Western Times News

Gujarati News

સોમનાથ મંદિરમાં ખાતે સાંજે ૫ વાગ્યે થી ૫:૦૫ સુધી શંખનાદ ઘંટનાદ

૨૨ માર્ચ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના જનતા કર્ફ્યુ   કોરોના સામે લડવા જે અભિયાન યોજાયેલ,  જે અંતર્ગત  આવશ્યક સેવાઓ માટે જે લોકો એ જહેમત ઉઠાવી ફરજ બજાવી છે, તેમનો આભાર  વ્યક્ત કરવા હેતુ શ્રી સોમનાથ મંદિરમાં ખાતે સાંજે ૫ વાગ્યે થી ૫:૦૫ સુધી ( પાંચ મિનિટ ) શંખનાદ ઘંટનાદ કરવામાં આવેલ, ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી અને શ્રી સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ કેશુભાઈ પટેલે ગાંધીનગર સ્થિત તેઓના નિવાસ સ્થાને થાળી વગાડવા નો‌ કાર્યક્રમ યોજી દેશવાસીઓનો આભાર વ્યક્ત કર્યો હતો.

Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.