Western Times News

Gujarati News

મુંબઈ: સુશાંત સિંહ રાજપૂત મોત કેસમાં નાર્કોટિક્સ ક્રાઈમ બ્યૂરો ડ્રગ એન્ગલથી તપાસ કરી રહ્યું છે. આ તપાસમાં ઘણા બોલિવુડ સેલેબ્સના...

(વિરલ રાણા દ્વારા) ભરૂચ, ભરૂચ જીલ્લામાં વહેલી સવાર થી જ વરસતા વરસાદ વચ્ચે પણ વિવિધ હોસ્પીટલમાં કોરોનાની સારવાર દરમ્યાન જીવ...

નવી દિલ્હી: સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાએ ભારતમાં કોવિડ-૧૯ (Covid-19) વેક્સીન કેન્ડિડેટનું ઉત્પાદન શરૂ કરી દીધું છે. સીરમ ઈન્સ્ટિટ્યૂટ વેક્સીન ઉત્પાદન...

ભરૂચના અનેક જાહેરમાર્ગો ઉપર વરસાદી પાણી ભરાતા ખુલ્લી ગટરો વાહન ચાલકો માટે જીવલેણ-વહેલી સવાર થી ૯ તાલુકામાં મેઘમહેરથી ટંકારીયાના પાદરમાં...

મુંબઈ: સુશાંત સિંહ રાજપૂતના મોત બાદ જે રીતે ડ્રગ્સ ચેટ્‌સના ખુલાસા થઈ રહ્યા છે તેમાં બોલિવૂડના ઘણા સેલેબ્સ નાર્કોટિક્સ કન્ટ્રોલ...

સુરત: સુરત શહેરનાં લાલગેટ વિસ્તારમાં આવેલા કાસ્કીવાડમાં દાંતનાં તબીબની તેની જ ક્લિનિકમાં હત્યા થતા ચકચાર મચી ગયો છે. ડૉ. અઝીમ...

૧૮ સપ્ટેમ્બર સુધીમાં મધ્ય રેલવેમાં ૧૩૨૩ કર્મચારીઓ જ્યારે કે પશ્ચિમ રેલવેમાં ૯૯૪ કર્મચારીઓ કોવિડ-૧૯ સંક્રમિત છે. નવી દિલ્હી, ચાલુ અઠવાડિયામાં...

(હિ.મી.એ),મુંબઇ, ચુંટણી સોંગદનામાને લઇ NCP વડા શરદ પવાર, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્વવ ઠાકરે તેમના પુત્ર આદિત્ય ઠાકરે અને એનસીપી સાંસદ સુપ્રિયા...

એમ્બેસેડર વિનય એમ. કવાત્રાએ રેમડેસિવીરની 2000 ઈન્જેકશનો નેપાળના વિદેશ બાબતોના પ્રધાન એચ.ઈ. ભારત સરકાર વતી શ્રી પ્રદીપકુમાર ગ્યાવલીને ભારત સરકાર...

શેઢા-પાળા પર વૃક્ષ-વાવેતર કરી ખેડૂત મેળવશે વધારાની આવક અમદાવાદ જિલ્લાના દસક્રોઈ તાલુકાના ભરકુંડાના ખેડૂત સંજયભાઈ પટેલે તેમના ખેતરમાં શેઢા પર...

જિલ્લાની તમામ કિશોરીઓને તા.૨૨ સપ્ટેમ્બર, ૨૦૨૦ ના રોજ પ્રદર્શિત થનાર આ કાર્યક્રમ નિહાળવા તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો હતો. ગુજરાત...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.