ભરૂચ : આસો નવરાત્રી ના નવ દિવસ માં જગદંબા ની આરાધના કરવા માટે માતાજી ની સ્થાપના કરવામાં આવી હતી જે...
કુમકુમ મંદિર ખાતે દશેરાએ ભગવાનનને શસ્ત્રો ધરાવામાં આવ્યા. દશેરાએ દોષોનું દહન કરવું જાઈએ : સાધુ પ્રેમવત્સલદાસજી અમદાવાદ : 08 ઓકટોમ્બરને મંગળવારના...
ર૦ દિવસ પહેલા જ ફલેટ ભાડે રાખીને રહેવા આવેલા યુવક-યુવતિએ આત્મહત્યા કરી હોવાનું તારણ રાજસ્થાનનો યુવક અને મુંબઈની યુવતિ લીવઈન...
(પ્રતિનિધિ દ્વારા) ફ્રાંસ : દશેરાના દિવસે આજે ભારતને એક યાદગાર ભેટ મળનાર છે. આજે વાયુસેનાનો સ્થાપના દિન છે. તેજ દિવસે...
નજીવી તકરારમાં ધસી આવેલા ટોળાએ ખેલૈયાઓ ઉપર હુમલો અને વાહનોમાં તોડફોડ કરી : બે વૃધ્ધાને ગંભીર ઈજા (પ્રતિનિધિ) અમદાવાદ :...
અમદાવાદ, રેલ પ્રશાસન દ્વારા સાબરમતી-ભગત કી કોઠી વચ્ચે (sabarmati bhagat ki kothi train) નવી એક્સપ્રેસ ટ્રેન ને ૦૮ ઓક્ટોબરે શુભારંભ...
અસત્યમાંથી સત્ય તરફ, અંધકારમાંથી પ્રકાશમાં લઈ જતો દિવસ : રાવણદહન આકર્ષણનું કેન્દ્રઃ શસ્ત્રપૂજન તથા વાહનપૂજનનું મહત્ત્વ (પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ :...
(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ : દશેરાના તહેવારને અનુલક્ષીને મ્યુનિસિપલ હેલ્થ વિભાગ દ્વારા ‘ફાફડા-જલેબી’ ડ્રાઈવ કરવામાં આવી છે. મ્યુનિસિપલ ફલાઈંગ સ્કવોડ દ્વારા...
(પ્રતિનિધિ દ્વારા) નાગપુર : મહારાષ્ટ્ર નાગપુરમાં રાષ્ટ્રીય સેવક સંઘના ઉજવવામાં આવી રહેલ ખાસ કાર્યક્રમમાં સંઘના વડા મોહન ભાગવત જેઓ સમારંભમાં...
શહેરકોટડા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદઃ ટેમ્પો ચાલક અને તેના સાગરિતોએ કારમાં પણ કરેલી તોડફોડ (પ્રતિનિધિ) અમદાવાદ : શહેરમાં અસામાજીક તત્વોનો...
અમદાવાદ : સાણંદ ખાતે રેસ્ટોરન્ટ ધરાવતાં ઋષભ વરાગભાઈ શાહે રહે સુરધારા બંગલો ડ્રાઈય ઈન રોડ થલતેજ કેટલાક દિવસો અગાઉ રાતના...
સદગુરુ સાંઇનાથની ૧૦૧ મી પુણ્યતિથિ નિમિતે દર વર્ષે પરંપરા મુજબ અમદાવાદમાં ખાડિયા વિસ્તારમાં આવેલ સાંઇધામ મંદિરથી બાબાની નગરયાત્રા તા.૮/૧૦/૨૦૧૯ મંગળવાર...
નવી દિલ્હી : સ્પેશિયલ પ્રોટેક્શન ફોર્સમાં રહેનાર દરેક વીવીઆઈપીને આ ખાસ સુરક્ષા કવરને સમગ્ર નિયમ સાથે પાળવાનો રહેશે. કેન્દ્ર સરકારે...
