(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: હાલ સુધીમા સામાન્ય નાગરીકો સાથે ચોરી, લૂંટ અને ચીલઝડપ જેવી ઘટનાઓ બનતી હતી. જા કે શાહિબાગ વિસ્તારમાં...
(પ્રતિનિધિ દ્વારા)અમદાવાદ, : ગુજરાત યુનિવર્સિટીના કેમ્પસમાં આવેલી બોયઝ હોસ્ટેલમાં એક વિદેશી યુવાને આપઘાત કરતા ચકચાર મચી જવા પામી છે. પોલીસને...
જો તમે ઘરમાં વિજળી ઉત્પાદન માટે સોલાર સિસ્ટમ લગાવવાનું વિચારી રહ્યા હો તો આ સોલાર સિસ્ટમ વિષે સમજો. ઘરમાં વપરાતી...
સગર્ભા મહિલાઓને જંતુનાશક દવા યુક્ત મચ્છરદાનીનું વિતરણ કરાયું :કોરોનાના કપરા કાળમાં પણ આરોગ્ય તંત્ર દ્વારા સગર્ભા મહિલાઓની વિશેષ કાળજી લઇ...
વિકાસના કામો ઝડપી અને ગુણવત્તાયુક્ત રીતે થાય તે માટે જિલ્લાના વહીવટી તંત્રને અનુરોધ કરતા જિલ્લા પ્રભારી મંત્રીશ્રી જયદ્રથસિંહ પરમાર લુણાવાડા:...
અમદાવાદ: રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં ૫૧૧ નવા કેસ આવતા હવે રાજ્યમાં કુલ દર્દીઓની સંખ્યા પણ ૨૩૫૯૦ થઈ છે. છેલ્લા પાંચ...
ગાંધીનગર: આત્મનિર્ભર ભારતમાં ઇકોનોમી, ઇન્ફ્રાસ્ટ્રકચર, સીસ્ટમ, વાઇબ્રન્ટ ડેમોગ્રાફી અને ડિમાન્ડના આ પાંચસ્થંભના મહત્વપૂર્ણ એવા ઇન્ફ્રાસ્ટ્રકચર-આંતરમાળખાકીય સુવિધાઓનો રાજ્યના નગરો-મહાનગરોમાં વ્યાપ વિસ્તારી...
અમદાવાદ શહેરમાં પ્રથમ વરસાદમાં જ મ્યુનિ. કોર્પો. તંત્રની કામગીરીના લીરેલીરા ઉડવા લાગ્યા છે ઠેરઠેર પાણી ભરાવાની સાથે રસ્તાઓ પણ તૂટી...
આંકમાં અન્ય રોગથી કે અકસ્માતથી મૃત્યુ પામનારાઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો હોવાનો કોર્પોરેશનનો દાવો મુંબઇ, મહારાષ્ટ્રના મુંબઈમાં કોરોના વાયરસથી થયેલા...
કોરોના રોગચાળાના પ્રારંભે દવા મળી હોત તો બ્રિટનમાં ૫૦૦૦ લોકોને બચાવી શકાયાં હોતઃ સંશોધકોનો દાવો નવી દિલ્હી, સસ્તી અને વ્યાપક...
આગામી ૮૦ વર્ષોમાં પારો ૪.૭-૫.૫ ડિગ્રી વધશે-ચક્રવાતી વાવાઝોડાની સંખ્યા-તીવ્રતા વધતી જશેઃ રિપોર્ટ નવી દિલ્હી, ભારતનું સરેરાશ તાપમાન આ સદીના અંત...
પાકિસ્તાની ટીમ ૩૦મી જુલાઈએ ઇંગ્લેન્ડ જશે-બે મહિના સુધી ખેલાડીઓ પત્નિ-પરિવારથી દૂર રહેશે કરાચી, કોરોના વાયરસને કારણે ક્રિકેટ રમાતું નથી અને...
