Western Times News

Gujarati News

અંબાજી : વાતાવરણમાં આવેલા પલટા બાદ કમોસમી વરસાદ

અંબાજી પંથકમાં વાતાવરણમાં આવેલા પલટા બાદ કમોસમી વરસાદ પડ્યો. બપોરે વાદળછાયું વાતાવરણ છવાયુ હતું. ત્યારે વરસાદના કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. તો બીજી તરફ રાજ્યમાં કોરોના વાયરસની દહેશત જોવા મળી રહી છે. ગઈ કાલે સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડતા વાતાવરણમાં પલટો આવ્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.