Western Times News

Gujarati News

નવી દિલ્હી, આઈપીએલ-૨૦૨૦માં ચેન્નઈ સુપરકિંગ્સનું પ્રદર્શન ખાસ રહ્યું નથી. ચેન્નઈની ટીમ પ્લેઓફની રેસમાંથી બહાર થઈ ગઈ છે. ચેન્નઈનો કેપ્ટન એમએસ...

 નવી દિલ્હી, પબ્લિક અફેર્સ સેન્ટર દ્વારા જાહેર કરવામાં આવેલ પબ્લિક અફેર ઈન્ડેક્સ મુજબ મોટા રાજ્યોની શ્રેણીમાં કેરળ સુશાસનના મામલે દેશનું...

અમદાવાદ, રિક્ષામાં મુસાફરી કરતા મુસાફરો માટે ચેતવણીરૂપ કિસ્સો શહેરના નરોડા વિસ્તારમાં જોવા મળ્યો છે. રાજસ્થાનથી ભાઇની દીકરીના લગ્ન માટે ખર્ચ...

કેવડિયા કોલોની, પીએમ મોદીએ આજથી અમદાવાદ-કેવડિયા કોલોની વચ્ચે દેશની સૌ પહેલી સી-પ્લેન સેવાનો પ્રારંભ કરાવી દીધો છે. આમ તો, ગુજરાતમાં...

પેરિસ, ફ્રાંસ સરકારે કોરોના વાયરસના મામલામાં ફરીથી થઇ રહેલ તેજી આવ્યા બાદ દેશમાં ચાર અઠવાડીયાનું લોકડાઉન લગાવવામાં આવ્યું છે. લોકડાઉનના...

નવીદિલ્હી, રશિયામાં કોરોના વેકસીનનું ટ્રાયલ અસ્થાયી રીતે રોકી દેવામાં આવ્યું છે વેકસીનનીવધારે માંગ અને ડોઝની અછતના કારણે નવા વોલેન્ટિયર્સના વેકસીનેશનના...

વોશિંગ્ટન, દુનિયામાં શુક્રવારે કોરોના સંક્રમિતોનો આંકડો ૪.૫૪ કરોડને પાર કરી ગયો છે જયારે મૃતકોની સંખ્યા ૧૧.૮૮ લાખથી વધુ થઇ ગઇ...

કરાંચી, પાકિસ્તાનમાં ૧૩ વર્ષીય ખ્રિસ્તી છોકરીના અપહરણ અને બળજબરીપૂર્વક ધર્મ પરિવર્તનને લઇને લોકોનો ગુસ્સો ભડકયો છે કરાંચીમાં લોકોએ પ્રદર્શન કર્યું...

નવીદિલ્હી, ચીન અને પાકિસ્તાન સાથે ખરાબ ચાલી રહેલ સંબંધો વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આ બંન્ને દેશોના પ્રમુખ નેતાઓની મુલાકાત થઇ...

કેવડિયામાં રાષ્ટ્રીય એકતા દિવસે વડાપ્રધાને વિરોધીઓ ઉપર પસ્તાળ પાડી કેવડિયા, પાકિસ્તાનની સંસદમાં ઈમરાન ખાનના મંત્રીએ પુલવામામાં હુમલો કર્યો હોવાની વાત...

મુંબઇ, બિહાર ચૂંટણીમાં મતદારોને રીઝવવા માટે તમામ રાજકીય પક્ષો પૂરજોશમાં પ્રચાર કરી રહયા છે. પહેલા તબક્કાનુ મતદાન પુરુ થઈ ગયુ...

નવી દિલ્હી, ફ્રાન્સમાં થયેલી નિર્દોષોની હત્યા મામલે પોતાનો અભિપ્રાય જણાવતાં પ્રખ્યાત શાયર મુનવ્વર રાણાએ વિવાસ્પદ નિવેદન આપ્યું છે. તેમણે ફ્રાન્સ...

ગુજરાતમાં કેવડિયા ખાતે રાષ્ટ્રીય એકતા દિવસની પરેડમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ Ahmedabad, આપણે સૌએ હાલમાં લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઈની દૂરંદેશી સભર વાણીનો...

નવી દિલ્હી, જમ્મુ-કાશ્મીરના કુલગામ જિલ્લામાં ગુરુવારે આતંકવાદીઓ દ્વારા ભારતીય જનતા પાર્ટીના ત્રણ કાર્યકર્તાઓની હત્યા કરવામાં આવી હતી, જેની જવાબદારી લશ્કર-એ-તૈયબાના...

રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદ, ઉપરાષ્ટ્રપતિ શ્રી એમ વેંકૈયા નાયડુ, કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિત શાહ અને દિલ્હીના ઉપરાજ્યપાલ શ્રી અનિલ બૈજલે...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.