સરકારને કોરોનાના કેસની વધતી સંખ્યાની ચિંતા નથી પણ રાજ્યની તિજારી પરની અસરની ચિંતા છેઃ અમિત ચાવડા અમદાવાદ, ગુજરાતના નાયબ મુખ્યમંત્રી...
કોરોનાની મહામારી વચ્ચે થયેલા પેપર ચેકિંગ સામે પણ સવાલઃ આવા તો કેટલા છબરડાં થયા હોવાની આશંકા અમદાવાદ, તાજેતરમાં જ ધોરણ...
ટાઈલ્સ ફિટિંગનો માસ્ટર યુવાન વધુ પૈસા કમાવવા માટે આફ્રિકા ગયો હતોઃ કોરોનામાં સપડાતા તેનું મૃત્યુ થયું કચ્છ, અણધારી આફત સમાન...
અમદાવાદ જિલ્લામાં ૭૮.૦૭ લાખથી વધુ લોકોને રોગ પ્રતિકાર શક્તિ વધારતા ઉકાળા ૪૭.૩૦ લાખહોમીયોપેથિક દવા- ૨.૨૩ લાખ શંસમની વટી ગોળીઓ અપાઈ....
વિદેશમાં અભ્યાસ અને રોજગાર માટે યુવાનોને વર્ચ્યુઅલ એટલે કે, ઓનલાઈન માર્ગદર્શન પૂરું પાડવા માટે ઓવરસીઝ એમ્પ્લોયમેન્ટ અને કેરિયર ઇન્ફર્મેશન સેન્ટર,...
નાના વર્ગના લોકોએ સમાજના અતિ નાના વર્ગના લોકો માટે રાશન જતું કર્યુ કોઠ ગામના યુવાન સુરેશભાઇ ભરવાડનું પ્રેરણાદાયી કાર્ય આજના...
સરકારના નાણાં વિભાગના તા.૦૬/૧૨/૨૦૧૯ના રોજના ઠરાવથી વેરા સમાધાન યોજના જાહેર કરવામાં આવેલ છે. આ ઠરાવથી વસુલાતના બાકી કિસ્સાઓમાં અગાઉ ભરાયેલ...
જિલ્લાની ૧૪૫૦ આંગણવાડી બાળકોનો ઘરે-ધરે પુરક આહાર અપાય છે. સમગ્ર રાજયમાં કોરોના વાયરસના સંક્રમણને લઇ લોકડાઉન જાહેર કરવામાં આવ્યું હતું....
અરવલ્લી જિલ્લાના ધનસુરા તાલુકાના છેવાડાના કમાલીયા ગામમાં ગંદકીનું સામ્રાજ્ય સ્થપાયેલુ નજરે નિહાળી શકાય છે પરંતુ ગંદકી પંચાયતને દેખાતી નથી ગ્રામજનો...
(વિરલ રાણા દ્વારા) ભરૂચ: વેસ્ટર્ન રેલ્વેના રાજપારડી સ્થિત કાર્યાલયની એક અખબારી યાદીમાં જણાવાયા મુજબ હાલમાં રેલ્વે દ્વારા રેલ્વે ટ્રેકનું મેન્ટેનન્સ...
પ્રતિનિધિ દ્વારા ભિલોડા: મોડાસાના મહાદેવ ગ્રામ બાકરોલ ખાતેથી પસાર થતી મેશ્વો નદી પરના તૂટી ગયેલા ડિપનું સમારકામ હાથ ધરવામાં આવ્યું છે....
(વિરલ રાણા દ્વારા) ભરૂચ: જંબુસર શહેરમાં વધી રહેલા કોરોના કેસોની સંખ્યાને લઈ સમાજમાં તથા ગ્રામજનોમાં રોગપ્રતિકારક શક્તિ વધે અને કોરોના...
લોકડાઉન 3.0 સુધી નોંધાયેલ કેસ કરતા વધુ કેસ અનલોક-1માં કન્ફર્મ થયા (દેવેન્દ્ર શાહ દ્વારા ) અમદાવાદ, શહેરમાં અનલોક 1 દરમ્યાન...