Western Times News

Gujarati News

મદરેસા સહિત અન્ય સંસ્થાઓમાં શિક્ષકોની નિમણૂંકના હકો આંચકી સરકાર પોતાના હાથમાં લઇ શકે છે કે કેમ? નવીદિલ્હી,  લઘુમતિ સંસ્થાઓના અધિકારોના...

નૈરોબી,  સોમાલી ઇસ્લામિક આતંકવાદીઓએ કહ્યું છે કે, અમેરિકા અને કેન્યાના સૈનિકો દ્વારા ઉપયોગ કરવામાં આવતા કેન્યાના લામૂ ક્ષેત્રમાં રહેલા લશ્કરી...

મુખ્યમંત્રી અમદાવાદના નિકોલમાં સૌરાષ્ટ્ર પટેલ સમાજના સમુહ લગ્નોત્સવમાં હાજરી આપી -લક્ષ્મીનો સદુપયોગ કરી સમાજનુ ઉત્થાન કરવા મુખ્યમંત્રીશ્રીની અપીલ મુખ્યમંત્રી શ્રી...

નવી દિલ્હી, દેશની પહેલી લોકસભાના એકમાત્ર જીવિત સાંસદ અને બિહારના ડુમરાંવ રાજના અંતિમ મહારાજ કમલ બહાદૂર સિંહનું રવિવારે બક્સરમાં અવસાન થઈ...

(પ્રતિનિધિ)બાયડ, ઉત્તરપ્રદેશના મુજફ્‌ફરનગર ખાતે રાષ્ટ્રીય શૈક્ષિક નવાચાર સંમેલન અને શિક્ષક સન્માન સમારોહ - ૨૦૨૦ “નવોન્મેષ”નું “મંથન” એક નૂતન પ્રયાસ અને...

(પ્રતિનિધિ)નેત્રામલી, ઇડર તાલુકાના નાના કોટડા ગામમાં વાધેલા પરિવાર માંથી એકજ કુટુંબના યુવક - યુવતી પ્રેમ માં બંધાયા હતા પરંતુ પરિવારજનો...

(પ્રતિનિધિ)મોડાસા, અરવલ્લી જિલ્લામાં તમામ ૮ મંડલોના ૧૦૫૮ બુથને આવરી લઈને સી.એ જનજાગરણ વ્યાપક અભિયાન અંતર્ગત ઘરેઘર જનસંપર્ક કાર્યક્રમો યોજાયા હતા....

(પ્રતિનિધિ)બાયડ, અરવલ્લી જીલ્લાના અંતરિયાળ વિસ્તારના કેટલાક ગ્રામ્ય વિસ્તારોમાં વિકાસલક્ષી યોજનાઓનો પડછાયો શુધ્ધો નથી. પડ્‌યો માલપુર તાલુકાના અણીયોર નજીક આવેલા ભાથીજીના...

ભોપાલ, મધ્ય પ્રદેશના સાગરમાં શુક્રવારની રાત એક એરક્રાફ્‌ટ ક્રેશ થઈ ગયું છે. આ દુર્ઘટનામાં બે પાયલોટના મોત નીપજ્ય છે. અહેવાલ...

મુંબઇ, ફિલ્મ અભિનેત્રી સોનાક્ષી સિંહા છેતરપિંડી મામલે શનિવારે નવા માહિતી સામે આવી છે. મુરાદાબાદના એસપી સિટી અમિત આનંદ જણાવ્યું કે...

નવી દિલ્હી, પશ્ચિમ બંગાળમાંથી ઘૂસણખોરી કરીને ભારતમાં જમ્મુ સહિતના કેટલાક વિસ્તારોમાં વસી ગયેલા રોહિંગ્યાઓને હવે તેમના દેશ પાછા મોકલવા માટે કેન્દ્ર...

મુંબઇ, શીરડીના સાંઈ બાબાના મંદિરમાં રોજ હજારો ભાવિકો દર્શન કરે છે.કરોડો લોકોને સાંઈબાબા પર અતૂટ શ્રધ્ધા છે. ભાવિકો આ મંદિરમાં...

શ્રીનગર, શ્રીનગર પોલીસે સુરક્ષાદળોની સાથે એક જોઇન્ટ ઓપરેશનમાં શુક્રવારે મોડી રાતે લશ્કરનાં કથિત આતંકીની ધરપકડ કરી છે. પોલીસ પ્રમાણે, આ...

અમદાવાદ, ઉત્તર ભારતમાં હિમવર્ષાને લઈ હવામાન વિભાગે ગુજરાતમાં આગામી એક અઠવાડિયા સુધી શીતલહેરની આગાહી કરવામાં આવી છે. જેના કારણે ગુજરાતના...

ગોધરા:પંચમહાલ જિલ્લાના ગોધરા અને હાલોલ તાલુકાઓમાં પાચમા તબક્કાના સેવા સેતુના કાર્યક્રમો યોજાયા હતાં જેમાં ૫,૦૭૭ જન અરજીઓનો સ્થળ પર હકારાત્મક...

ત્રિભુવનદાસ ફાઉન્ડેશન કપડવંજ તથા બાલાસિનોર અને ઠાસરાના પેટા કેન્દ્રો ના સંયુક્ત ઉપક્રમે પરીખ પેટ્રોલ પંપના સંકુલમાં આનંદ મેળાનું આયોજન કરવામાં...

તિરુપતિ ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા સંચાલિત સરદાર પટેલ કોલેજ ઓફ એન્જીનીયરીંગના ઇન્ફોર્મેશન ટેક્નોલોજી તથા કમ્પ્યુટર એન્જીનીયરીંગ વિભાગના ચોથા સેમેસ્ટરમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ માટે “Java...

અરવલ્લી જીલ્લામાં ખનીજનું ગેરકાયદેસર ખનન અને વાહન મોટા પ્રમાણમાં થઇ રહ્યું છે ખાણખનીજ વિભાગ ધૃતરાષ્ટ્રની ભૂમિકા ભજવી રહ્યું હોય તેમ...

 જિલ્લા કક્ષાનો ગોધરા કનેલાવ અને તાલુકા કક્ષાનો દેવગઢ બારિયા ખાતે ખેલ મહાકુંભ યોજાયો હતો  સંજેલી: ગુજરાત સરકાર દ્વારા યોજાયેલા ખેલ...

સિટીઝનશીપ એમેડમેન્ટ એક્ટ (CAA ) અને નેશનલ રજીસ્ટર ઓફ સિટીઝન (એનઆરસી) હાલ અરવલ્લી જીલ્લામાં હોટ ટોપિક છે અરવલ્લી જીલ્લામાં સિટીઝનશીપ...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.