Western Times News

Gujarati News

નવી દિલ્હી, રક્ષામંત્રી રાજનાથ સિંહનો લદ્દાખ પ્રવાસ સ્થગિત કરવામાં આવ્યો છે. રક્ષા મંત્રાલયનું કહેવું છે કે, રક્ષામંત્રી રાજનાથ સિંહની લદ્દાખ...

નવી દિલ્હી, છેલ્લા ઘણાં સમયથી એક્ચ્યુઅલ કંટ્રોલ લાઇન (એલએસી) પર ચાલી રહેલા ભારત-ચીન સરહદ વિવાદને લઇને ડ્રેગને સાવધાન સાવચેત રહેવાની...

મુંબઇ, બોલિવૂડના અભિનેતા સુશાંત સિંહ રાજપૂતે આત્મહત્યા કરી લીધી અને હવે ભોજપુરી સિનેમાની પ્રખ્યાત અભિનેત્રી રાની ચેટરજી પોતાની જિંદગીના ખરાબ...

આરોગ્ય વિભાગ દ્વારા કન્ટેન્ટમેન્ટ વિસ્તારમાં સર્વેલન્સ કરવામાં આવ્યુ. (વિરલ રાણા દ્વારા) ભરૂચ:ઝઘડીયા તાલુકાના રાજપારડી નગરમાં એક સ્થાનિક તબીબ અને તેમના...

બોરસદ શ્રદ્ધા હોસ્પિટલ ખાતે મુસ્લિમ બ્લડ ડોનેશન ગ્રુપ તથા ડોક્ટર ડે ના સ્થાપના દિવસ નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન ઇન્દુ...

માહિતી બ્યુંરો: વલસાડઃ તા.૨ઃ વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના કરમબેલા ખાતે જી.એચ.સી.એલ. ફાઉન્ડેબશન ટ્રસ્ટન, ભિલાડ તેમજ હોમ ટેક્ષ્ટાઇલ ડીવીઝનના ઉપક્રમે ટકાઉ...

કોરોના મહામારીએ સમગ્ર વિશ્વમાં કહેર મચાવ્યો છે કોરોના ગ્રસ્ત દર્દીઓ સાથે દુર્વ્યવહાર થતો હોવાની અનેક ઘટનાઓ બની રહી છે લોકો...

(વિરલ રાણા દ્વારા) ભરૂચ: અંકલેશ્વર રાજપીપલા રેલ્વે લાઈન પર ઉમલ્લા મુખ્ય બજારની ફાટકની બે દિવસીય મેન્ટેનન્સ કામગીરી પુર્ણ થતાં વાહનો...

ભિલોડા: અરવલ્લી જીલ્લાની આંતરરાજ્ય સરહદો પરથી મોટા પ્રમાણમાં વિદેશી દારૂ રાજ્યમાં ઠાલવવામાં આવી રહ્યો છે બુટલેગરો વિદેશી દારૂની માંગને પહોંચી...

(વિરલ રાણા દ્વારા) ભરૂચ, ઝઘડિયા તાલુકાના ફિચવાડા બાદ ઝઘડિયા ગામે ૨૫ વર્ષના યુવાનને કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.કોરોના પોઝિટિવ યુવાન...

OBC દાખલો મેળવી પરત ફરી રહેલા યુવાનને કાળ ભરખી ગયો.... વિરપુર: મહિસાગર જીલ્લાના વિરપુર તાલુકામાં વિરપુર લીમડીયા રોડ પર છકડો...

અમદાવાદ: અમદાવાદ જિલ્લાના એલસીબીમાં ફરજ બજાવતા આર્મ્ડ પોલીસ કોન્સ્ટેબલ જગદીશચંદ્ર કાળીદાસ ચાવડા સામે એન્ટી કરપ્શન બ્યુરોએ અપ્રમાણસર મિલકત ગુનો દાખલ...

સુરત: ગઈકાલે ૧ જુલાઈ ડોક્ટર્સ ડેના દિવસે જ ભરુચના જાણીતા બાળકોનો ડોક્ટર મયંક પિત્તલિયાએ ૬૨ વર્ષની ઉંમરે કોરોનાનો ભોગ બનીને...

અનુસુચિત જનજાતિ સમાજના લોકો સુધી સરકારશ્રીની યોજનાઓના લાભ પહોંચાડવા આ સમિતિ લોકો અને જિલ્લા વહિવટી તંત્ર વચ્ચે કડીરૂપ બનશે :...

(વિરલ રાણા દ્વારા) ભરૂચ: ગૃહ રાજ્ય મંત્રી અને ભરૂચ જીલ્લા પ્રભારી મંત્રી પ્રદીપસિંહ જાડેજાના અધ્યક્ષસ્થાને ગાંધીનગર થી વિડિયો કોન્ફરન્સના માધ્યમ...

પ્રતિનિધિ દ્વારા,ભિલોડા: ઓ.એન.જી.સીમાં ઉંચા પગારની નોકરી મેળવવાની ઘેલછામાં અનેક યુવકોએ છેતરપિંડી કરતી ગેંગના સંપર્કમાં આવી લાખ્ખો રૂપિયા ગુમાવ્યા હોવાના કિસ્સાઓ...

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: સુરતમાં કોરોનાના કેસોમાં ઉતરોત્તર વધારો થઈ રહ્યો છે. તેને કારણે અમદાવાદથી સુરત જતી અને સુરતથી અમદાવાદ આવતી...

એશિયાનાં અવ્વલ મર્ચન્ટ કોમર્સ મંચોમાંથી એક પાઈન લેબ્સે જીવનજરૂરી સેવાઓમાં સંકળાયેલા વેપારીઓને સુરક્ષિત રીતે પેમેન્ટ્સ સ્વીકારવા માટે મદદરૂપ થવા રાષ્ટ્રવ્યાપી...

ભોપાલ, મધ્યપ્રદેશમાં આવતીકાલે ગુરુવારના રોજ બપોરે શિવરાજસિંહ ચૌહાણ સરકારના મંત્રીમંડળનું વિસ્તરણ થશે. ભાજપ અધ્યક્ષ જે.પી.નડ્ડાએ મંત્રીમંડળના વિસ્તરણને મંજૂરી આપી છે....

રાત્રિ દરમિયાન ત્રાટકેલા તસ્કરો તિજારીમાંથી રૂ.પ૦ લાખ રોકડા અને રૂ.ર.૪૦ લાખના સોનાના દાગીનાની ચોરી કરી ફરાર (પ્રતિનિધિ) અમદાવાદ: અમદાવાદ શહેરમાં...

અમદાવાદ: શહેરના પશ્ચિમ વિસ્તારમાં જજીસ બંગલો રોડ, બોડકદેવ અને ગુરુકુળ રોડ જેવા વિસ્તારમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા ન નીકળવાને લઈ જમાલપુર...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.