Western Times News

Gujarati News

બાંદા: ઉત્તર પ્રદેશના બાંદામાં બુધવારે ખોટી શાન માટે પ્રેમી-પ્રેમિકાને યુવતીના પરિજનોએ રૂમમાં બંધ કરી જીવતા સળગાવી દેવાનો ચોંકાવનારો કિસ્સો સામે...

નવી દિલ્હી, રિઝર્વ બેંકની નાણાંકીય નીતિ સમીક્ષા બેઠકના પરિણામ આવી ચુક્યા છે. ત્રણ દિવસ સુધી ચાલેલી આ બેઠકમાં રેપો રેટને...

અમદાવાદ,  શહેરમાં એક ગોઝારી ઘટના બની છે. શહેરનાં નવરંગપુરા વિસ્તારમાં આવેલી શ્રેય હાૅસ્પિટલ કે જે કોવિડના દર્દીઓની સારવાર માટે એલોટ...

વુહાન, ચીનના વુહાન શહેરમાં જેટલા પણ દર્દીઓ કોરોના વાયરસને માત આપીને સાજા થયા છે તેમાંથી મોટાભાગના લોકોના ફેફસાંની સ્થિતિ ખૂબ...

નવી દિલ્હી, અમદાવાદની શ્રેય હોસ્પિટલમાં મોડી રાત્રે લાગેલી આગમાં કોરોનાના ૮ દર્દીઓનાં મોત નિપજ્યાં છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અમદાવાદના નવરંગપુરા...

અમેરિકી પ્રમુખ ટ્રમ્પના ર્નિણયોને નવેમ્બરમાં યોજાનારી પ્રમુખપદની ચૂંટણી સાથે જોડીને જોવામાં આવી રહ્યા છે વોશિંગ્ટન, અમેરિકામાં નોકરીનું સપનું જોઇ રહેલા...

કોરોનાના ભયે વયોવૃદ્ધ નેતાઓને કાર્યક્રમથી દૂર રખાયા અયોધ્યા, ભાજપના ભૂતપૂર્વ સાંસદ વિનય કટિયારે આજે સવારે અહીં એવો અણિયાળો સવાલ કર્યો...

નવી દિલ્હી, સેંકડો વર્ષો ઈંતજાર બાદ આજે અયોધ્યામાં રામમંદિર નિર્માણની વિધિવત્ શરૂઆત થઈ જેનો સમગ્ર દેશ અને દુનિયા સાક્ષી બની. અયોધ્યામાં...

નવીદિલ્હી,  આઈપીએલની ૧૩મી સિઝન ૧૯ સપ્ટેમ્બરથી ૧૦ નવેમ્બર વચ્ચે યૂએઈમાં રમાશે. આ માટે ફ્રેન્ચાઇઝીઓએ તૈયારી કરી લીધી છે. ખેલાડીઓને કોરોનાના...

સુરત, સુરત શહેરમાં નવા પોલીસ કમિશનરે ચાર્ચ સંભાળ્યો ત્યારે ગુનેગારોને ચીમકી આપતા કહ્યું હતું કે તેમના સામે કડકાઈથી કામ લેવાશે....

પૂર્વ ક્રિકેટરે કોરોના કારણે કમાવવા બહાર ન નિકળી શકતા પરિવારોને જીવનજરુરી ચીજવસ્તુઓની કીટ આપી મુંબઈ, દિગ્ગજ ભારતીય બેટ્‌સમેન અને 'ગોડ...

નવીદિલ્હી, અયોધ્યામાં રામ મંદિર નિર્માણ માટે ભૂમિ પૂજન કરવામાં આવ્યું છે. પ્રધાનમંત્રી મોદી અને સંઘ સુપ્રીમો મોહન ભાગવતની વિશેષ ઉપસ્થિતિમાં...

અયોધ્યા, અયોધ્યામાં આજે રામ મંદિર નિર્માણ માટે ભૂમિ પૂજન કાર્યક્રમ પહેલા યોગ ગુરુ બાબા રામદેવ આજે સવારે હનુમાનગઢી પહોંચ્યા હતાં....

અયોધ્યા, અયોધ્યામાં આજે રામ મંદિર માટે ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ સમારોહમાં બહુપ્રતિક્ષિત રામ મંદિર નિર્માણ માટે...

અયોધ્યા, રામ મંદિર ભૂમિ પૂજન માટે પીએમ મોદી અયોધ્યા પહોંચ્યા હતાં.અહીં પહોંચીને તેમણે હનુમાનગઢી અને બાદમાં રામલાના દર્શન કર્યા હતા....

અયોધ્યા, અયોધ્યામાં શ્રીરામ મંદિરના ભૂમિ પૂજનથી થોડા કલાકો પહેલા એઆઇએમઆઇએમના નેતા અસદુદ્દીન ઓવૈસીએ ઝેરી ઓક્યું છે. અસદુદ્દીન ઓવૈસીએ અયોધ્યામાં મંદિર...

મુંબઇ, કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્યમંત્રી શિવાજીરાવ પાટિલ નિલંગેકરનું પૂણેમાં અવસાન થયું છે. ૮૮ વર્ષિય શિવાજીરાવને કોરોના વાયરસનો...

નવીદિલ્હી, સુશાંત સિંહ રાજપૂત કેસ મામલે બિહાર સરકારે મંગળવારે કેન્દ્રને સીબીઆઈ તપાસ માટે ભલામણ મોકલી હતી. હવે કેન્દ્રએ બિહાર સરકારની...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.