Western Times News

Gujarati News

નગરશેઠના વંડા પાસે આવેલ સીન્ડીકેટ બેંકના એટીએમ સેન્ટરને વહેલી સવારે બુકાનીધારી બે શખ્સોએ ગેસ ગટરથી એટીએમ તોડવાનો કરેલો પ્રયાસ (પ્રતિનિધિ)...

અમદાવાદ : ગુજરાત સરકારે દારૂ તથા જુગારની પ્રવૃત્તિ વિરુદ્ધ કડક હાથે કામ લેવાનાં આદેશ આપ્યા બાદ પોલીસ તંત્ર કામે લાગી...

ગ્રાહકના સ્વાંગમાં આવેલા તસ્કરોએ ચાર તોલાથી વધુની વજનની સોનાની ચેઈન તફડાવી: બંને આરોપીઓ સીસીટીવી કેમેરામાં જાવા મળ્યા (પ્રતિનિધિ) અમદાવાદ :...

સોમનાથ : શ્રી સોમનાથ મંદિર ખાતે દિપોત્સવી પર્વ નિમિત્તે તા.૨૭.૧૦.૨૦૧૯ રવિવાર આસો વદ અમાસ (દિપાવલી) ના રોજ નુતન રામચંદ્ર મંદિર...

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્લાસ્ટિક મુક્ત ભારત બનાવવાની ઝુંબેશ ઉપડ્યા બાદ નાના મોટા તમામ નેતા , સરકારી કર્મચારીઓ ઉપરાંત સામાન્ય નાગરિકો...

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ : અમદાવાદ શહેરના ઐતિહાસિક જગન્નાથજી મંદીર પરિસર અને તેની આસપાસના વિસ્તારને ડેવલપ કરવામાં આવશે. મંદીરના ટ્રસ્ટી મંડળે...

અમદાવાદ : શહેરનાં વધુ એક વેપારી સાથે છેતરપિંડીની ઘટના બહાર આવી છે. ખેતીવાડીને લગતાં માલને અમદાવાદથી કોલકત્તા મોકલવાનો હોઈ રાજકોટનાં...

સુરત, જીઆઈ પાઇપ્સ, એમએસ પાઇપ્સ, એન્ગલ્સ, ચેનલ્સ, ગડર, પટ્ટી, એમએસ પ્લેટ્સ અને સ્ટીલના સળિયા જેવી વિવિધ ચીજવસ્તુઓનાં વેપારમાં સંકળાયેલી કંપની મેસર્સ વૃષ્ટિ એન્ટરપ્રાઇજ જીએસટીની ચૂકવણી કર્યા...

મોદી સરકારે પાંચ મહિનામાં પાંચ વર્ષમાં સરકારો જે કામ ન કરી શકે એવા કાર્યો કર્યાં છે : કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી...

અમદાવાદ, કાર્તિકી સામૈયા પ્રસંગે વડતાલ ધામને આંગણે શ્રી વચનામૃત દ્વિ શતાબ્દી મહોત્સવ નિમિત્તે પ.પૂ.રાકેશપ્રસાદજી, ભાજપ પ્રદેશ અધ્યક્ષ શ્રી જીતુભાઈ વાઘાણીના...

અમદાવાદ : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજથી બે દિવસીય ગુજરાત મુલાકાતે આવી પહોંચ્યા છે. અમિત શાહે ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે...

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીના દિપાવલી-નૂતનવર્ષ નિમિત્તેના શુભેચ્છા-સ્નેહમિલન કાર્યક્રમો મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી તા. ૨૮ ઓકટોબર-૨૦૧૯ને સોમવારે નૂતન વર્ષ નિમિત્તે મંત્રીમંડળ...

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી સ્વ. શ્રી દિલીપભાઇ પરીખના દુઃખદ અવસાન અંગે શોક અને આઘાતની લાગણી વ્યકત કરી...

શ્રી સોમનાથ મંદિર ખાતે દિપોત્સવી પર્વ નિમિત્તે તા.25.10.2019 શુક્રવાર આસો વદ બારશ/તેરશ(ધનતેરશ) ના દિને રંગોળી તથા દિપમાલા નૃત્ય મંડપ ખાતે...

આત્મા થકી પશુપાલન પ્રવૃત્તિને વ્યાવસાયિક આત્મસાત કરતું જામનગરનું દંપતી જામનગર, શાસ્ત્રોમાં ગાયની મહત્તા અતિ જોવા મળી છે. પુરાણોક્ત સમયમાં ગાયને ધનરૂપી...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.