Western Times News

Gujarati News

તંદુરસ્ત રહેવા અને પોતાની રક્ષા કરવા માટે કરાટે ઉત્તમ માધ્યમ છે : આદિજાતિ વિકાસ રાજ્યમંત્રી રમણલાલ પાટકર વલસાડ:વલસાડ જિલ્લાના ઉમરગામ...

બાળકોમાં સારા સંસ્કારનું સીંચન કરનારા માતા-પિતા અને શિક્ષકો અભિનંદનને પાત્ર છે : આદિજાતિ વિકાસ રાજ્ય મંત્રી રમણલાલ પાટકર વલસાડ:વલસાડ જિલ્લાના...

કપડવંજ:કપડવંજ કેળવણી મંડળ સંચાલિત શાહ કે .એસ. આર્ટસ એન્ડ વી.એમ. પારેખ કોમર્સ કોલેજમાં કોમર્સ વિદ્યાશાખાના વિદ્યાર્થીઓ માટે સી.એ બનવા અંગેની...

વેદમાતા ગાયત્રી પરિવાર ટ્રસ્ટ દ્વારા કપડવંજ શહેર તથા કપડવંજ તાલુકા ગાયત્રી પરિવારના ભાઈ બહેનનું સ્નેહ મિલન યોજવામાં આવ્યું સ્નેહ મિલનમાં...

અમદાવાદ:અમદાવાદના મધ્ય ઝોનમાં માંડવીની પોળમાં લાલાભાઇની પોળની સામે ભૂતપૂર્વ ચા ઘર નામથી પ્રખ્યાત હોટલ હાલ કોમર્શિયલ કોમ્પ્લેક્સ મુજબ તબદીલ થયેલ...

અમદાવાદ: શહેરમાં ઘાતક હથિયારોની હાજરી ખૂબ જ ચિંતાજનક હદે નોંધાઈ રહી છે. બહારગામથી આવતાં શખ્સો પોતાની સાથે લાવેલાં તમંચા, કટ્ટા...

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: સ્માર્ટસીટી અમદાવાદમાં પાણીના અપુરતા પ્રેશર અને ટેન્કરાજના વિવાદ આક્ષેપો વચ્ચે ર૪ કલાક પાણીના સપ્લાયનું કામ પૂર્ણતાને આરે...

અમદાવાદ: પ્રેમલગ્ન કર્યા બાદત્રણ જ મહિનામાં છુટાછેડા લઈ લીધા બાદ અન્યત્ર લગ્ન કરી લેતાં યુવતીનાં પૂર્વ પતિએ યુવતીની માતાને દોડાવીને...

અમદાવાદ: દેશમાં CAA અને NRC મુદ્દે ઘણા સમયથી વિરોધ પ્રદર્શન ચાલી રહ્યા છે જેના પડધા આડે સાંજે મળનાર અમદાવાદ મ્યુનિસિપલ...

અમદાવાદ: કિંમતી મત્તાની ચીલઝડપની ઘટનાઓનાં પગલે સમગ્ર શહેરનાંનાગરીકો ત્રસ્ત છે. ગઇકાલે જમાલપુર વિસ્તારમાં આવી જ એક ચીલઝડપ કરવાનું આરોપીને ભારે...

અમદાવાદ: સેવા ચાકરી કરવાનાં બહાને મકાનમાં ઘુસી જઈ તેની ઊપર કબજા જમાવી દેતાં પિતાએ પોતાનાં પુત્ર તથા પુત્રવધુ વિરૂદ્ધ ચાંદખેડા...

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: ગુજરાતમાં મહિલાઓનું સશક્તિકરણ  તથા સમાજમાં જેન્ડર ઈક્વાલિટી એટલે કે જાતિ સપ્રમાણતામાં વધારો થાય એ માટે થઈને રાજ્ય...

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ સ્વર્ણિમ જ્યંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અન્વયે વડોદરામાં ફ્લાય ઓવર માટે આ વર્ષે રૂ. ર૭ કરોડ...

નવીદિલ્હી: દિલ્હીની ૧૭૩૧ કોલોનીને નિયમિત કરવાને લઇને ભાજપ તરફથી આયોજિત આભાર રેલીમાં મોદીએ પાણી અને પ્રદૂષણના મુદ્દા ઉપર કેજરીવાલ સરકારની...

નવીદિલ્હી: નાગરિક સુધારા કાનૂનની સામે દેશભરમાં જારી હિંસક વિરોધ પ્રદર્શન વચ્ચે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હીના ઐતિહાસિક રામલીલા મેદાનથી દેશભરના...

શિક્ષક બાળકને સંસ્કારવાન બનાવવા માટેનું કામ કરે છે અમદાવાદ, રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની ઉપસ્થિતિમાં મહાત્મા મંદીર, ગાંધીનગર ખાતે ભારતીય શિક્ષક પ્રશિક્ષણ...

અમદાવાદ: મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું હતું કે, નાગરિક સુધારા કાનૂન ૨૦૧૯ અંગે કોંગ્રેસ પાર્ટી દુષ્પ્રચાર અને જુઠ્ઠાણા ફેલાવીને સમગ્ર દેશમાં...

અમદાવાદ: નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આજે જણાવ્યું હતું કે, રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીએ દેશની આઝાદી બાદ પાકિસ્તાનમાં હિંદુઓ અને શીખો ઉપર...

અમદાવાદ: મહારાષ્ટ્ર કોંગ્રેસ ગઠબંધન સરકાર એ ખેડૂતને આર્થિક પાયમાલીમાં રાહત આપવા માટે બે લાખ રૂપિયા જેટલું દેવું ખેડૂતોનું માફ કર્યું...

અમદાવાદ: મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યના મહાનગરોમાં વાહનવ્યવહાર ટ્રાફિકની સમસ્યાના નિવારણ રૂપે મહાનગરોમાં ફ્‌લાય ઓવર બનાવવાના રાજ્ય સરકારના આયોજનમાં વડોદરા મહાનગર...

નર્મદા: હવે બે દિવસ બાદ ક્રિસમસનું વેકેશન શરૂ થશે. ત્યારે ગુજરાતી સહેલાણીઓ માટે સારા સમાચાર આવ્યાં છે. સ્ટેચ્યૂ ઓફ યુનિટીમાં...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.