Western Times News

Gujarati News

ઉંઝા ખાતે લક્ષચંડી મહાયજ્ઞનો તૃતીય દિવસ -લક્ષચંડી મહાયજ્ઞના આયોજનથી સામાજીક સૌહાર્દનું વાતાવરણ ઉભુ થયું છેઃગૃહ મંત્રી શ્રી પ્રદિપસિંહ જાડેજા ઉંઝાના...

22 ડિસેમ્બરે રાજકોટના સત્યમ પાર્ટી લોન્સ ખાતે ભવ્યાતિભવ્ય સન્માન સમારોહનું આયોજન રાજકોટઃ શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ અને શ્રી સરદાર પટેલ કલ્ચરલ...

મેરઠ: નાગરિક કાનૂનને લઇને દેશભરના મોટાભાગના શહેરોમાં હિંસક વિરોધ પ્રદર્શનનો દોર જારી રહ્યો છે. આજે જુદા જુદા ભાગોમાં આગ, પથ્થરબાજી...

પટણા: નાગરિક સુધારા કાનૂન અને એનઆરસીની સામે દેશના અન્ય ભાગોમાં વિરોધ પ્રદર્શન જારી છે ત્યારે બિહારના મુખ્યમંત્રી નિતીશકુમારે આજે મોટુ...

અમરાવતી: આંધ્રપ્રદેશ પોલીસે આજે પાકિસ્તાની સંપર્ક રાખનાર એક જાસુસી રેકેટનો પર્દાફાશ કરવાનો દાવો કર્યો હતો. ભારતીય નૌકા સેનાના સાત કર્મચારીઓને...

નવીદિલ્હી: ઉન્નાવ રેપ કેસમાં ધારાસભ્ય કુલદીપ સેંગરને દિલ્હીની તીસહજારી કોર્ટે આજે આજીવન કારાવાસની સજા ફટકારી હતી. આનો મતલબ એ થયો...

અમદાવાદ: નાગરિક બિલના વિરોધમાં ગઇકાલે બંધના સમર્થનમાં બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાના છાપી હાઇવે ઉપર લઘુમતી સમાજના વેપારીઓએ સજ્જડ બંધ પાળી...

અમદાવાદ: ભારતના ચૂંટણી પંચ દ્વારા તા. ૧૯-૧૨-૨૦૧૯ના રોજ સુગમ ચૂંટણીઓ પર રાષ્ટ્રીય વર્કશોપનું આયોજન કરવામાં આવ્યુ. દિવ્યાંગજનો અને વરિષ્ઠ નાગરિકો...

અમદાવાદ: નાગરિકતા સંશોધન કાયદાના વિરોધમાં અમદાવાદ બાદ આજે વડોદરામાં હિંસા ભડકી હતી. ખાસ કરીને વડોદરા શહેરના હાથીખાના, ફતેપુરા, યાકુતપુરા વિસ્તારમાં...

નવીદિલ્હી, દેશની રાષ્ટ્રીયકૃત બેકો દ્વારા એનપીએના જાહેર થતા આંકડા (બેડલોન-વસુલાત કરવાનું મુશ્કેલ) ના પડઘા હજુ પડે છે. અને સરકાર બેકોમાં...

અમદાવાદ: ભાજપા પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીએ ભાજપ પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ કોબા, ગાંધીનગર ખાતે ઇલેક્ટ્રોનિક મીડિયાને સંબોધતાં જણાવ્યું હતું કે,...

કોઇપણ એક્ઝિટ પોલમાં ભાજપને આગળ નહીં દેખાડતા પરિણામ પૂર્વે નિરાશાઃ ભાજપ સરકાર નહીં જાળવી શકે રાંચી,  ઝારખંડમાં વિધાનસભાની ચૂંટણી માટે...

અમદાવાદ: નાગરિક સુધારા કાનૂનના વિરોધમાં અમદાવાદ શહેરના શાહઆલમ વિસ્તારમાં ભડકી ઉઠેલી હિંસાના એક દિવસ બાદ આ મામલાની તપાસ આજે ક્રાઈમ...

પ્રવાસીઓને સાનુકૂળ, સુવિધાયુકત અને સલામત સવારી પ્રાપ્ય બનશેઃ સ્માર્ટબસની સાથે સૌપ્રથમ બોર્ડીંગ લોન્જ અમદાવાદ,  અમદાવાદ શહેરમાં આજે પાલડી વિસ્તારમાં ગુજરાતની...

સંજેલી :દાહોદ જિલ્લામાં સંજેલી તાલુકા મથકે સૌપ્રથમવાર પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું  આદિવાસી સમાજના રીત રિવાજ મુજબ પૂજા અર્ચના કરી પ્રતિમાને...

સંજેલી:બસ ડ્રાઈવર દારૂ પીધેલી હાલતમાં હંકારતા હોવાની શંકાએ કાર્યવાહી કરવા લેખિત  રજૂઆત  સામી સાંજે જીતપુરા બસ ઉભી ન રખાતાં વિદ્યાર્થીઓ...

ભિલોડા: મોડાસા શહેર અને ગ્રામ્ય વિસ્તારો સહીત અન્ય જીલ્લામાં ચોરી અને લૂંટની ઘટનાને અંજામ આપતી બિલ્લા ગેંગ નો મુખ્ય આરોપી...

કપડવંજ:કપડવંજ કેળવણી મંડળ સંચાલિત શાહ કે .એસ. આર્ટસ એન્ડ વી.એમ. પારેખ કોમર્સ કોલેજમાં કોમર્સ વિદ્યાશાખાના વિદ્યાર્થીઓ માટે સી.એ બનવા અંગેની...

ભરૂચ:નર્મદા ભક્તિ પંથ મધ્યપ્રદેશના આગેવાનો ૧૧ યાત્રીઓ ઝઘડિયાના રાણીપુરા ખાતે આવી પહોંચ્યા  પરિક્રમા દરમિયાન માર્ગમાં આવતા શાળા,કોલેજો,ગામોમાં નર્મદાનું જળસ્તર વધારવા,રેતી...

ભિલોડા: અરવલ્લી જીલ્લામાં વધુ એક રોડ અકસ્માતની ઘટનાના એક વ્યક્તિએ જીવ ખોવાનો વારો આવ્યો છે વાપીની એમ્બ્યુલન્સ હરિયાણા એક વ્યક્તિના મૃતદેહને...

બાયડ:બાયડ નગરપાલિકાના પેટાપરા અદાનાછાપરા વિસ્તારના લોકો  સરકારની “નળ ત્યાં જળ” યોજના માટે તડપી રહ્યા છે બાયડ નગરપાલિકાના બની બેઠેલા કેટલાક...

ભિલોડા: અરવલ્લી જિલ્લામાં ટેકાના ભાવે મગફળી વેચવા માટે ૧૪૫૬૧ જેટલા ખેડુતોએ રજીસ્ટ્રેશન કર્યુ છે જેમાંથી ૭૪૧૫ જેટલા ખેડુતો ટેકાના ભાવે મગફળીનું...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.