Western Times News

Gujarati News

ગાંધીનગર, રાજ્યના ઊદ્યોગ, વેપારી એકમો, કોન્ટ્રાકટર્સ કારખાના ધારકોને તેમના કર્મચારીઓના પગાર ચૂકવવા સહિતની બાબતો માટે જિલ્લા કક્ષાએથી ૧૦૩પ૮ કોલ્સ ૧૮૦૦૦થી...

માછીમારી વ્યવસાય સાથે જોડાયેલી પ્રોસેસિંગ-પેકેજિંગ-કોલ્ડ ચેઇનમેઇન્ટેનન્સ-ટ્રાન્સપોર્ટેશનને પરવાનગી અપાશે મુખ્યમંત્રીશ્રીની રાજ્યની ગંગા સ્વરૂપા માતા-બહેનો પ્રત્યે પ્રવર્તમાન સ્થિતીમાં આર્થિક આધાર આપવાની સંવેદના...

અમદાવાદ, કોરોનાની મહામારીના પગલે ગુજરાત સહિત સમગ્ર દેશમાં લોકડાઉનનો કડક અમલ કરાઇ રહ્યો છે. અમદાવાદ શહેરમાં મોટી સખ્યામા પોઝિટિવ કેસ...

વિશ્વભરમાં પથરાયેલા ગુજરાતી પરિવારોને મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીનું સોશિયલ મિડીયા માધ્યમથી સંબોધન સૌ સાથે મળીને કોરોના સામે વિજય મેળવીશું જ...

કોરોના વાયરસ કોવિડ-19ના કારણે સર્જાયેલી અતિ ગંભીર સ્થિતીમાં  ગુજરાતના નાગરિકો-જનતા જનાર્દનની પડખે સંપૂર્ણ સંવેદના સાથે ઊભી રહેતી કેન્દ્ર-રાજ્ય સરકાર ...

સાકરીયા, ભારત દેશ અને ગુજરાત રાજ્ય માં ચાલી રહેલી નોવેલ કોરોના વાયરસ સામેની લડતમાં મુખ્યમંત્રી રાહત ફંડ માં અરવલ્લી જીનર્સ...

દેવગઢ બારિયા તાલુકાના પીપલોદ ગામે પીવાના પાણીના કૂવામાં અજાણ્યા શખ્સો દ્વારા દવાની બોટલ સહિત દારૂની બોટલ નાખી પાણી દૂષિત કરતા...

લોકડાઉનને લઇ દેવગઢબારીયા કોર્ટના જજ સહિત કોર્ટ સ્ટાફ અને વકીલ મંડળ દ્વારા કીટ વિતરણ-લોકડાઉનને લઇ તાલુકાના અલગ-અલગ ગામોમાં કીટનું વિતરણ...

માણાવદરના ગાંધી ચૉકમાં આવેલ પ્રાચીન સ્વામિનારાયણ મંદિરની મુલાકાતે પોરબંદરના સાંસદ સભ્યશ્રી રમેશભાઈ ધડુક આવ્યા હતા. મંદિરમાં દર્શન કરી ધન્યતા અનુભવી...

સંતાનને કારણે માતા પિતાને રોવાનો વારો આવ્યો હોય તેવો એક કિસ્સો અરવલ્લીના ભિલોડા તાલુકાના ભાણમેર ગામે બન્યો હતો ભાણમેર ગામે...

રાજપીપળા,  “કોરોના” સંક્રમણને અટકાવવા માટે રાત-દિવસ પ્રયાસરત સરકાર અને તેના જુદા જુદા વિભાગો સાથે સેવાભાવી વ્યક્તિઓ અને સંસ્થાઓ ખભેખભા મિલાવીને...

દિવસે દિવસે કોરોના વાયરસે પૂરા વેગથી વિશ્ર્વને પોતાની ચપેટમાં લઇ રહયો છે. સરકારે અવરજવર બંધ કરાવી લોકોને બંદીવાન બનાવતા આજીવીકાનો...

મુખ્ય માર્ગ સિવાય અંતરીયાળ માર્ગોને સીલ કરી દેવામાં આવ્યા  (પ્રતિનિધિ સંજેલી, ફારુક પટેલ) દાહોદ જિલ્લામાં સંજેલી તાલુકો પંચમહાલ મહિસાગરનો સરહદી...

કોરોનાની મહામારીની વચ્ચે શહેરમાં વધતા જતા કેસોને લીધે લોકડાઉનનો અમલ કડક રીતે કરવામાં આવી રહ્યો છે. અમદાવાદ શહેરના મણિનગરમાં કેસો...

(જીત ત્રિવેદી, ભીલોડા)  ગુજરાતમાં કોરોનાના ૪૩૨ થી વધુ લોકો સંક્રમિત બન્યા છે ૧૯ લોકો કોરોના સામે જંગ હારી જતા મોતને...

प्रधानमंत्री राहत कोष समेत कई राज्यों के मुख्यमंत्री राहत कोषों में  आर्थिक सहायता का योगदान निरंकारी सद्गुरु माता सुदीक्षा जी...

લોકડાઉન દરમિયાન સંશોધકોના સંશોધનો લોકડાઉન ન થાય અને આ કટોકટીની સ્થિતિમાં જરૂરિયાતમંદોને મદદ મળી રહે એ મુખ્ય ઉદ્દેશ્ય વેદાંત પબ્લિકેશનસ...

૫૧૧૧ રૂપિયા મુખ્યમંત્રીશ્રી રાહતફંડમાં આપ્યા મોરબી,  સૌ કોઇ સામાન્ય નાગરિક પણ કોરોના સામે વડાપ્રધાન રાહત ફંડ તેમજ મુખ્યમંત્રી રાહત ફંડમાં...

મોરબી,  નોવેલ કોરોના વાયરસ (કોવીડ-૧૯) WHO દ્વારા વૈશ્વિક મહામારી જાહેર કરવામાં આવેલ છે. જે બાબતે ભારત સરકાર તથા ગુજરાત સરકાર...

મોરબી તા.૧૧-એપ્રિલ,  કોરોના મહામારી સામે જંગ લડવા સરકારને આર્થિક સહાયનો ધોધ વરસી રહ્યો છે મોરબી જીલ્લામાંથી નાગરિકો આર્થિક મદદ કરીને...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.