Western Times News

Gujarati News

અમદાવાદ: વંશ વધારવા સસરાએ પુત્રવધુ સાથે કર્યું દુષ્કર્મ. પિયર ગયેલી યુવતી સાથે ફોન પર પ્રેમલીલા કરતા સસરાનો ભાંડો ફૂટ્યો. મહિલા...

ગાંધીનગર: રાજ્યમાં ૬૧,૯૦૪ કોરોનાના ટેસ્ટ કરાતા ૧૪૦૮ પોઝિટિવ કેસ નોંધાયા છે. આ સાથે રાજ્યમાં કોરોના સંક્રમિતનો કુલ આંકડો ૧,૨૮,૯૪૯ થયો...

દાહોદ: દાહોદ અર્બન હેલ્થ સેન્ટરમાં ચોંકાવનારી ઘટના સામે આવી છે. મધ્યપ્રદેશની ઝાબુઆ જિલ્લાના નાઢ ગામની ૧૪ વર્ષીય કિશોરીને છેલ્લા એક...

નવીદિલ્હી, કેન્દ્રીય રેલ રાજયમંત્રી સુરેશ અંગડીનું ૬૫ વર્ષની વયે દિલ્હીની એમ્સ હોસ્પિટલમાં નિધન થયું છે. અંગડી કોરોના વાયરસથી સંક્રમિત હતાં...

વોશિંગ્ટન, અમેરિકામાં રાષ્ટ્રપતિ ચુંટણીમાં ભારતીય અમેરિકી ૧૨ કારણોથી ડોનાલ્ડ ટ્રંપના સમર્થનમાં આગળ આવ્યા છે જેમાંથી એક કારણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની...

નવીદિલ્હી, કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમરે કહ્યું છે કે સંસદ દ્વારા તાજેતરમાં પસાર કરવામાં આવેલ નવું કૃષિ વિધેયકથી વ્યાપારી અને...

નવી દિલ્હી, સરકારે સ્થાનિક વિમાન મુસાફરો માટે ચેકઈન સામાનની મર્યાદામાં રદ કરી દીધી છે. નાગરિક ઉડ્ડયન મંત્રાલયે લોક ડાઉન પછી...

વૉશિંગ્ટન, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે નવેમ્બર મહિનામાં યોજાનારી ચૂંટણીમાં હારી જવાની સ્થિતિમાં શાંતિપૂર્ણ રીતે સત્તાનું હસ્તાંતરણ કરવાનો ઇનકાર કરી દીધો...

શ્રીનગર, જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ફારૂક અબ્દુલ્લાએ કહ્યું હતું કે, કાશ્મીરીઓ પોતાને ભારતીય ગણતા નથી અને તેમને ચીન સાથે રહેવામાં કોઈ...

નવીદિલ્હી, શું ભારત અને ચીન વચ્ચે તાકિદે યુધ્ધ થવાનું છે ભારતના સુરક્ષા પ્રતિષ્ઠાનના ઉચ્ચ પદ અને બેસેલા અધિકારીઓનું મૂલ્યાંકન સ્પષ્ટ...

મુંબઈ, ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ ક્રિકેટર ડીન જોન્સનું ગુરુવારે મુંબઈમાં નિધન થયું હતું. તેમને હાર્ટ એટેક આવ્યો હતો. ડીન જોન્સ આઇપીએલની મેચની...

નવી દિલ્હી, બોલિવૂડ અભિનેતા સુશાંત સિંઘ રાજપૂતના મોતના કેસમાં ફોરેન્સિક રિપોર્ટ આવી ગયો છે. જેમાં કહેવાયું છે કે સુશાંતની હત્યાનો...

નવી દિલ્હી, દિલ્હીની એક કોર્ટે જેએનયુના પૂર્વ વિદ્યાર્થી નેતા ઓમર ખાલિદની ધરપકડ કરી હતી, જેની ફેબ્રુઆરીમાં ઉત્તર-પૂર્વ દિલ્હીમાં થયેલી કોમી...

પ્રયાગરાજ, સંગમ નગરી પ્રયાગરાજમાં કોવિડ પ્રોટોકોલમાં બેદરકારી દાખનાવર પ્રાઇવેટ હોસ્પિટલો પર પ્રશાસન હવે સખ્ત થયું છે આવી હોસ્પિટલોને હવે સીલ...

નવીદિલ્હી, દેશભરમાં રાજનેતાઓની વિરૂધ્ધ ૪૪૪૨ અપરાધિક મામલામાં સુનાવણી ચાલી રહી છે તેમાંથી ૨૫૫૬ મામલા વર્તમાન સાંસદ અને ધારાસભ્ય વિરૂધ્ધ લંબિત...

પ્રાંતિજ:  સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે નગરપાલિકા સંચાલિત સ્વામી વિવેકાનંદ શોપીંગ સેન્ટર ખાતે આવેલ દુકાન માં કરેલ દબાણ નો ને લઈને...

અમદાવાદ જિલ્લાના દસક્રોઈ તાલુકાના કુહા ગામે ૨૭ જેટલી નાની બાળાઓનો ‘કન્યા શક્તિ પૂજન’ કાર્યક્રમ યોજાયો હતો. જેનો હેતુ દીકરીઓના જન્મને...

કોલકતા, પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ રાજયમાં આયુષ્યમાન ભારત અને પીએમ કિસાન સન્માન વિધિ યોજનાઓ શરતી રીતે લાગુ કરવા પર...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.