Western Times News

Gujarati News

મણિનગર રેલવે ટ્રેક પર સવારથી બિનવારસી ઊંટ દોડી રહ્યો હોઈ રેલવે સ્ટેશનની બધી ટ્રેનોને રોકી દેવામાં આવી અમદાવાદ,  શહેરના મણિનગરમાં...

(જીજ્ઞેશ રાવલ દ્રારા) હળવદ: ગુજરાત રાજયના પાણી પુરવઠા વિભાગના કેબીનેટ મંત્રી કુંવરજી બાવળીયા આજરોજ અચાનક જ તેમના વિભાગના ઉચ્ચ અધિકારીઓ...

નવી દિલ્હી: વડોદરાની સ્ટર્લિંગ બાયોટેકના પ્રમોટર્સ સાંડેસરા બંધુઓના બેન્ક કૌભાંડમાં કહેવાતા મની લોન્ડરિંગ કેસ સંદભેર્ કોંગ્રેસના નેતા અહેમદ પટેલની ગુરુવારે...

પ્રતિનિધિ દ્વારા ભિલોડા: અરવલ્લી જિલ્લામાં કોરોનાનું સંક્રમણ દિવસેને દિવસે વધી રહ્યું છે, પણ સામાજિક અંતરના ધજાગરા ઉડી રહ્યા છે, પણ...

ઈંડા ફોડનારા ઈસમોનો મોબાઈલ વિડીયો સોશ્યલ મીડિયા માં વાયરલ થતા આર.એફ.ઓ દ્વારા તપાસ શરૂ.:  અજગર ના ઈંડા પરીપક્વ થાય ત્યારે...

પ્રતિનિધિ દ્વારા ભિલોડા: શામળાજી-ગોધરા રાજ્યધોરી માર્ગ -૨૭ પર માલપુર નગર માંથી પસાર થતા હાઈવે પર મસમોટા ખાડાઓ પડી જતા માલપુરના...

અમદાવાદ: દિવસે ને દિવસે ગુજરાતમાં કોરોનાનાં સંક્રમિત કેસ સતત વધતા જ જાય છે. સતત છેલ્લાં પાંચેક દિવસથી કોરોનાનાં આંકડા ૭૦૦ને...

(પ્રતિનિધિ) અમદાવાદ: શહેરના માણેકબાગથી ધરણીધર તરફ જવાના માર્ગ પર મોટો ભુવો પડી જતા આસપાસના વિસ્તારના નાગરિકો અને વાહનચાલકો ત્રાહિમામ પોકારી...

(પ્રતિનિધિ) અમદાવાદ: અમદાવાદ શહેરમાં ગઠીયાઓ સરળતાથી રૂપિયા કમાવવા શોર્ટ કટ અપનાવતા હોય છે અને એ માટે ગેરકાયદેસર પ્રવૃતિઓ કરતા અચકાતા...

મુંબઈ: કોરોના વાયરસની મહામારીના દોરમાં અનેક માનવતાનું ઉદાહરણ પૂરૂ પાડતા કિસ્સાઓ પણ સામે આવી રહ્યા છે. કોરોના જેવો રોગનો ચેપ...

(પ્રતિનિધિ) અમદાવાદ: સુરત, અમદાવાદ સહિત મોટા શહેરોમાં કોરોના વાયરસની સારવારમાં મહત્વપૂર્ણ ટોસિલિઝૂમેબ ઈન્જેકશનની કાળાબજારીના ષડયંત્રનો પર્દાફાશ થયા બાદ આજે સવારથી...

નવી દિલ્હી:  રાષ્ટ્રીય  પછાત વર્ગ આયોગ ઓબીસી સમુદાય વચ્ચે ક્રિમી  લેયર નિર્ધારીત કરવા માટે વાર્ષિક આવક સીમાની માંગ પૂર્ણ કરવા...

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: કોરોનાનીમ હામારી દરમ્યાન બે મહિના લોકડાઉનની સરખામણીએ અનલોક-૧-ર માં કોરોનાના કેસોની સંખ્યા વધતા કોર્પોરેશન તંત્ર દોડતું થઈ ગયુ...

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: કોરોનાકાળના સમયગાળા દરમ્યાન સૌથી વધારે જેનું વેચાણ થયુ તેમાં માસ્ક અને સેનિટાઈઝરનો સમાવેશ થાય છે. આ બંન્ને...

(પ્રતિનિધિ) અમદાવાદ: લોકડાઉન દરમિયાન વ્યાજના ચક્કરમાં ફસાયેલા નાગરીકો રૂપિયા આપી ન શકતા વ્યાજખોરો માનસિક ત્રાસ આપી રહયા છે. આવી કેટલીય...

સ્મશાનગૃહ અને કબ્રસ્તાનોમાં એપ્રિલ-મે મહિના દરમ્યાન મરણાંકમાં બેથી ચાર ગણો વધારો  (દેવેન્દ્ર શાહ દ્વારા)અમદાવાદ: અમદાવાદ શહેરમાં જુલાઈ મહિનાની શરૂઆતથી કોરોનાના...

આગામી તા.૧૫ ઓગષ્ટ સુધીમાં આઈ-ખેડૂત પોર્ટલ પર ઑનલાઈન અરજી કરી સાધનિક કાગળો સાથે અરજી કર્યાના દિન-૭માં જમા કરાવવાની રહેશે માહિતી...

અરવલ્લી જિલ્લામાં કોરોના નો કહેર યથાવત રહે તો અત્યાર સુધી ૨૫૫ નો આંક વટાવી ચૂકયા છે ત્યારે તંત્ર સફાળું જાગ્યું...

નવી દિલ્હી: કોંગ્રેસના ત્રણ ટ્રસ્ટોમાં ફંડિંગની તપાસ કરવા માટે કેન્દ્રિય  ગૃહ મંત્રાલયે એક કમિટી બનાવવાનો નિર્ણય લીધો છે. એક સરકારી...

ગાંધીનગર: રાજ્યમાં સૌરાષ્ટ્ર સહિત મોટાભાગના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડતા ખેડૂતો ખૂશખુશાલ થઇ ગયા છે જાકે દ્વારકા અને જામનગરમાં સતત...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.