અમદાવાદ : અમદાવાદ શહેર સહિત રાજયભરમાં ભારે ખળભળાટ મચાવનારા ડ્રગ્સ કેસમાં સમી-હારિજના પૂર્વ ધારાસભ્ય ભાવસિંહ રાઠોડનો પુત્ર કિશોરસિંહ રાઠોડ દોષિત...
અમદાવાદ: આવતીકાલે આસુરી શકિત પર દૈવી શકિતના વિજયનું પવિત્ર પર્વ વિજયાદશમી-દશેરાનો તહેવાર છે, જેને લઇ અમદાવાદ શહેર સહિત રાજયભરમાં લોકોમાં...
અમદાવાદ : મુખ્યમંત્રી વિજય રૂપાણીએ નવદુર્ગાની ભક્તિના પર્વ નવરાત્રીની નોમને ‘નવદુર્ગા બાલિકા પૂજન’ તરીકે રાજ્યભરમાં ઉજવતાં ૫૩ હજારથી વધુ આંગણવાડીઓની...
-: રાજ્યની ૫૩ હજાર આંગણવાડીઓમાં નવ લાખ બાલિકાઓનું શક્તિ ઉપાર્જન પર્વે પૂજન :- દિકરીઓને સુપોષિત - સુશિક્ષિત - સુરક્ષિત સ્વાવલંબી...
રાજ્યભરમાં મહિલા-બાળ વિકાસની વિવિધ યોજનાઓ, કામગીરી અને પ્રગતિનું જીવંત મોનીટરીંગ કરાશે મહિલા અને બાળ વિકાસની વિવિધ યોજનાઓ, સેવાઓ, અન્ય કામગીરી...
પંચદિવસીય યજ્ઞમાં લાખો આહુતિ યજ્ઞનારાયણ દેવને અર્પણ કરવામાં આવશે. અમદાવાદ નિવાસી જીતેન્દ્રભાઇ ભૂપેન્દ્રભાઇ પટેલ પરિવારના મુખ્ય યજમાન પદે તા.૮ ઓક્ટોબર...
અમદાવાદ : અમદાવાદમાં દશેરા નિમિત્તે જલેબી અને ફાફડાની જ્યાફત માણવાની વર્ષો જૂની પરંપરા છે. પરંતુ આ વર્ષે ફાફડા અને...
કુમકુમ મંદિર ખાતે દશેરાએ ભગવાનને શસ્ત્રો ધરાવામાં આવશે અમદાવાદ: તા. ૭ ઓકટોમ્બર ને સોમવારના રોજ શ્રી સ્વામિનારાયણ મંદિર-કુમકુમ- મણિનગર ખાતે...
GPO ના ફિલાટેલી બ્યુરોમાં ઉપલબ્ધ છે અત્તરયુક્ત ટપાલ ટિકિટ, માય સ્ટેમ્પ અને વિવિધ પરબિડિયા ............... મિરઝાપુરની જનરલ પોસ્ટ ઓફિસ હેરિટેજ...
ગાંધીનગર, આઈ. આઈ. ટી. ગાંધીનગર ખાતે નવરાત્રીના તહેવારની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે સંસ્થાના વિદ્યાર્થી ગણ, શિક્ષકો અને...
અમદાવાદ સ્થિત નવ વાયરલેસ ભારતની એકમાત્ર કંપની છે જેણે હિસર ખાતે યોજાયેલા સપ્ત શક્તિ વોર ટેક એક્ઝિબિશનમાં લાઈ-ફાઈ ટેકનોલોજીનું પ્રદર્શન...
ડ્રાય વેસ્ટ મેનેજમેન્ટ ક્ષેત્રે અગ્રણી નેપ્રા દૈનિક 560 મેટ્રિક ટન જેટલો ડ્રાય વેસ્ટ પ્રોસેસ કરે છે અને પેપર, પ્લાસ્ટિક, પાઈપ્સ...