Western Times News

Gujarati News

એક ગાયથી ગૌપાલન શરૂ કરનારા વનરાજસિંહ પાસે આજે દેશી ગીર ઓલાદની ૧૧૦ ગાયો છે.. : એમનો અનુભવ કહે છે કે જે...

દેવભૂમિ દ્વારકા – ભાવનગર – કચ્છ – ગીર સોમનાથના દરિયા કિનારાના  ૪ ગામોમાં પ્લાન્ટ સ્થપાશે ગુજરાતમાં સૌરાષ્ટ્ર-કચ્છ વિસ્તારના દરિયાકિનારે દેવભૂમિ...

(વંદના નીલકંઠ વાસુકિયા – વિરમગામ દ્વારા) તાલુકા હેલ્થ ઓફિસ વિરમગામ સંલગ્ન વિવિધ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તથા અર્બન હેલ્થ સેન્ટરના અધિકારી...

આણંદઃ રાજ્ય સરકારના નવિન અભિગમ હેઠળ આણંદ તાલુકાના ગાના ગામે પટેલવાડીમાં આણંદ જિલ્લા કલેકટરશ્રી આર.જી.ગોહિલની અધ્યક્ષતામાં રાત્રી સભા યોજાઇ હતી....

નવી દિલ્હી: મોદી સરકારે એર ઈન્ડિયા માટે બીડ રજૂ કરવા માટેની મહેતલને ૧૭મી માર્ચ સુધી લંબાવે તેવી શક્યતા દેખાઈ રહી...

અમદાવાદમાં રાયખડ વિસ્તાર સૌથી વધુ પ્રદૂષિત અમદાવાદ: એક તરફ અમદાવાદને સ્માર્ટ સીટી બનાવવા રાજ્ય સરકાર તથા મ્યુ.કોર્પાેરેશન સત્તાવાળાઓ લોકોમાં પ્રચાર-પ્રસાર...

(પ્રતિનિધિ) અમદાવાદ:અમદાવાદ શહેરમાં કથળેલી કાયદો વ્યવસ્થાની પરિÂસ્થતિ વચ્ચે એક પછી એક ગંભીર ગુનાઓ બની રહયા છે તસ્કરો અને લુંટારુઓ અવનવી...

૪૫ લાખ ૭ ટકા વ્યાજે લઈ ૪૦ લાખ ચુકવ્યા છતાં બંને શખ્શોને વધુ ૪૫ લાખની માંગણી કરી અમદાવાદ: શહેરમાં વ્યાજખોરો...

ભીષણ આગની ઘટનામાં ૭ મજુરોના મૃત્યુ નીપજતા પોલીસ કાર્યવાહીથી બચવા માલિકો સંતાતા ફરે છે (પ્રતિનિધિ) અમદાવાદ: શહેરના નારોલમાં તાજેતરમાં જ...

(પ્રતિનિધિ) અમદાવાદ: ગુજરાતમાં વર્ષોથી ભાજપ સત્તા સ્થાને છે આ ઉપરાંત મોટાભાગની સ્થાનિક સ્વરાજ સંસ્થાઓમાં પણ ભાજપ સત્તા બેઠેલુ છે. વિપક્ષની...

શ્રી સ્વામિનારાયણ મંદિર - કુમકુમ-મણિનગર મહંત આનંદપ્રિયદાસજી સ્વામીના ૭૮ મા દિક્ષા દિને ર,૦૦,૦૦૦ માળાના મણકા, ૨૦૦૦ માળા, ૨૦૦૦૦ રૂપિયા ખર્ચ,...

વડોદરા: અમેરીકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ગુજરાતની મુલાકાત ઉદ્યોગ જગતને ફળી છે. દેશનાં અને ખાસ કરીને ગુજરાતનાં ઉદ્યોગ જગતમાં આ મુલાકાતે...

રાજકોટ: હાલ મોંઘવારીના સમયમાં મહિલાઓને હવે સીંગતેલ પણ દઝાડી રહ્યું છે. સીંગતેલનો ભાવ અત્યારે આસમાને પહોંચી ચુક્યો છે. એક તરફ...

સુરત: શહેરના સોશિયો સર્કલ નજીક આવેલા એક કારખાનામાં સવારે અચાનક આગ લાગી હતી. આગને લઇને સમગ્ર વિસ્તારમાં દોડધામ મચી જવા...

અમદાવાદ: રાજયના નાણાંમંત્રી નીતિન પટેલ દ્વારા બજેટમાં સમાજ સુરક્ષા વિભાગ માટે પણ કેટલીક મહત્વની જાહેરાત કરવામાં આવી હતી, જે મુજબ,...

અમદાવાદ: બજેટમાં નાણાંમંત્રી દ્વારા બાગાયતી ક્ષેત્રને લઇ હજારો લારીવાળા, ફેરિયાઓ, છૂટક વેચાણકર્તાઓ માટે મહત્વની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં ખાસ...

૨૦૦૭થી લઇને હજુ સુધી વનબંધુ કલ્યાણ યોજના હેઠળ આદિજાતિ વિસ્તારના લોકો માટે ૧૪૧૦૬ કરોડ અપાયા અમદાવાદ,  રાજયના બજેટમાં આદિજાતિ વિસ્તારના...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.