાં એનડીઆરએફની ૨૦ ટીમ તહેનાત મુંબઇ, મહારાષ્ટ્રની રાજધાની...
નવીદિલ્હી, કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ દેશમાં કોરોના વાયરસના ૨૪ કલાકમાં ૫૬,૨૮૨ નવા કેસ નોંધાયા છે....
નવીદિલ્હી, પૂર્વ કેન્દ્રીય મંત્રી અને ભારતીય જનતા પાર્ટીના નેતા મનોજ સિન્હા કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ-કાશ્મીરના નવા ઉપ રાજ્યપાલ હશે. રાષ્ટ્રપતિ રામનાથ...
નવીદિલ્હી, સુપ્રીમ કોર્ટમાં ભાગેડૂ વિજય માલ્યા ફાઇલમાંથી જરૂરી દસ્તાવેજ ગાયબ થયા છે. જેના કારણે સુપ્રીમ કોર્ટે વિજય માલ્યાની પુનર્વિચાર અરજી...
જબલપુર, સમગ્ર દેશ અને દુનિયામાં કોરોના ફેલાઇ રહ્યો છે. ત્યારે કોરોના વાયરસના સંક્રમણની ઝપેટમાં હવે સેનાના જવાન પણ આવવા લાગ્યા...
રાંચી, ઘાસચારા કૌભાંડમાં સજા ભોગવી રહેલા લાલુ પ્રસાદ યાદવની તબિયત ખરાબ હોવાને કારણે રાંચીના રાજેન્દ્ર ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ (રિમ્સ)...
નવીદિલ્હી, અયોઘ્યામાં પર્યટનને વધારવા માટે શુ જોઈએ ? સારા રસ્તાઓપ એયરપોર્ટ, મૂળભૂલ સુવિધાઓ અને સારી સુવિદ્યાઓવાળા હોટલ. આ માટે સરકારે...
નવીદિલ્હી, રિઝર્વ બેન્કના પૂર્વ ગવર્નર રઘુરામ રાજને ૬ ઓગસ્ટે જણાવ્યું હતું કે, સરકારે સોવરિન રેટિંગ એજન્સીઓના વિચારો પર જરૂર કરતા...
મુંબઈ, કોરોના વાયરસ સામે લડી રહેલું મુંબઈ હવે નવી આફતનો સામનો કરી રહ્યું છે. મહારાષ્ટ્રમાં મુંબઈ, ઠાણે અને પાલઘર જિલ્લાઓમાં...
મુંબઈ, સુશાંતસિંહ રાજપૂતને લગતા કેસની તપાસ કેન્દ્ર સરકારે સીબીઆઈને સોંપી છે. સુશાંત સિંહ રાજપૂતની મૃત્યુ સંબંધિત આત્મઘાતી કેસ તરીકે વર્ણવવામાં...
કોરોના કાળમાં બોલિવૂડ-સાઉથની જાણીતી અભિનેત્રી અન્ય કલાકારોની જેમ સોશિયલ મીડિયા પર એક્ટિવ છે મુંબઈ, બોલિવૂડ અને સાઉથની જાણીતી અભિનેત્રી રકુલ...
પૈસા જરૂરિયાતમંદોને કેમ દાનમાં નથી આપતા, ખાતરી છે કે તમારું પાકીટ પ્રેમ અને આશીર્વાદથી ભરાશેઃ ટ્રોલર મુંબઈ, અમિતાભ બચ્ચનનો તાજેતરનો...
મુંબઈ, રવિના ટંડનના ગુસ્સે થઈને કહ્યું હતું કે હું કોઈ પણ રોલ માટે ક્યારે હિરો સાથે સુતી નથી. જ્યારે ઉદ્યોગમાં...
સુરત: શહેરમાં કોરોના વાયરસના કહેર વચ્ચે ગુરૂવારે બપોર સુધી સુરત શહેરમાં ૮૫ અને જીલ્લામાં ૩૫ કેસ નોધાયા છે. આ સાથે...
મુંબઈ, ૪૪ વર્ષીય સમીર શર્માએ બુધવાર ૫ ઓગસ્ટે આત્મહત્યા કરી હતી. પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ સમીરે મલાડ સ્થિત...
મુંબઈ, ટીવી સીરીયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા લોકડાઉન બાદ ફરી શરૂ થવાનું છે. નવાં એપોસિડ્સ જાેઈ ફેન્સ ખુશ છે....
ગાંધીનગર: ગુજરાત રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં સાર્વત્રિક વરસાદ થયો છે. સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરમાંથી પ્રાપ્ત માહિતી મુજબ છેલ્લા ૨૪ કલાકમાં...
મુંબઈ, થોડા દિવસો પહેલા બોલિવૂડ અભિનેતા અને રાજકારણી શત્રુઘ્ન સિંહા કંગના રાનૌૈતના સમર્થનમાં દેખાયા હતા, જેમણે કહ્યું હતું કે ફિલ્મ...
અમદાવાદ: કોરોના મહામારીની કોઈ વેક્સીન તૈયાર ન હોવાના કારણે આનુ સંક્રમણ સતત ઝડપથી ફેલાઈ રહ્યુ છે. એવામાં સરકારે આદેશ આપ્યા...
(જીજ્ઞેશ રાવલ દ્રારા) હળવદ, આજે બપોર બાદ હળવદ શહેરમા વાદળો ઘેરાતા અંધારીયુ વાતાવરણ સર્જાયુ હતુ,જેના પગલે ભર બપોરે શમી સાંજ...
અયોધ્યામાં કરાયેલા રામ મંદિર નિર્મળના ભૂમિપૂજન ના પગલે અરવલ્લી જિલ્લામાં દિવાળી જેવો માહોલ જોવા મળ્યો હતો જિલ્લામાં ઠેર ઠેર ફટાકડા...
માજી કારોબારી ચેરમનેનને પણ કડવો અનુભવ થતા ધુંઆપુંઆ. (વિરલ રાણા દ્વારા) ભરૂચ: આમોદ નગરપાલિકાના શાસકો નગરજનોને પ્રાથમિક સુવિધાઓ આપવામાં નિષ્ફળ...
દાહોદ : દાહોદ જિલ્લામાં ૭૧ માં વનમહોત્સવની જિલ્લા કક્ષાની ઉજવણી પૌરાણિક શિવમંદિર, બાવકા ખાતે આગામી તા. ૯ ઓગષ્ટના રોજ મહાનુભાવોની...