Western Times News

Gujarati News

સ્વાંત્ર્ય પર્વે અમદાવાદમાં ખરા લડવૈયાનો જન્મ થયો- સિવિલ હોસ્પિટલની સારવાર પર વિશ્વાસ જ નહીં પરંતુ અતૂટ શ્રધ્ધા હતી: અફરોઝ આલમ...

અમદાવાદ: પોપ્યુલર બિલ્ડર પરિવારના વધુ એક પારિવારિક વિવાદમાં પુત્રવધુ ફિઝુની ફરિયાદ મામલે બિલ્ડર રમણ પટેલ અને તેમના પુત્ર મૌનાંગની પોલીસે...

નવી દિશામાં આગળ વધવા કુલપતિઓ સાથે શિક્ષણ મંત્રી ચુડાસમાએ ગાંધીનગર ખાતે ઓનલાઇન બેઠક યોજી હતી ગાંધીનગર, શિક્ષણ અને વ્યક્તિત્વ નિર્માણ...

ટોક્યો, જાપાનના વડાપ્રધાન શિન્ઝો આબેએ રાજીનામું આપી દીધું છે. ખરાબ તબિયતનું કારણ આગળ ધરીને આબેએ રાજીનામું આપવાની જાહેરાત કરી હતી....

નવી દિલ્હી, સુપ્રીમ કોર્ટે યુનિવર્સિટીઓને છેલ્લા વર્ષની પરીક્ષાઓ લેવા માટે લીલીઝંડી આપી દીધી છે. આ ર્નિણય યુનિવર્સિટી ગ્રાન્ટસ્‌ કમિશને લીધો...

શ્રીનગર, જમ્મુ કાશ્મીરના શોપિયાં જિલ્લામાં સેના અને આતંકવાદીઓ વચ્ચે થયેલી અઠડામણમાં ચાર આતંકીઓનું એન્કાઉન્ટર કરવામાં આવ્યું છે. જ્યારે એક આતંકવાદીએ...

મુંબઇ, સુશાંતસિંહ રાજપુત કેસમાં સીબીઆઇ મુખ્ય આરોપી રિયા ચક્રવતીથી પુછપરછ કરી રહી છે તો આ કેસમાં રાજનીતિ ચાલુ છે. સુશાંત...

પટણા, કોરોના સંકટની વચ્ચે બિહારમાં આવનાર કેટલાક મહીનામાં વિધાનસભાની ચુંટણી થનાર છે પરંતુ વિધાનસભા ચુંટણી પહેલા જ રાજદના રાનીતિક સલાહકાર...

મુંબઇ, સુશાંતસિંહ રાજપુત કેસમાં આજે ખુબ મહત્વપૂર્ણ દિવસો રહ્યો તપાસના આઠમા દિવસે સીબીઆઇ રિયા ચક્રવર્તીની પુછપરછ કરી છે સીબીઆઇની એક...

શિક્ષકના છાતીના એક્સ-રેમાં પાણી ભરાયું હોવાનું બહાર આવ્યું હતું તેમજ અન્નનળીમાં પણ કાણું પડી ગયું હતું સુરત, મહારાષ્ટ્રના ધુલિયાના શિક્ષકને...

પુણે સ્થિત સૌથી મોટી રસી ઉત્પાદક સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાની પ્રથમ રસી પહોંચાડવાની સ્થિતિમાં હશે ન્યૂયોર્ક, કોરોના મહામારીનો સામનો કરી...

બીજીંગ, ભારત ચીનના સૈનિકો વચ્ચે લદ્દાખના ગલવાન ઘાટીમાં થયેલા સૈન્ય સંધર્ષ પછી બંન્ને દેશો વચ્ચે તણાવ બનેલો છે. આ દરમિયાન...

કાઠમંડૂ, નેપાળને ભારત વિરૂધ્ધ ભડકાવતા રહેતા ચીનના રાજદુત હાઓ યાંકીને મોટો ઝટકો લાગ્યો છે ચીની રાજદુત હવે નેપાળના વડાપ્રધાન કે...

રાંચી, ઘાસચારા કૌભાંડથી જાેડાયેલ મામલામાં બિહારના પૂર્વ મુખ્યમંત્રી લાલુ પ્રસાદ યાદવની જામીન અરજી પર સુનાવણી ઝારખંડ હાઇકોર્ટે હાલ ટાળી દીધી...

નવીદિલ્હી, સુપ્રીમ કોર્ટે બિહાર કોવિડ ૧૯થી મુકત થવા સુધી રાજયમાં યોજાનાર વિધાનસભા ચુંટણીને સ્થગિત કરવાને લઇ દાખલ અરજી પર આજે...

વારાણસી, વારાણસીના ચૌકાઘાટ વિસ્તારમાં આવેલ કાલી મંદિરની નજીક બાઇક પર સવાર બદમાશોએ આજે આડેઘળ ગોળીબાર કરી જાહેરમાં બે લોકોની હત્યા...

અન્ય બજારો ચાલુ રહેતા હોય તો માણેકચોક સામે વાંધો કેમ?: ચર્ચાનો વિષય (દેવેન્દ્ર શાહ દ્વારા)અમદાવાદ: અમદાવાદ શહેરની આગવી ઓળખ સમાન...

(પ્રતિનિધિ) અમદાવાદ,કોરોનાનો કહેર યથાવત જાેવા મળી રહયો છે. સૌરાષ્ટ્ર યુનિવર્સીટીના લગભગ ૩૩ જેટલા લોકોને કોરોના થતા ખળભળાટ મચી જવા પામ્યો...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.