Western Times News

Gujarati News

વિરમગામ:વિરમગામ ના બોરડી બજાર વિસ્તારમાં છેલ્લા બે વર્ષથી ઉભરાતી ગટરનો પ્રશ્ન યથાવત છે ત્યાંના રહિશો વેપારીઓ દ્રારા અનેકો વાર નગરપાલિકા...

શહેરભરમાંથી દબાણો દુર કરાશે : રખિયાલમાં સવારથી જ પોલીસના સશ† બંદોબસ્ત વચ્ચે દબાણો હટાવવાની કામગીરી શરૂ કરાતા અફડાતફડીનો માહોલ (પ્રતિનિધિ)...

અમદાવાદ: રાજ્ય સરકાર દ્વારા કડક કાર્યવાહીના આદેશ આપવા છતા શહેરમાં અસંખ્ય સ્થળોએ જુગાર ઘામો ચાલી રહ્યા છે જેના ઉપર વારમવાર...

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ સમગ્ર રાજ્યમાં ચાઇનીઝ તુકકલ અને ચાઇનીઝ માંઝા, પ્લાસ્ટિક દોરીના ઉપયોગ ઉપર તાત્કાલિક અસરથી પ્રતિબંધ મૂકવાના આદેશો કર્યા...

નિત્યાનંદના થર્ડ આઈથી મળતા ‘ચમત્કારીક’ પરિણામોનીય વાહવાહી અમદાવાદ: અમદાવાદના હીરાપુરા વિસ્તાર ની ડીપીએસ ઈસ્ટ સ્કુલમાં ચાલતા નિત્યાનંદ આશ્રમમાં ગોરખધંધાઓ આચરવામાં...

કારમાં આવેલા આરોપીઓએ હુમલો કરતા નાસભાગઃ નરોડા પોલીસે આરોપીઓને ઝડપી લેવા શરૂ કરેલી કાર્યવાહી (પ્રતિનિધિ) અમદાવાદ: અમદાવાદ શહેરમાં મહિલાઓ પર...

નિકોલમાં છતના પતરા તોડી ઘૂસેલા ચોર એક લાખની કિંમતનો સામાન ઉઠાવી ફરાર અમદાવાદ: ઠંડાની શરૂઆત થતા જ તસ્કરો પણ સક્રીય...

બરોડા ગ્રામીણ સ્વરોજગાર સંસ્થા દ્વારા જેલ પરિસરમાં કેદીઓને સ્વરોજગારની તાલીમ આપવા યોજાયો ખાસ તાલીમ વર્ગ સંકલન-આલેખનઃ કૌશિક ગજ્જર પાટણ:“મેં કરેલા...

શિક્ષણમંત્રીશ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની આગેવાની હેઠળના પ્રતિનિધિ મંડળ દ્વારા જાન્યુઆરી, 2020 થી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે રોડ-શોનું આયોજન કરાશે રાષ્ટ્રીય તથા...

તુમકુર: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી બે દિવસીય કર્ણાટકના પ્રવાસે છે. અહીં પીએમને ઘણા મોટા કાર્યક્રમોમાં ભાગ લેવાનો છે. વડાપ્રધાનમંત્રીએ આજે...

ફ્રાંસ સરકારના હિસ્સાવાળી સીટેલુમ કંપનીને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો : ભાજપના કોર્પોરેટરને ખોટા સાબિત કરી વિજીલન્સ તપાસમાં કંપનીને ક્લિનચીટ  આપવામાં આવી...

ઓક્ટોબરમાં સર્કલમાં જિયોના સબસ્ક્રાઇબરમાં 4.2 લાખથી વધારે યુઝર્સ ઉમેરાયા  નવી દિલ્હીઃ રિલાયન્સ જિયોએ ઓક્ટોબર, 2019થી ઇન્ટરકનેક્ટેડ યુઝેજ ચાર્જીસ (આઇયુસી) પેટે...

અમદાવાદ: સરદારધામ વિશ્વ પાટીદાર સમાજ દ્વારા આયોજિત ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમીટ ૨૦૨૦નો તા.૩જી જાન્યુઆરીથી ગાંધીનગરમાં હેલીપેડ ગ્રાઉન્ડ ખાતે ભારે ભવ્યતા...

તુમકુર: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુરુવારે દેશના છ કરોડ ખેડૂતોને પીએમ-કિસાન સન્માન નિધિ અંતર્ગત ડિસેમ્બર મહિનાના ભથ્થાના રૂપમાં ૧૨૦૦૦ કરોડ...

અમદાવાદ: રાજ્યમાં આજકાલ મહિલાઓ પર શારીરિક અને માનસિક રીતે અત્યાચારોના કિસ્સાઓ દિન પ્રતિદિન વધી રહ્યા છે. ત્યારે મહિલાઓને લઈને ઘરેલુ...

શ્રીમદ્દ રાજચંદ્ર મિશન ધરમપુરે પોતાના યશસ્વી 25 વર્ષોનો 'રજત મહોત્સવ' હાલમાં જ, તેના સંસ્થાપક પૂજ્ય ગુરૂદેવશ્રી રાકેશભાઈની પાવન ઉપસ્થિતિમાં  શ્રીમદ્દ...

અમદાવાદ: આગામી તા.૧૦ જાન્યુઆરીના પોષ સુદ પૂર્ણિમાના રોજ મા અંબાનો પ્રાગટ્ય દિવસ છે. યાત્રાધામ અંબાજી મા અંબાનું મૂળસ્થાન હોવાથી અંબાજી...

અમદાવાદ: અમદાવાદ શહેરની ગુનાખોરી અંગે આજે પોલીસ કમિશનર આશિષ ભાટિયાએ પ્રેસ કોન્ફરન્સ કરી વર્ષ ૨૦૧૮ના આંકડાઓ રજૂ કરી ૨૦૧૯માં ગુનાખોરીમાં...

ઉત્તરાયણ તહેવારો દરમિયાન ચાઇનીઝ તુક્કલ – માંઝાથી માનવ-પશુ-પક્ષી જાનહાનિ અને ઇજા નિવારવાના સંવેદનશીલ અભિગમથી મુખ્યમંત્રીનો નિર્ણય મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ...

નવી દિલ્હી: આ વર્ષે ગણતંત્ર દિવસની પરેડમાં પશ્ચિમ બંગાળ અને મહારાષ્ટ્રની ઝલક જોવા નહી મળે. એક્સપર્ટ કમિટીએ આ વર્ષે જે...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.