Western Times News

Gujarati News

રાજ્યકક્ષાએ વિજેતા થનાર ચાર ટીમના ખેલાડીઓને મહાનુભાવોના હસ્તે ટ્રોફી એનાયત કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા પાટણ,  પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના...

મેષ: સોમવાર ધંધા વ્યવસાયમાં વાણીમાં મીઠાશ તેમજ સંયમ રાખશો. મંગળવાર સકારાત્મક કામોના કારણે ધન અને સન્માન મળશે. બુધવાર શારિરીક અસ્વસ્થતા...

નવનિર્મિત બંને બ્રીજ શ્રદ્ધાળુ માટે ખુલ્લા મૂકાયા ઃ ઉમિયા માતાના રથ સાથે ભકતોનું નવા બ્રીજ પરથી પ્રસ્થાન કરાયું અમદાવાદ,  આગામી...

અમદાવાદ: શહેરના ઘોડાસર વિસ્તારમાં ગઈકાલે રાત્રે ઘોડાસર ચાર રસ્તા પાસે બીઆરટીએસ રૂટમાં હીટ એન્ડ રનનો ગમખ્વાર અકસ્માત બનાવ નોંધાયો હતો....

અમદાવાદ: અમદાવાદ સહિત ગુજરાતભરમાં ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે અને હજુ આગામી બે દિવસ દરમિયાન લઘુત્તમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો...

ડુમકા: નાગરિકતા કાનૂનને લઇને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ અને તેના સાથી પક્ષો ઉપર આજે તેજાબી પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું...

અમદાવાદ,  રાજકોટના મોરબી હાઇવે પર અર્પિત કોલેજ પાસે બાઇકચાલક યુવકની બાઇક આગળની ખાનગી બસ સાથે ધડાકાભેર અથડાતા બાઇકનું આગળનું વ્હીલ...

હિંસક વિરોધ પ્રદર્શનમાં ફાયર બ્રિગેડના બે કર્મીઓ ઘાયલ નવી દિલ્હી,  પાટનગર દિલ્હીમાં નાગરિક કાનૂનની સામે આજે રવિવારના દિવસે હિંસક દેખાવો...

વડોદરા: પાદરા તાલુકાના ચાણસદ ગામમાં રહેતી અને એમ.એસ.યુનિ.ની કોમર્સ ફેકલ્ટીમાં અભ્યાસ કરતી ૨૦ વર્ષીય વિદ્યાર્થિની ખુશ્બુ જાની છેલ્લા ત્રણ દિવસથી...

કરાઈ, ગાંધીનગર પોલીસ દળની શ્રેષ્ઠતાનું પ્રતિક 'રાષ્ટ્રપતિશ્રીનું નિશાન'  ગુજરાત પોલીસને અર્પણ કરતાં ઉપરાષ્ટ્રપતિશ્રી વેંકૈયા નાયડુ દેશ - રાજ્યના સામાજિક- આર્થિક...

નવી દિલ્હી, નાગરિકતા સંશોધન કાનૂનને લઈને પશ્ચિમ બંગાળમાં શરુ થયેલી હિંસા યથાવત છે.હવે દેખાવકારોએ મુર્શિદાબાદના રેલવે સ્ટેશન પર તોડફોડ કરી છે....

નવીદિલ્હી, વૈશ્વિક આર્થિક સુસ્તીની અસર ગત મહિને ભારતના વિદેશી વેપાર પર પડી. દેશના આયાત અને નિર્યાતમાં નવેમ્બર દરમિયાન ઘટાડો નોંધાયો...

પાલધર, મહારાષ્ટ્રના પાલઘરમાં ભૂકંપના આંચકા અનુભવાયાં છે. ભારતીય હવામાન વિભાગે આ અંગેની જાણકારી આપી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર પાલઘરમાં...

શ્રીનગર, ઉત્તર ભારતના પર્વતીય વિસ્તારમાં ભારે બરફવર્ષાને કારણે સામાન્ય જનજીવન પ્રભાવિત થયું છે.જમ્મુ કાશ્મીરથી લઇ હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડના અનેક...

નવીદિલ્હી, નાગરિકતા સંશોધન કાયદાને લઈને મચેલો વિવાદ વકરતો જાય છે. પશ્ચિમ બંગાળ,પંજાબ, કેરળ નાગરિકતા કાયદાને લાગુ કરવાની ના પાડી દીધી...

સંજેલી: ઝાડી જાખરા ઉગી નીકળતા પૂરતુ પાણી પણ મળતું નથી  કાળિયાહેર સિંચાઇ તળાવમાંથી  કેનાલમાં સાફ સફાઈ કર્યા વગર પાણી છોડાતાં...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.