Western Times News

Gujarati News

અમદાવાદ, સિવિલ હોસ્પિટલમાં સુપ્રિન્ટેન્ડન્ટ ડાૅ.જે. પી. મોદીની અધ્યક્ષતામાં સમગ્ર ગુજરાતની કોરોના સારવાર સાથે જોડાયેલ હોસ્પિટલના તબીબો સાથે વેબીનાર યોજાયો હતો....

અમદાવાદ, AMCના ખોખરા વોર્ડમાં ભાજપના મહિલા કોરપોરેટર જયમીનીબેન દવે તેમજ તેમના પરિવારમા પતિ અને પુત્ર પણ કોરોના સંકઁમિત થતા કવોરન્ટાઈન...

નવીદિલ્હી, કોરોનાની સારવાર માટે ડીસીજીઆઇ એટલે કે ડ્રગ કન્ટ્રોલર ઓફ ઈન્ડિયાએ બાયોકોમાની દવા ટોલીજુમૈબ લીઝુમાબ ઇન્જેકશન (આઇટોલીજુમૈબ)ને મંજૂરી આપી દીધી...

અમદાવાદ : સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં આવેલી જી.સી.આર.આઈ હોસ્પિટલ ખાતે દરરોજ અનેક દર્દીઓના જટીલ ઓપરેશન કરવામાં આવે છે. પ્રવર્તમાન સ્થિતિમાં કોરોના...

નવી દિલ્હી, કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાધીએ આજે કહ્યુ છે કે, નવી દિલ્હીમાં લોધી એસ્ટેટ વિસ્તારમાં આવેલો સરકારી બંગલો 1 ઓગસ્ઠ સુધીમાં...

અમદાવાદ, ગુજરાતના ઓટો રીક્ષા ડ્રાઈવર માટે યુનિફોર્મ ફરજીયાત કરવામાં આવ્યો છે. હવેથી બ્લૂ કલરનું એપ્રન પહેરવું પડશે. આ અંગે સરકારે...

જયપુર,રાજસ્થાનમાં ચાલી રહેલા આંતરિક ઘમાસાણના પગલે ફરી કોંગ્રેસની આબરુના ધજાગરા થયા છે.આવામાં રાજસ્થાન કોંગ્રેસ વિધાયક દળની મળેલી બેઠકમાં મહત્વૂપર્ણ નિર્ણયો...

નગરની સરકારી હોસ્પિટલમાં આઇસોલેશન વોર્ડ સહિત કન્ટેનમેંટ એરિયા(ઝોન)ની મુલાકાત જિલ્લા કલેકટરશ્રી અને જિલ્લા પોલીસ વડાની મુલાકાત થી સ્થાનિક તંત્ર દોડતું...

કુમકુમ મંદિર ખાતે ઓનલાઇન બુધવારે મહિમાગાન કરવામાં આવશે : આ એકાદશી કરવાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે - સાધુ પ્રેમવત્સલ દાસજી...

કોરોનાવાયરસ ની મહામારી ને કારણે પોઝિટિવ કેસ ની સંખ્યામાં સતત વધારો જોવા મળી રહ્યો છે અરવલ્લી જિલ્લામાં અત્યાર સુધી ૨૭૨...

લેન્ડ કમિટિની બેઠકમાં મંજૂર કરવામાં આવેલા પ્લોટ્સનું પ્રાંત અધિકારીશ્રી સ્વપ્નિલ ખરેએ સ્થળ નિરિક્ષણ કરી જરૂરી સુચનાઓ આપી માહિતી બ્યુરો, પાટણ:...

સાકરીયા: અરવલ્લી જિલ્લા સહકારી સંઘના હોદ્દેદારોની ચૂંટણીની બેઠક નાયબ કલેકટર અને ચૂંટણી અધિકારી મયંકભાઈ પટેલની ઉપસ્થિતિમાં યોજાતા દરેક પદ માટે...

(વિરલ રાણા દ્વારા) ભરૂચ: જુલાઈ ૨૦૨૦ ના અંતમાં ધોરણ ૩ થી ૧૨ ના વિદ્યાર્થીઓની સામાયીક કસોટી લેવાનું શિક્ષણ વિભાગ દ્વારા...

પ્રતિનિધિ ધ્વારા, ભિલોડા: ભિલોડા તાલુકા પંચાયતના નવનિર્મિત ભવનનું ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના વરદ્‌ હસ્તે ઈ-લોકાર્પણ ગાંધીનગર ખાતેથી કરાયું હતું....

(વિરલ રાણા દ્વારા) ભરૂચ: ભરૂચમાં નગર પાલિકાની વ્હાલા દવલાની નીતિ સામે આવી રહી છે.જ્યાં બિસ્માર માર્ગ વાહનચાલકો ને અકસ્માત નો...

પ્રતિનિધિ દ્વારા, ભિલોડા:  કોરોના વાયરસના વધી રહેલા સંક્રમણના પગલે વેપારીઓ વધુ ઘરાકી મેળવવાના બદલે સલામતી જાળવવા પ્રયત્ન કરી રહ્યા છે....

છત્તીસગઢ ની શબાના(રાજકુમારી)  દોઢ વર્ષ પહેલાં  રાજનગાવ જિલ્લાના ડોગરગઠ ગામથી ગુમ થયેલ હતા.  માનસિક વિકલાંગ બહેન હિંમતનગર થી 181 મહિલા...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.