સુરતમાં કોરોના કેસોને લઈને મનપા દ્વારા તેના એસઓપીનું પાલન નહીં કરનારાઓ સામે લાલ આંખ કરવામાં આવી સુરત, શહેરમાં વધી રહેલા...
ત્રણ સપ્ટેમ્બરથી પ્રવાસની શરૂઆત કરશે-ભાજપ પ્રદેશ પ્રમુખ પાટીલ પ્રદેશની જવાબદારી સંભાળ્યા બાદથી જ ઝોનવાઈઝ ગુજરાતનો પ્રવાસ કરી રહ્યા છે અંબાજી,...
એપ્રોચ રોડ પર ૭ ફૂટ પાણી ભરાયા-ડિસેમ્બર ૨૦૧૮માં સંપૂર્ણ સુકાઈ ગયેલા નળ સરોવરમાં વરસાદ બાદ પાણીની આવક વધતા છલોછલ થઈ...
કાજલ મહેરિયાએ બે લોકો વિરુદ્ધ ફરિયાદ કરી-એક હજારથી વધારે ગુજરાતી ગીતને સ્વર આપ્યો, છેલ્લા ૮ વર્ષથી કાજલ આ ક્ષેત્રે કામ...
ગાંધીનગર ખાતેથી વેધર વૉચ ગ્રૃપની બેઠક યોજાઈ-મંગળવારે સવારે ૬.૦૦ થી બપોરે ૧૬.૦૦ સુધી ૧૭ તાલુકાઓમાં એક મીમી થી લઇ ૩૧...
મોસ્કો, રશિયાના દાગેસ્તાનમાં રહેતી એક મહિલાના મોંમાંથી એક મીટર લાંબો સાપ નીકળતાં ડૉક્ટરો પણ હેરાન થઇ ગયા હતા. રિપોર્ટ મુજબ...
નવી દિલ્હી, રાજસ્થાનમાં પ્રધાનમંત્રી આવાસ યોજના અને સ્વચ્છ ભારત કાર્યક્રમ અંતર્ગત ૫૦ ટકા ઘરોમાં શૌચાલય જ ન બનાવાયાં હોવાનું બહાર...
કોરોના કાળમાં વાસ્તવિક જીડીપી વર્તમાન નાણાકીય વર્ષના બીજા ક્વાર્ટરમાં ૧૨ થી ૧૫ ટકાનો ઘટાડો કરશે નવી દિલ્હી, સ્ટેટ બેન્ક ઓફ...
લખનઉ, કોરોનાને ફેલાતો રોકવા માટે ઉત્તર પ્રદેશની યોગી સરકારે વીકેન્ડ લોકડાઉન લાગુ કર્યુ હતું. જેને હવે સમાપ્ત કરવામાં આવ્યું છે. અનલોક...
રાજપીપળા, સરદાર સરોવર નર્મદા ડેમ ખાતે આજે તા. ૧ લી સપ્ટેમ્બર,૨૦૨૦ ને મંગળવારના રોજ સાંજે ૫=૦૦ કલાકે નર્મદા ડેમની સપાટી...
કોરોના સંક્રમણને લઇને જમાલપુર માર્કેટ બંધ કરાયા બાદ શહેરમાં શાકભાજી લાવવું મુશ્કેલ બની રહ્યું છે અમદાવાદ, શહેરમાં છેલ્લા ૧૫ દિવસમાં...
અત્યાર સુધીમાં કુલ ૭૮૯૧૩ લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા જ્યારે ૩૦૩૬ લોકોનાં કોરોનાથી મૃત્યુ થયા ગાંધીનગર, રાજ્યમાં ૨૪ કલાકમાં કોરોના...
૧૯૬૨માં ચીને ભારત સાથેના ઘર્ષણને આગળ ધરીને દેશની કંગાળ સ્થિતિ છૂપાવી હતીઃ ઘઉં-ચોખાનો પુરતો પાક થયો હોવાનો સરકારી મીડિયાનો દાવો...
ઇમ્ફાલ, ભારતના પૂર્વોતર રાજય મણિપુરમાં ફરી એકવાર ભૂકંપના આંચકા અનુભવાયા હતાં એક મહિનામાં આ બીજીવાર છે જયારે ભૂકંપથી મણિપુરની જમીન...
નવીદિલ્હી, ભારતમાં છેલ્લા કેટલાક દિવસથી રોજ ૭૫ હજારથી વધુ કોરોના પોઝિટીવ કેસો આવી રહ્યાં હતાં સોમવારે ૭૮ હજારથી વધુ કેસ...
નવીદિલ્હી, પુરી દુનિયાને પ્રભાવિત કરનારા ખતરનાક કોરોના વાયરસે ભારતમાં હવે પોતાનો અસલી રંગ બતાવવાનું શરૂ કરી દીધુ છે.દેશમાં ગત એક...
નવી દિલ્હી, રાજ્ય સરકારે અનલોક-4 ની ગાઈડલાઈન્સ બહાર પાડી છે. આ ગાઈડલાઈન મુજબ ગુજરાતમાં કન્ટેન્ટમેન્ટ ઝોનમાં 30 સપ્ટેમ્બર સુધી લોકડાઉન...
નવીદિલ્હી, કોરોનાકાળમાં ખુબ લોકોને મોરાટોરિયમની સુવિધાથી રાહત મળી છે જેને એકવાર ફરીથી વધારી શકાય છે હવે આ સુવિધા બે વર્ષ...
પટણા, જન અધિકાર પાર્ટી(જાપ)ના અધ્યક્ષ રાજેશ રંજન ઉર્ફે પપ્પુ યાદવ વાલ્મિકિનગર લોકસભા બેઠક પરથી પેટાચુંટણી લડી શકે છે માનવામાં આવી...
મુંબઇ, આરબીઆઇ તરફથી દેવાદારોને રાહત આપવા માટે ૩૧ ઓગષ્ટ સુધી આપવામાં આવેલ મોરેટોરિયમ સુવિધાનો લાભ ઉઠાવનારી ૭૫ ટકા કંપનીઓની નાણાંકીય...
નવીદિલ્હી, ઉત્તર પૂર્વી દિલ્હી તોફાન મામલામાં દિલ્હી હાઇકોર્ટે પિંજરા તોડ સમૂહની સભ્ય દેવાંગના કલીતાને આજે જામીન આપ્યા છે દેવાંગના પર...
નવીદિલ્હી, દુરસંચાર કંપનીઓને સમાયોજિત સકલ આવક (એજીઆર)થી સંબંધિત બાકી ચુકવવાના મામલામાં સુપ્રીમ કોર્ટે મોટી રાહત આપી છે સુપ્રીમ કોર્ટે ટેલીકોમ...
નવીદિલ્હી, સ્વતંત્રતા બાદ કોંગ્રેસ આજે પ્રથમવાર સૌથી નબળી સ્થિતિમાં છે કોંગ્રેસ પક્ષ સતત બીજીવાર સત્તાથી દુર છે અને પ્રથમવાર કોંગ્રેસ...
નવીદિલ્હી, દુનિયામાં કોરોનાથી મૃત્યુ પામનારાઓની સંખ્યા ૮.૫૦ લાખના આંકડાને પાર કરી ગઇ છે.જયારે સંક્રમિતોની સંખ્યા પણ ૨.૫૪ કરોડથી વધુ થઇ...
નવીદિલ્હી, દેશના પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીનું સોમવારે દિલ્હી કૈંટ ખાતે સૈન્ય હોસ્પિટલમાં નિધન થયું હતું તેમના શબને અંતિમ દર્શન માટે...
