Western Times News

Gujarati News

ગાંધીનગર,  ગુજરાત પ્રદેશ અધ્યક્ષ તરીકે પદભાર સંભાળ્યા બાદ સી.આર. પાટીલ મેરેથોન બેઠકો યોજી રહ્યા છે. ગયા અઠવાડિયે કમલમ ખાતે યુવા...

ગાંધીનગર, ગુજરાતમાં હાલ મેઘ મહેરબાન છે. હવામાન ખાતાના આંકડા અનુસાર, રાજ્યમાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન ૧૭૮ તાલુકામાં વરસાદ નોંધાયો છે....

અમદાવાદ, કોરોના કાળમાં વિદ્યાર્થીઓ પરીક્ષાને લઇને તનાવમાં છે તેને લઇને સમાજમાં વિદ્યાર્થીઓની આત્મહત્યાના ધટનાઓ પણ સામે આવી રહી છે તો...

મુખ્યમંત્રી પોતાના જ વડાપ્રધાનની પ્રધાનમંત્રી ફસલ બિમા યોજનાનો છેદ ઊડાડી રહ્યાં છેઃ અર્જુન મોઢવાડિયા અમદાવાદ,  ગુજરાતની ભાજપ સરકાર દ્વારા ચાલુ...

નવી દિલ્હી, સરકારી અને ખાનગી ક્ષેત્રનાં કર્મચારીઓને સરકાર ગ્રેચ્યુટીમાં રાહત આપી શકે છે. હમણાં સુધી કર્મચારીઓને કંપનીમાં પાંચ વર્ષ પૂર્ણ...

લંડન, ગાંધીજીને ૧૯૦૦ના દાયકામાં ભેટમાં મળેલાં અને તેમણે પહેરેલા મનાતા સોનેરી ફ્રેમના ચશ્માં બ્રિટનમાં થનારી હરાજીમાં આશરે રૂપિયા ૧૪ લાખમાં...

બેંગલોર, ભારતીય હોકી ટીમ બેંગલોર ખાતે સ્પોર્ટ્‌સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (સાઇ)ના કોમ્પલેક્સ ખાતે ટ્રેનિંગ માટે પહોંચી ત્યાર બાદ લગભગ દરરોજ...

મુંબઈ, અભિનેતા સંજય દત્તને સોમવારે લીલાવતી હોસ્પિટમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. સંજય દત્તનું ઓક્સિજન સેચ્યુરેશન લેવલ ઘણું ઓછું હતું. તેમને...

લદ્દાખમાં વાસ્તવિક નિયંત્રણ રેખા પાસે હજુ પણ અનેક સ્થળે ભારત-ચીનના સૈનિક સામસામે: ચિંતાજનક સ્થિતિ લદ્દાખ, લદ્દાખમાં વાસ્તવિક નિયંત્રણ રેખા પાસે...

યુએસે ચીનના ૧૧ નાગરિકો ઉપર પ્રતિબંધ મૂક્યો હતો બેઈજિંગ, ચીન અને અમેરિકા વચ્ચેનો તણાવ વધે તેવા એક ઘટનાક્રમમાં ચીને અમેરિકાના...

નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાઇરસના વધતા પ્રકોપને લીધે રેલવેએ ફરી મોટી નિર્ણય લીધો. Indian Railwayએ મહામારીના ફેલાવાને જોતા 30 સપ્ટેમ્બર સુધી બધી...

નવીદિલ્હી, કોરોના વાયરસના સંક્રમણના કારણે દેશમાં અત્યાર સુધીમાં ૪૪ હજારથી વધુ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. જ્યારે રોજેરોજ જાહેર થતાં...

આગ્રા, ઉત્તરપ્રદેશના નાયબ મુખ્યમંત્રી દિનેશ શર્માની આગ્રામાં એક મીટિંગ દરમિયાન અચાનક તબિયત બગડી તેમના નાકમાંથી લોહી નિકળવા લાગ્યું ત્યારબાદ ઉતાવળમાં...

અમદાવાદ: અમદાવાદ હોસ્પિટલ્સ એન્ડ નર્સિંગ હોમ્સ અસોસિએશનની ઓફિશિયલ વેબસાઈટના રવિવાર સાંજ સુધીના આંકડા મુજબ, શહેરમાં રહેલી ૬૩ કોવિડ-૧૯ પ્રાઈવેટ હોસ્પિટલોમાં...

નવીદિલ્હી, એર ઇન્ડિયા એકસપ્રેસે જણાવ્યું છે કે કોઝિકોડ હવાઇ દુર્ધટનામાં મૃત્યુ પામેલા ૧૬ વ્યક્તિઓના મૃતદેહને તેમના પરિવારજનોને સોંપી દેવામાં આવ્યા...

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: અસ.ટી. સ્ટેન્ડ પર કેન્ટીન, ખાણીપીણી, પુસ્તકો વગેરેેની દુકાનો ધરાવનાર વહેપારીઓ પાસેથી એસ.ટી. વિભાગ દ્વારા લાયસન્સ ફીની માંગણી...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.