યાત્રા ધામ રૂપાલ ગુજરાતના પાટનગર ગાંધીનગરમાંથી, 13 કિલો મીટરના અંતરે આવેલ શ્રી વરદાયિની માતાજીના મંદીરનુ નિર્માણ અનેક વખત થયુ હશે...
અરવલ્લી:અરવલ્લી જીલ્લામાં અસામાજિક તત્ત્વો અને ચોર-લૂંટારુ ગેંગ બેફામ બન્યા છે જીલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જોખમાઈ રહી હોય તેવા દ્રશ્યો...
મોડાસા પંથકમાં શક્તિ અને આરાધનાના પર્વ એવા નવરાત્રી પર્વની ઉજવણીનો રંગ જામ્યો છે યુવાધન હિલોળે ચઢી રૂમઝૂમ ગરબે ઘૂમી રહ્યા...
રાજકોટઃ ખોડલધામ ટ્રસ્ટ દ્વારા રાજકોટ શહેરના ચાર ઝોનમાં નવરાત્રિ મહોત્સવનું આયોજન કરાયું છે. દરરોજ હજારો ખેલૈયાઓ રાસ-ગરબાની રમઝટ બોલાવી માતાજીની...
દાહોદ:મહાત્વાકાંક્ષી જિલ્લા તરીકે દાહોદમાં રોજગારી પણ એક અગત્યનું પરીમાણ છે. ત્યારે રોજગારી ક્ષેત્રે જિલ્લા રોજગાર કચેરી દ્વારા સરસ કામગીરી કરવામાં...
અમદાવાદ, મહાત્મા ગાંધીએ ભારતનું એવું રત્ન છે, જેની ઈર્ષ્યા કોઇપણ દેશને આવે. ગાંધીજીની 150મી જન્મજયંતી ભારત ભરમાં ઉત્સાહથી ઉજવવામાં આવી....
SVPમાં એડવાન્સ જમા કરાવવાની નીતિના પરિણામે દર્દીનું મૃત્યુ થયુઃ બદરૂદીનશેખ (પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ : શહેરની આગવી ધરોહર વી.એસ.હોસ્પીટલને નામશેષ કર્યા...
હેલ્મેટ પહેરી સમાજ ના લોકો ગરબે ધુમ્યા તો કાપડ ની થેલી નું પણ વિતરણ કરાયું. ભરૂચ : માં આદ્યશક્તિ ના...
વ્યાજે લીધેલા નાણાં નહી ચુકવતા યુવકની દુકાન પડાવી લીધી (પ્રતિનિધિ) અમદાવાદ : અમદાવાદ શહેરમાં વ્યાજખોરોના આંતકથી અનેક પરિવારો બરબાદ થઈ...
અમદાવાદ : અંબાજી પાસે ત્રિશુળિયા ઘાટ (Trishuliya Ghat, Ambaji) પર પલટી ગયેલી લક્ઝરી બસના રાજયભરમાં ખળભળાટ મચાવનારા અકસ્માતમાં વધુ એક...
અમદાવાદ : અમદાવાદમાં ચોરીની ઘટનાઓ હાલમાં ખૂબ વધી ગઈ છે જા કે ગઈકાલે બપોરે એક વેપારી પોતાની દુકાન બંધ કરી...
અમદાવાદ : કર્મચારીઓ દ્વારા માલિકનો વિશ્વાસ જીતી લીધા બાદ માલ કે રોકડ નાણાંની ઉચાપત કરવાની ઘટનાઓ વારંવાર સામે આવતી હોય...
૭પ વિદ્યાર્થીઓ રોગનો ભોગ બન્યા : દિવસો સુધી પાણીના કુલર સાફ થયા નથીઃ હોસ્ટેલમાં ફાયર સેફટીના સાધનો તથા પ્રાથમિક સારવાર...
અમદાવાદ : ટ્રાફીકનાં આકરા દંડ વિરુદ્ધ રીક્ષાચાલકો દ્વારા ગઈકાલે હડતાળનું એલાન આપવામાં આવ્યુ હતુ જા કે બે ટંકનું ભોજન માડ...
મા આદ્યશક્તિની આરાધનાનું પર્વ-નવરાત્રી હવે પુરબહારમાં છે. ૨જી ઓક્ટોબરે પૂજ્ય મહાત્મા ગાંધી બાપુની જન્મ જયંતીએ સિંગલ યુઝ પ્લાસ્ટિકથી મુક્ત ગાંધીનગર...
‘કાગવડ ગામના ચોક રે સજાવ્યા, ગરબે રમવા ખોડલ મા પધાર્યા...’: સૂરતાલના સથવારે પૂર બહારમાં ખીલ્યો ખોડલધામ નવરાત્રિ મહોત્સવનો રંગ રોશનીના...
ગુજરાત વિચરતી અને વિમુક્ત જાતિ વિકાસ નિગમ રાષ્ટ્રીય પછાત વર્ગ નાણા અને વિકાસ નિગમ અને નાયબ નિયામકશ્રી વિચરતી જાતિ સુરતના...
ગરીબ-વંચિત-છેવાડાના માનવીને વિનામૂલ્યે આરોગ્ય સેવા પૂરી પાડવામાં ‘મા’ વાત્સલ્યમ-‘મા’ અમૃતમ યોજના અસરકારક-સરળ સેવા માધ્યમ બની છે:-મુખ્યમંત્રીશ્રી રાજકોટને મળેલ એઇમ્સથી સૌરાષ્ટ્રભરના...
MSME એકમોની સ્થાપના-સંચાલન માટે જરૂરી વિવિધ મંજૂરીઓ-એપ્રુવલ્સ લેવામાંથી ત્રણ વર્ષ સુધી મુકિત આપવામાં આવી ડેકલેરેશન ઓફ ઇન્ટેટ રજૂ કરીને તૂર્તજ...
નવી દિલ્હી, સરકારે ડુંગળીની નિકાસ પર રોક લગાવતા દેશમાં ડુંગળીની કિંમતમાં ઘટાડો થયો છે. રાજધાની દિલ્હી સહિતના અનેક રાજ્યોમાં ૮૦...
જયપુર, રાજસ્થાન સરકારે મહાત્મા ગાંધીની ૧૫૦ જન્મજયંતીને અવસરે રાજયમાં મેગ્નેશિયમ કાર્બોનેટ, નિકોટિન, તંબાકુ કે મિનરલ ઓઇલ યૂકત પાન મસાલા અને...
ભરૂચ : ભરૂચ ના મકતમપુર રોડ તરફ જતા કસક વિસ્તાર માં તુફાન ગાડી ની બ્રેક ફેલ થતા ચાલકનો સ્ટેયરીંગ પર...
ભરૂચ : અંકલેશ્વર ના નાના કુંભારવાડા ના એક બંધ મકાન ને તસ્કરો એ નિશાન બનાવી રૂ.11 લાખ ઉપરાંત ની મત્તાનો...
ભરૂચ : અંકલેશ્વર જીઆઈડીસીની જયશ્રી એરોમેટિક કંપની માં ચોરી કરવા આવેલા ચાર જેટલા તસ્કરો ઘુસ્યા હતા.તે પૈકી એક તસ્કર ને...
બિહારમાં સ્થિતિ સામાન્ય બનવા જઇ રહી છે ત્યારે ફરી એકવાર ભારે વરસાદની ચેતવણીઃ ઓરેન્જ એલર્ટ જાહેર પટણા, બિહારમાં ભારે વરસાદના...