Western Times News

Gujarati News

અમદાવાદ, ગુજરાતમાં કોરોના વાયરસના કેસ 18 નોંધાયા છે. રાજ્યમાં આજે નવા પાંચ કેસ પોઝિટીવ સામે આવ્યા છે. ગુજરાતમાંથી કોરોના વાયરસના ટેસ્ટિંગ...

શાકભાજી કરિયાણા મેડિકલ સ્ટોર અનાજ માર્કેટ, ચાની કીટલી, પાનના ગલ્લાઓ સદંતર બંધ (પ્રતિનિધિ) સંજેલી, પ્રધાનમંત્રી મોદીના જનતા કર્ફ્યૂના આહવાનને પગલે...

મોડાસા શહેરમાં કેટલાક સ્થળોએ દૂધની અછત સર્જાઈઃતેલના પણ કાળા બજારઃ લેભાગુ વેપારીઓ સામે ભારે રોષ (પ્રતિનિધિ) મોડાસા, વિશ્વમાં ભારે કહેર...

(પ્રતિનિધિ) સેવાલિયા, ખેડા જિલ્લાના ગળતેશ્વર તાલુકાના વડુંમથક સેવાલીયા ખાતે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની ૨૨ માર્ચ ના રવિવારના દિવસે સવારે ૭ઃ૦૦ વાગ્યાથી...

(પ્રતિનિધિ) ભરૂચ, વિદેશ માંથી ફરેલાયેલો કોરોના વાયરસ સમગ્ર વિશ્વ ને હચમચાવી મુક્યું છે.ત્યારે કોરોના વાયરસ હવામાં ફેલાતો હોવાના પગલે સરકાર...

કોરોના વાયરસનો કહેર વિશ્વભરમાં જોવા મળી રહ્યો છે. ગુજરાતમાં કોરોના વાયરસથી પ્રથમ મોત થયુ છે. સુરતમાં 69 વર્ષના વૃદ્ધનો કોરોના...

ચેન્નાઈ, તમિલનાડુના તિરુધુનગર જીલ્લામાં શુક્રવારે સાંજે ફટાકડા બનાવતી એક ફેક્ટરીમાં વિસ્ફોટ થતા ૮ લોકોના મોત થયા છે, જ્યારે ૧૧ લોકોને...

૨ પ્લાઈ માસ્કનો છૂટક ભાવ ૮ રૂપિયા/માસ્ક અને ૩ પ્લાઈનો ભાવ ૧૦ રૂપિયા/માસ્કથી વધુ નહિ હોય  નવીદિલ્હી, ભારતમાં કોરોના વાયરસથી...

નવીદિલ્હી, જનતા કર્ફ્યૂ પહેલાં પીએમ નરેન્દ્ર મોદીએ દેશના લોકોને અપીલ કરી છે કે કોરોના વાઈરસ વિશે સાચી માહિતીઓ શેર કરો...

લંડન, બ્રિટનમાં એક અભ્યાસ બાદ અહીંની સરકારે કોવિડ-૧૯ને રોકવા માટે વધુ કડક નિયમ લાગુ કરવાની તૈયારી કરી લીધી છે. આ...

રાજકોટ, કથાકાર મોરારિ બાપુએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જનતા કર્ફ્યૂની અપીલને બિરદાવતા લોકોને તેમાં જોડાવવા માટે આહવાન કર્યું છે. મોરારિબાપુએ કહ્યું...

લખનૌ, કોરોના વાયરસ સામે દેશમાં જંગ ચાલી રહી છે પરંતુ આ દરમિયાન બાલિવુડ ગાયિક કનિકા કપૂરની બેદરકારીના કારણે ઘણા લોકો...

ગુજરાતમાં અમદાવાદ, રાજકોટ અને ભાવનગર, સુરત અને વડોદરા વિભાગની તમામ ૨૦૦થી પણ વધુ ડેમુ, મેમુ અને પેસેન્જર ટ્રેનોને રદ નવીદિલ્હી,...

લંડન, બ્રિટનના વડાપ્રધાન બોરિસ જ્હોનસને કોરોના વાયરસની વધતી અસરને ધ્યાનમાં રાખીને દેશમાં પબ, બાર, રેસ્ટોરા, જીમ અને અન્ય સાર્વજનિક સ્થળોને...

રાજકોટ, કોરોના વાઈરસનો એક કેસ પોઝિટિવ નોંધાયા બાદ રાજ્યના શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા આજે રાજકોટ પહોંચ્યા છે. ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું...

અમદાવાદ : રાજ્યનાનાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે કોરોના વાયરસની સ્થિતિની સમીક્ષા કરી. તેઓ અમદાવાદની સિવિલ હૉસ્પિટલમાં પહોંચ્યા હતા અને કોરોના...

નવી દિલ્હી, દુનિયામાં જ્યાંથી કોરોના વાયરસ ફેલાયો છે તે ચીનમાં સતત ત્રીજા દિવસે પણ કોરોનાનો એક પણ દર્દી નોંધાયો નથી....

Copyright © All rights reserved. | Newsphere by AF themes.