Western Times News

Gujarati News

અમદાવાદ: કેન્દ્ર સરકારે એપ્રેન્ટીસશિપના (Central Governement, Aprentisship) નિયમોમાં કરેલા ફેરફારોને પરિણામે ગુજરાતમાં એપ્રેન્ટીસ તરીકેની ભરતીને હજુ વધારે વેગ મળશે તેવુ...

‘આર્ષ’ અક્ષરધામ, પ્રવચનમાળા અંતર્ગત વચનવિધિ ગ્રંથ ખાલી સ્વામિનારાયણ (Swaminarayan) સંપ્રદાય પૂરતો નથી પરંતુ સમગ્ર માનવ સમુદાય માટે છે. - :...

(પ્રતિનિધિ) ભિલોડા : અરવલ્લી જીલ્લાના પ્રજાજનો મિશ્ર ઋતુમાં બીમારીમાં સતત પટકાતા ઘેર ઘેર માંદગીના ખાટલા મંડાયા છે જીલ્લામાં સિઝનનો ૧૩૦...

મેઘરજ : અરવલ્લી જીલ્લાના મેઘરજ તાલુકાના રામગઢી ભુતીયા ગામના વતની ભાનુભાઈ સોમાભાઈ પરમાર સત્તર વર્ષ ઈન્ડીય આર્મીમાં ફરજ બજાવ્યા બાદ...

ગાંધીનગર :આજે ગાંધીનગર ખાતે ગુજરાત ફોરેસ્ટ્રી રીસર્ચ ફાઉન્ડેશન (gujarat research foundation, gandhinagar) દ્વારા અયોજિત સર્પદંશ વ્યવસ્થાપન વિષય ઉપર એક દિવસીય...

અમદાવાદ સિવિલ હોસ્પિટલ કેમ્પસ ખાતેની કીડની હોસ્પીટલના સ્થાપક અને સેવામૂર્તિ સમાન ડો. એચ.એલ. ત્રિવેદીનાં અવસાનથી કદી ના પૂરી શકાય તેવી...

સ્થાનિક સર્વે અને સ્ટ્રકચર તથા રહીશોની મંજૂરી, બાદ શરૂ થયેલી કામગીરી : સોનારીયા બ્લોકના વર્ક-ઓર્ડર ઈસ્યુ થયા (દેવેન્દ્ર શાહ) અમદાવાદ...

  મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીના પગલે બોરીવલી રેલવે સ્ટેશન પરથી ૧ર આંગડિયા પેઢીના સંખ્યાબંધ પાર્સલો જપ્ત કરાયાઃ ગુજરાતના હિરાના વહેપારીઓમાં દોડધામ...

અમદાવાદ : એક સમયે શહેરમાં ધમધોકાર ચાલતાં અને ગેરકાયદેસર રીતે અમેરીકન નાગરીકો (US Citizens) પાસેથી રૂપિયા પડાવતાં કોલ સેન્ટરોનો Call...

ગોમતીપુરમાં સિલાઈના કારખાનામાં કામ કરતા કાકા ભત્રીજા પંજાબમાં આવેલી જમીનના મુદ્‌ે તકરાર ચાલતી હતીઃ વચ્ચે પડેલા યુવક પર અપહરણકારોએ હુમલો...

(પ્રતિનિધિ) અમદાવાદ : અમદાવાદ શહેરમાં રીક્ષાચાલકોની હડતાલના પગલે સવારથી જ કેટલાક વિસ્તારોમાં અરાજકર્તાનું વાતાવરણ સર્જાયુ હતું છેલ્લે રીક્ષાચાલકોની હડતાલ દરમિયાન...

ગુજરાતના અમદાવાદમાં બાપુની 150મી જયંતી અને સ્વચ્છ ભારત દિવસના કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનના મુખ્ય અંશો સાબરમતીના આ પાવન તટથી રાષ્ટ્રપિતા...

બંને કંપનીઓને કાર્યકારી કાર્યદક્ષતા અને હિતધારકોને મૂલ્ય આપવા જોડાણનાં નવા યુગની શરૂઆત પાર્ટનરશિપ ફોર્ડ અને મહિન્દ્રાને અગાઉ કરતાં વધારે ઝડપથી...

મહાત્મા ગાંધીજીની 150 મી જયંતીની ઉજવણીના ભાગરૂપે  શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્ય શ્રી પુરુષોત્તમ પ્રિયદાસજી સ્વામીજી મહારાજની અધ્યક્ષતામાં તેમજ મુખ્ય વક્તા...

૨૫.૯૦ લાખ શહેરીજનો આ અભિયાનમાં સહભાગી બન્યા: ૨૯૩ મેટ્રીક ટન પ્લાસ્ટીકનું કલેક્શન અમદાવાદ, વડાપ્રધાન દ્વારા ૧૫ ઓગસ્ટ, ૨૦૧૯ના રોજ લાલકિલ્લા,...

વ્યારા:  પૂ.બાપુની ૧૫૦મી જન્મ જયંતિની દેશ આખામા થઈ રહેલી ઉજવણીના ભાગરૂપે, તાપી જિલ્લાના ઐતિહાસિક નગર સોનગઢ ખાતે પણ, હર્ષોલ્લાસ સાથે...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.