Western Times News

Gujarati News

લુણાવાડા: મહીસાગર જિલ્લાના વિરપુર તાલુકાના ખેરોલી ગામે પશુપાલન ખાતુ, ગુજરાત રાજ્ય ગાંધીનગર, પશુપાલન શાખા જિલ્લા પંચાયત મહીસાગર, તાલુકા પંચાયત વિરપુર...

આણંદ: સગીર બાળકને ધર્માંતરણ કરવાનો પ્રથમ કેસ આણંદમાં નોંધાયો છે. આણંદ જિલ્લામાં આવેલા આમોદના કેથોલિક ચર્ચના પાદરીએ સગીર બાળકને માતાપિતાની...

અમદાવાદ: દાહોદ ખાતે આવેલા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કેતન ઇનામદારના રાજીનામા મુદ્દે આજે મહત્વનું નિવેદન આપ્યું હતું. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું...

ગાંધીનગર: પાટનગર ગાંધીનગર શહેરના સેક્ટર ૨૫માં આવેલી આવેલી જીઆઇડીસીમાં પાઠ્‌ય પુસ્તક મંડળનાં ગોડાઉનમાંથી આશરે ૪૨ લાખના પુસ્તકોની ચોરી થયાનું સામે...

સુભાષચંદ્ર બોઝ જેવા મહાન વ્યક્તિત્વમાંથી યુવા પેઢીએ પ્રેરણા લેવી જોઇએ - નીતિનભાઇ પટેલ નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલે સુભાષચંદ્ર બોઝની...

Ahmedabad,  ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા 22-23 જાન્યુઆરી 2020 દરમ્યાન પ્રાદેશિક સ્તરની શોધ અને બચાવ કવાયત (Re-SAREX 2020)નું આયોજન કરવામાં આવ્યું...

નવી દિલ્હી, સીએએના વિરોધમાં નિવેદન આપનાર મલેશિયા પર ભારતે કાર્યવાહી કરી છે. ભારતે મલેશિયાથી પામતેલની આયાત પર પ્રતિબંધ લગાવી દીધો...

મુંબઇ, બુધવારે મુંબઈ સેન્ટ્રલ તરફ જતી અમદાવાદ-મુંબઈ તેજસ એકસપ્રેસ ૮૦ મિનિટ મોડી પડતા તેના ૬૩૦ જેટલા પેસેન્જરોને ૧૦૦ રૂપિયાનું વળતર...

નવી દિલ્હી,  ભારત ડેમોક્રેસી ઇંડેક્સમાં 10 સ્થાન નીચે 51મી પોઝિશન પર આવી ગયુ છે. ‘ધ ઇકોનોમિસ્ટ ઇંટેલિજન્સ યૂનિટ (ઇઆઇયુ)એ 2019...

લખનૌ, ઉત્ત્તર પ્રદેશના મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથે આઝાદીના સૂત્રોચ્ચાર કરનરાાઓ પર દેશદ્રોહનો ગુનો નોંધી કામ ચલાવવાની ચીમકી ઉચ્ચારી છે. કાનપુરમાં...

નવીદિલ્હી, બજેટનો ઉલ્લેખ આવતાં જ સામાન્ય રીતે મિડલ ક્લાસ સૌથી વધુ આશાંવિત હોય છે. ઓકે ગત બે બજેટમાં મિડલ ક્લાસને...

નવીદિલ્હી, દિલ્લીની અદાલતે બળાત્કારના આરોપી વ્યક્તિને મુક્ત કરી દીધો છે કારણકે ફરિયાદકર્તા તેની પત્ની હતી. કોર્ટે પોતાના ચુકાદામાં કહ્યુ કે...

વોશિંગ્ટન,  પાકિસ્તાનનાં વિદેશ મંત્રી શાહ મહેમૂદ કુરૈશીએ બુધવારનાં જાણકારી આપી છે કે અમેરિકાનાં રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પ જલદી તેમના દેશનો પ્રવાસ...

લુણાવાડા: મહીસાગર જિલ્લાના લુણાવાડાની શ્રી એસ.કે.હાઇસ્કૂલમાં વિદ્યાર્થીનીઓને મહિલા સુરક્ષા અંતર્ગત જાગૃતિ કાર્યક્રમ યોજાયો. લુણાવાડાના સામાજીક કાર્યકર શ્રીમતી સોનલબેન પંડ્યાએ વિદ્યાર્થીનીઓને...

નવીદિલ્હી, ૨૬મીએ જાન્યુઆરીએ દેશભરમાં ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવશે, જોકે આ ઉજવણીને ધ્યાનમાં રાખીને આતંકીઓ સક્રિય થઇ ગયા છે અને...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.