Western Times News

Gujarati News

અમદાવાદમાં પણ પુના જેવી ફિલ્મ ઈન્સ્ટિટ્યૂટના  નિર્માણની નેમ વ્યક્ત કરતા મુખ્યમંત્રીશ્રી મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ પુનાની પ્રસિદ્ધ ‘ફિલ્મ ઇન્સ્ટિટ્યૂટ’ જેવી...

લખનઉ, ઉત્તર પ્રદેશના સોનભદ્ર જિલ્લામાંથી મળી આવેલા આશરે 12 લાખ કરોડ રુપિયાની કિંમતના 3,350 ટન સોનાએ ભારત માટે નવી આશા...

નવી દિલ્હી,  મહારાષ્ટ્રમાં ભાજપ સાથે છેડો ફાડી કોંગ્રેસ અને એનસીપી સાથે સરકાર રચ્યા બાદ મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેએ પ્રથમ વખત વડાપ્રધાન...

લુણાવાડા: મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકાના અને જિલ્લાની આગવી ઓળખ અને પુરાતત્વીય વારસો ધરાવતા કલેશ્વરી નાળ સમૂહમાં પ્રકૃતિની ગોંદમાં વસેલું નયનરમ્ય...

બીજીંગ, ચીનનાં આંકડા પ્રમાણે સંક્રમણના માત્ર ૩૪૯ નવા કેસની પુષ્ટી થઈ છે. જ્યારે એક દિવસ પહેલા આંકડો ૧૭૦૦ હતો. તેનાથી...

ચેન્નાઇ, અભિનેતા કમલ હસને ઇન્ડિયન ૨ના સેટ પર થયેલી દુર્ધટનામાં જીવ ગુમાવનાર ત્રણ ક્રૂ મેમ્બર્સના પરિવારને ૧-૧ કરોડ રૂપિયા આપવાની...

હૈદરાબાદ, પૂર્વ કેન્દ્રીય મંત્રી અને ભાજપના સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ દાવો કર્યો છે કે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી અને કોંગ્રેસ નેતા...

લખનૌ, રાષ્ટ્રીય માનવાધિકાર આયોગ (એનએચઆરસી)એ યુપીના બસ્તી જિલ્લાના એક ગામમાં ૬ વર્ષમાં એક જ પરિવારના ૪ સભ્યોના મોત કથિત રૂપે...

પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વ વિધ્યાલય, પારિજાત હોમ્સ, સરગાસણ સેવાકેન્દ્ર પર ગાંધીનગર મહાનગરપાલિકાના કોર્પોરેટર શ્રી રાકેશ પટેલ, અને સંચાલિકા  બી.કે.મેઘાબેન દ્વારા અગ્રગણ્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં શિવ...

નવી દિલ્હી : અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ  24-25 ફેબ્રુઆરીએ ભારતના પ્રવાસે આવી રહ્યા છે. હવે તેમના ભારતના પ્રવાસ દરમિયાન તેમની...

માણાવદર ના વિવિધ મંદિરો માં શિવરાત્રી નિમિતે ભક્તો ની ભીડ જામી હતી ભગવાન શિવની આરાધના માટે ઉતમ અવસર ગણાતા મહાશિવરાત્રિ...

મુંબઇ, ભુલભુલૈયા ફિલ્મની સિક્વલનું શૂટિંગ શરૂ કરવામાં આવી ચુક્યું છે. મૂળભૂત ફિલ્મના બે ગીતો આ ફિલ્મમાં રાખવામાં આવ્યા છે. ફિલ્મમાં...

 વહેલી સવારથી બમ બમ ભોલેના નાદ થી શિવમંદિર ગુંજી ઉઠયાં નગરના પોરણીક તેવા પાતાળેશ્વર મહાદેવ અને બળિયાદેવ   મંદિરમાં શિવભક્તોનો...

લોહીનો સાચો સંબંધ શું છે, સમાજ માટે ઉદાહરણ રૂપ દાખલો. નેત્રામલી.:  આજના જમાનામાં માનવી પોતાના અંગત સ્વાર્થ માટે કોઈ પણ...

સમૂહ લગ્નો રૂઢિગત પરંપરાઓને તિલાંજલિ આપી નવી કેડી કંડારવાના  અવસર સમાન છે – મહંત શ્રી ગણેશદાસજી મહારાજ સમૂહલગ્ન સહુને સામાજિક...

ખેડા જિલ્લાના ઠાસરા નગરપાલિકા ખાતે આવેલ સ્મશાનમાં લીલા વૃક્ષો વગર ટેન્ડરે વેચી દેતા નગરપાલિકા કારોબારી ચેરમેન નરેન્દ્રસિંહ ખુશાલસિંહ વાઘેલાએ તા:- ૧૯-૦૨-૨૦૨૦ના રોજ...

મહાશિવરાત્રિએ સવારે ૪ વાગ્યાથી મંદિર ખુલેલુ ત્યારથી લોકોનો પ્રવાહ વહી રહ્યો છે શ્રદ્ધાળુ હર હર મહાદેવના અને જય સોમનાથ ના...

મોડાસા નજીક આવેલ વોલ્વા ગામની જમીન બાબતે કેટલાક ઈસમોએ અનુસૂચિત જાતિ સમાજના વ્યક્તિને આ જમીન કેમ વેચાણ રાખી છે તેમ...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.