Western Times News

Gujarati News

શહેરના વિજય ચાર રસ્તા પાસે વહેલી સવારે સ્વીફટ કારે રીક્ષાને ટક્કર મારતા બેને ઈજા (પ્રતિનિધિ) અમદાવાદ: અમદાવાદ શહેરમાં અનલોક-ર માં...

અમદાવાદ: શહેરના ડોમેસ્ટિક  એરપોર્ટ પર સિક્યુરીટી ચેક દરમીયાન જેટની ફ્લાઇટ માં બેસનાર યુવાનના સામાન ની સ્ક્રીનીંગ કરતા કારતુસ જેવી ચીજ...

અમરાઈવાડીમાં પણ આત્મહત્યાનો બનાવ (પ્રતિનિધિ) અમદાવાદ: અમદાવાદ શહેરમાં છેલ્લા ૧૦ દિવસથી આત્મહત્યાની ઘટનાઓમાં ચોંકાવનારો વધારો થઈ રહયો છે પોલીસતંત્ર પણ...

અમદાવાદ: કોરોનાને પગલે સર્જાયેલા પ્રવર્તમાન સંજોગોને લીધે આ વખતે ચાતુર્માસ દરમિયાન મહારાજ સાહેબના વ્યાખ્યાન યોજાવવા અંગે અવઢવ છે. પર્યુષણ વખતે...

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ, રાણીપમાં રહેતા એક યુવકને કેનેડાના વિઝા અપાવવાના બહાને તેના જ એક પરિચીત એેજન્ટે રૂપિયા ત્રણ લાખ પડાવીને...

અમદાવાદ: ૫૦૦ વર્ષના સંધર્ષ બાદ, સુપ્રીમ કોર્ટના આદેશને પગલે અયોધ્યામાં શ્રીરામજન્મભૂમિ ખાતે ભગવાન રામલાલાનું ભવ્ય મંદિર નિર્માણ થઇ રહ્યું છે....

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: રીટાયર શિક્ષક સાથે પાડોશી બિલ્ડરે મિત્રતા કર્યા બાદ તેમની પાસેથી રૂ.રપ લાખ રૂપિયા ઉધારે લીધા હતા. અને...

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: સરદારનગર વિસ્તારમાં રહેતી એક યુવતિને એસબીઆઈ બેંકના મેનેજરના નામે અજાણ્યા શખ્સે ફોન કર્યો હતો. જેને એટીએમ કાર્ડનો...

ન્યુ રાણીપમાં ડેકીમાં રોકડા રૂપિયા ભરેલા એક્ટિવાની ચોરી (પ્રતિનિધિ) અમદાવાદ: અમદાવાદ શહેરમાં ગુનાખોરીનો આંક હવે વધવા લાગ્યો છે અનલોક-ર માં...

મુંબઈ: આયુષ્માન ખુરાના હાલમાં ચંડીગઢમાં સાઇક્લિંગ કરી રહ્યો છે. લાકડાઉનને કારણે તે મુંબઈમાં ફસાયો હતો, પરંતુ તે હાલમાં તેની ફૅમિલી...

કોરોનાને કારણે ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, બિહાર ગયેલા પ૦થી ૬૦ ટકા યુવાનો પરત ફર્યા નથીઃ અનલોક-ર દરમ્યાન પાછા ફરવાની સંભાવના (પ્રતિનિધિ દ્વારા)...

મુંબઈ: કરીના કપૂર ખાન અને સૈફ અલી ખાનના દીકરા તૈમૂર અલી ખાનની પોપ્યુલારિટી કોઈ સ્ટારથી ઓછી નથી. અવારનવાર તે પેરેન્ટ્‌સ...

સમર્પણ ભાવના.... કોરોનાને મ્હાત આપી સિવિલના ડૉક્ટર ફરજ પર સજ્જ... જ્યારે હું અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં કોરોનાની સારવાર માટે દાખલ થયો...

~ દિલ બેચારા સાથે શરૂઆત કરતાં લોન્ચ કરવામાં આવનારી અમુક બહુપ્રતિક્ષિત બ્લોકબસ્ટર ફિલ્મોમાં લક્ષ્મી બોમ્બ, ભુજ, સડક 2 અને ધ બિગ...

અમદાવાદ:  સિવિલ હોસ્પિટલમાં  આવેલ કીડની ઈન્સ્ટિટ્યુડ  ઓફ કીડની ડીસીઝ સેન્ટરમાં ચાલતી કોવિડ-૧૯ હોસ્પિટલને રાજ્યના આરોગ્ય વિભાગે લીધેલ નિર્ણય બાદ ૫૧...

મુંબઈ: અમ્રિતા રાવ હાલમાં ઇકો-કાન્શિયસ ગણેશ ચતુર્થી સેલિબ્રેશનનો પ્રચાર કરી રહી છે. એટલે કે કોરોનાનો અંત ન આવે ત્યાં સુધી...

દર્દી.. દર્દીના સગાની સારવારથી લઈ અન્ય પ્રકારની ફરિયાદનો  નિવારણ લાવવામાં મદદરૂપ બને છે પી. આર. ઓ. અમદાવાદ, કોરોનાની મહામારી સામેની...

મુંબઈ: ટીવી સિરિયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના કલાકારો સોશિયલ મીડિયા પર એક્ટિવ જાવા મળી રહ્યા છે. ‘તારક મહેતા કા...

સુરત,  શહેરમાં એક તરફ કોરોના થમવાનું નામ નથી લઈ રહ્યું છે જ્યારે બીજી તરફ દર્દીઓની સારવાર કરતી હોસ્પિટલોમાં બેદરકારીની ઘટનાઓ...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.