Western Times News

Gujarati News

નવી દિલ્હી: કોરોના વાયરસની મહામારી ચાલી રહી છે. ત્યારે આવતીકાલે ૧૫મી ઓગસ્ટના દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી લાલ કિલ્લા પર ધ્વજ...

શ્રીલંકા એકવારમુસાફરો માટે તેની સરહદો ફરી ખોલ્યા પછી, ટુરીઝમ એ પ્રાઈમરી ઇકોનોમિક ડ્રાઈવર્સ માંથી એક બનવાની અપેક્ષા છે અને નેશનલ કેરિયર, શ્રીલંકન એરલાઇન્સ, દેશની આર્થિક...

અમદાવાદ: વર્ષ ૨૦૦૪માં કડી પોલીસ સ્ટેશન ખાતે સુધાબહેન નામના ફરિયાદીએ ફરિયાદ નોંધાવી હતી કે તેમના સસરા ચીમનભાઈ ચોમાસા અગાઉ અમેરિકાથી...

અમદાવાદ: અમદાવાદના નવરંગપુરામાં આવેલા શ્રેય હોસ્પિટલ માં અગ્નિકાંડમાં ૮ દર્દીઓના મોત થયા હતાં. આ હોસ્પિટલના સંચાલક ભરત મંહતના પોલીસે કાગળ...

અમદાવાદ: રાજ્યમાં ૨૪ કલાકમાં ૫૦૮૧૭ ટેસ્ટ કરવામાં આવતા કોરોનાના ૧૦૯૨ પોઝિટિવ કેસ નોંધાયા છે. આ સાથે કોરોનાના કુલ સંક્રમિતોનો આંકડો...

નવી દિલ્હી, કેન્દ્રીય શ્રમ મંત્રાલય દેશભરના બેરોજગારોને મોટી રાહત આપવા પર વિચારણા કરી રહ્યું છે. તેના નવા પ્રસ્તાવ મુજબ, ઈએસઆઈસી...

શ્રીનગર, સુરક્ષાદળોની સંયુકત ટીમે દક્ષિણ કાશ્મીરમાં પુલવામા જીલ્લાના બદરૂ બારસોમાં બે આતંકી અડ્ડાઓનો પર્દાફાશ કર્યો છે. લશ્કરના આ આતંકી સ્થળો...

જયપુર, રાજસ્થાનના બારન જીલ્લામાં ૧૯ વર્ષીય યુવકે પાંચ વર્ષની એક બાળકી સાથે દુષ્કર્મ કર્યું છે આથી બાળકીને નાજુક અવસ્થામાં હોસ્પિટલ...

મોસ્કો, રશિયાએ વિશ્વભરમાં પહેરી કોરોના વેક્સિન લોન્ચ કરી તેની સાથે કેટલાક સવાલો પણ સર્જાયા હતા. જોકે, રશિયાએ આ સવાલો વચ્ચે...

અમદાવાદની જોધપુર પ્રાથમિક શાળા નં-૧ના ૨૦૦ બાળકો શિક્ષણ સાથે સર્જનાત્મક કાર્યોમાં પણ નંબર વન અમદાવાદ, સાહેબ હું કાનુડો.... સાહેબ હું...

ઘરગથ્થુ વપરાશી વસ્તુઓ માત્ર 45 સેકન્ડમાં જંતુરહિત બનશે. જાહેર સ્થળોએ કન્વેયર બેલ્ટમાં મુકાતી ચીજવસ્તુઓ જંતુમુક્ત બનશે. ગુજરાત યુનિવર્સિટી સ્ટાર્ટ અપ...

‘’સ્ટાર્ટઅપ , ઈનોવેશન અને ક્રિએટિવિટીને પ્રોત્સાહન મળી રહે‌ અને‌ બાળકનોઃ સર્વાંગી વિકાસ થાય. તે પ્રકારે નવી‌ શિક્ષણ નીતિ ઘડવામાં આવી...

અમદાવાદ, આગામી ૭૪ મા સ્વાતંત્ર્ય દિનની જિલ્લા કક્ષાની ઉજવણી એસ.જી. હાઇવે પર આવેલ પ્રાંત અધિકારીની કચેરી (મહેસૂલ ભવન) ખાતે થનાર...

વિશ્વ અંગદાન દિવસે કિડની (IKDRC) હોસ્પિટલની આગવી પહેલ: ઑનલાઇન જાગૃતતા ફેલાવીને ડોનર્સને અંગદાન માટે પ્રોત્સાહિત કરવામાં આવશે અમદાવાદ, વિશ્વ અંગદાન...

દેશના તમામ કરદાતાઓને રાષ્ટ્રનિર્માણના યોગદાન માટે સમયસર ટેક્સ ભરવા મોદીનું આહવાન: કરદાતા-અધિકારીની જવાબદારી નિર્ધારિત થશે નવી દિલ્હી, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ...

અમદાવાદ:રાજ્યમાં સંબંધોને ધૂળધાણી કરતા અનેક કિસ્સાઓ સામે આવતા હોય છે ત્યારે અમદાવાદમાં રહેતી પરિણીતાનો એક એવો કિસ્સો સામે આવ્યો છે...

અમદાવાદ: ગુરૂવારે એએમસી દ્વારા વસ્ત્રાપુરમાં સનરાઈઝ મોલમાં આવેલી ગ્વાલિયા સ્વીટ માર્ટને સીલ કરવામાં આવી છે. મીઠાઈની દુકાનમાં કામ કરતા બે...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.