Western Times News

Gujarati News

પેટલાદ: પેટલાદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોની મહિલાઓને સરકાર દ્વારા સબસીડી વાળી લોન અપાવવાના બહાને અમદાવાદના ઈસમ દ્વારા છેતરપિંડી આચરવામાં આવી હતી....

પેટલાદ: પેટલાદ શહેર અને તાલુકામાં કર્મકાંડના કામ સાથે સંકળાયેલ ભૂદેવો દ્વારા આજરોજ મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતુ.  છેલ્લા અઢી મહિનાથી...

સાકરિયા: અરવલ્લી જિલ્લા રોજગાર કચેરી ખાતે નોંધાયેલ ઉમેદવારો પૈકી જેમની નામ-નોંધણી માર્ચ-૨૦૨૦ થી મે-૨૦૨૦ સુધીમાં રીન્યુઅલ કરાવવાની થતી હતી પરંતુ...

દાહોદ: હાલ નોવેલ કોરોના –કોવીડ -૧૯ ના સંક્રમણ ને અટકાવવા માટે દેશ અને દુનિયામાં પ્રયત્યનો થઇ રહ્યા છે..દાહોદ જીલ્લામાં ખાનગી...

પ્રાંતિજ: સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ખાતેના શ્રી અડાઠમ જય નાયી કેળવણી મંડળ દ્વારા સમાજના અભ્યાસ કરતા તમામે તમામ બાળકોને વિનામૂલ્યે ચોપડા...

ભિલોડા, મોડાસા શહેર સહીત અરવલ્લી જીલ્લામાં શુક્રવારની સાંજે વાતાવરણમાં અચાનક પલટો આવ્યા બાદ આકાશે કાળા ડિબાંગ વાદળો ઘેરાયા હતા ભારે...

માહિતી બ્યુરો, પાટણ, પાટણ જિલ્લાના અઘાર ખાતેની સ્મશાનભૂમિ પર પવિત્ર સેવન વૃક્ષનું વાવેતર કરી જિલ્લા પોલીસ અધિક્ષકશ્રીએ વિશ્વ પર્યાવરણ દિવસની...

આગામી દિવસોમાં પરિસ્થિતિ વધુ વિકટ બનવાની દહેશત સરકારી તંત્રની કામગીરી સામે સવાલો ઉઠાવતા નાગરીકો (પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ, અમદાવાદ શહેરમાં છેલ્લા...

અમદાવાદ, તા. ૭-૩-૧૯૨૯ ના રોજ થરપારકર (હાલ સિંધ, પાકિસ્તાન) માં સાધારણ પરિવાર માં જન્મેલ વૈકુંઠભાઈ કાલીદાસ ત્રિવેદી જેમણે ફક્ત ૧૩...

રાજ્યના લાખો યુવાનો-વિદ્યાર્થીઓ-બાળકો-વાલીઓ માટે મુખ્યમંત્રીશ્રીનો મહત્વપૂર્ણ નિર્ણય આવકના દાખલની મુદત પણ ૧ વર્ષ વધારી આપવાનો નિર્ણય -૧૭ લાખથી વધુ લાભાર્થીઓને...

રાજ્ય સરકારે મામલાની પુષ્ટી નહીં થઈ હોવાનું જણાવ્યું, પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરાઃ શિક્ષિકા હાલ ફરાર લખનઉ,  ઉત્તર પ્રદેશમાં...

સબસ્ક્રાઈબર્સની સંખ્યાના આધારે થતું ચેનલના ડેટાનું વેચાણઃ ઓનલાઈન છેતરપિડીનું વિશાળ નેટવર્ક ઝડપાયું નવી દિલ્હી,  તાજેતરમાં, વિશ્વના સૌથી મોટા વીડિયો સ્ટ્રીમિંગ...

નો એન્ટ્રીની અભિનેત્રીના અભિપ્રાયે ડિજિટલ યુગમાં જાળવણીની ટિપ્સ સરળતાથી ઓનલાઈન મળી રહે છે મુંબઈ,  અભિનેત્રી સમીરા રેડ્ડી પણ હવે માતા...

તેલંગાણા, ઓડિશા, આંધ્રપ્રદેશ, પશ્ચિમ બંગાળ, મહારાષ્ટ્ર, ગુજરાત, છત્તિસગઢ, કેરળ, અસમ, બિહાર, ઝારખંડ અને તમિલનાડુ જેવા રાજ્યોમાં નાગરિકોનાં સ્વાસ્થ્યને ગેરકાયદેસર મૉસ્કીટો...

વતન જતા રહેલા શ્રમિકો માટે સ્થાનિક માલિકોનાં હવાતિયાં ચેન્નાઈ,  શહેરો, ટાઉનશીપ અને કૃષિ ક્ષેત્રે કામ કરતાં પરપ્રાંતિય શ્રમિકો પોતાના વતન...

કેદીની પત્નીને ક્વોરન્ટાઈન કરવામાં આવી હોવાથી કોર્ટે બાળકોનું ધ્યાન રાખવા માટે જામીન મંજૂર કર્યાં હતાં અમદાવાદ,  આજની તારીખે કોવિડ ૧૯...

કોરોનાની કોઈ દવા નથી ત્યારે તુલસી જેવા આયુર્વેદિક ઉપચારોથી જ કોરોના સામે જંગ જીતી શકશેઃ સીએમ અમદાવાદ, મુખ્યમંત્રી વિજય રૂપાણીએ...

સરકારની ગાઈડલાઈન અનુસાર, માત્ર ૨૦ વ્યક્તિઓને જ અગાઉથી નક્કી કર્યા મુજબ પ્રવેશ આપવામાં આવશે વડતાલ,  કોરોના મહામારીને કારણે કેન્દ્ર સરકારે...

સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારમાં તાર-ફેનસિંગ કામગીરી સામે સ્થાનિક આદિવાસીઓ ઉગ્ર વિરોધ કરી રહ્યા હતા રાજપીપળા,  સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારમાં તાર-ફેનસિંગ...

પિરાણા અને રખિયાલ વિસ્તારમાં એક્યુઆઈનું પ્રમાણ ૧૨૫ અને ૮૯ રહ્યું જે સ્વાસ્થ્ય માટે હાનિકારક ગણાય અમદાવાદ,  બે મહિના કરતાં વધારે...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.