Western Times News

Gujarati News

પ્રધાનમંત્રીએ એમના ‘જનતા કર્ફ્યૂ’ સંદેશના પ્રસાર બદલ પ્રસિદ્ધ વ્યક્તિઓની પ્રશંસા કરી  નવી દિલ્હી, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ગાયક કલાકાર માલિની અવસ્થી અને પ્રીતમ...

નવી દિલ્હી, કેબિનેટ સચિવ અને પ્રધાનમંત્રીના અગ્ર સચિવે તમામ રાજ્યોના મુખ્ય સચિવો સાથે ઉચ્ચ સ્તરીય બેઠકનું આયોજન કર્યું હતું. તમામ...

નોવેલ કોરોનાના સંક્રમણને ધ્યાનમાં રાખી અમદાવાદ જિલ્લામાં કલેક્ટરની અધ્યક્ષતામાં મોનીટરિંગ સેલ રચવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. કોરોનાના સંક્રમણને અનુલક્ષીને અમદાવાદ...

૨૨ માર્ચ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના જનતા કર્ફ્યુ   કોરોના સામે લડવા જે અભિયાન યોજાયેલ,  જે અંતર્ગત  આવશ્યક સેવાઓ માટે જે...

 નવી દિલ્હી, કોરોના વાયરસના કેસોમાં ઝડપી રીતે વધારો થઇ રહ્યો છે. દેશમાં વાયરસના ખતરાને જોતા ભારતીય રેલવે અધિકારીઓની બેઠક યોજાઇ....

અંબાજી પંથકમાં વાતાવરણમાં આવેલા પલટા બાદ કમોસમી વરસાદ પડ્યો. બપોરે વાદળછાયું વાતાવરણ છવાયુ હતું. ત્યારે વરસાદના કારણે ખેડૂતોની ચિંતામાં વધારો...

અમદાવાદ, ગુજરાતમાં કોરોના વાયરસના કેસ 18 નોંધાયા છે. રાજ્યમાં આજે નવા પાંચ કેસ પોઝિટીવ સામે આવ્યા છે. ગુજરાતમાંથી કોરોના વાયરસના ટેસ્ટિંગ...

શાકભાજી કરિયાણા મેડિકલ સ્ટોર અનાજ માર્કેટ, ચાની કીટલી, પાનના ગલ્લાઓ સદંતર બંધ (પ્રતિનિધિ) સંજેલી, પ્રધાનમંત્રી મોદીના જનતા કર્ફ્યૂના આહવાનને પગલે...

મોડાસા શહેરમાં કેટલાક સ્થળોએ દૂધની અછત સર્જાઈઃતેલના પણ કાળા બજારઃ લેભાગુ વેપારીઓ સામે ભારે રોષ (પ્રતિનિધિ) મોડાસા, વિશ્વમાં ભારે કહેર...

(પ્રતિનિધિ) સેવાલિયા, ખેડા જિલ્લાના ગળતેશ્વર તાલુકાના વડુંમથક સેવાલીયા ખાતે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની ૨૨ માર્ચ ના રવિવારના દિવસે સવારે ૭ઃ૦૦ વાગ્યાથી...

(પ્રતિનિધિ) ભરૂચ, વિદેશ માંથી ફરેલાયેલો કોરોના વાયરસ સમગ્ર વિશ્વ ને હચમચાવી મુક્યું છે.ત્યારે કોરોના વાયરસ હવામાં ફેલાતો હોવાના પગલે સરકાર...

કોરોના વાયરસનો કહેર વિશ્વભરમાં જોવા મળી રહ્યો છે. ગુજરાતમાં કોરોના વાયરસથી પ્રથમ મોત થયુ છે. સુરતમાં 69 વર્ષના વૃદ્ધનો કોરોના...

ચેન્નાઈ, તમિલનાડુના તિરુધુનગર જીલ્લામાં શુક્રવારે સાંજે ફટાકડા બનાવતી એક ફેક્ટરીમાં વિસ્ફોટ થતા ૮ લોકોના મોત થયા છે, જ્યારે ૧૧ લોકોને...

૨ પ્લાઈ માસ્કનો છૂટક ભાવ ૮ રૂપિયા/માસ્ક અને ૩ પ્લાઈનો ભાવ ૧૦ રૂપિયા/માસ્કથી વધુ નહિ હોય  નવીદિલ્હી, ભારતમાં કોરોના વાયરસથી...

નવીદિલ્હી, જનતા કર્ફ્યૂ પહેલાં પીએમ નરેન્દ્ર મોદીએ દેશના લોકોને અપીલ કરી છે કે કોરોના વાઈરસ વિશે સાચી માહિતીઓ શેર કરો...

લંડન, બ્રિટનમાં એક અભ્યાસ બાદ અહીંની સરકારે કોવિડ-૧૯ને રોકવા માટે વધુ કડક નિયમ લાગુ કરવાની તૈયારી કરી લીધી છે. આ...

રાજકોટ, કથાકાર મોરારિ બાપુએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જનતા કર્ફ્યૂની અપીલને બિરદાવતા લોકોને તેમાં જોડાવવા માટે આહવાન કર્યું છે. મોરારિબાપુએ કહ્યું...

લખનૌ, કોરોના વાયરસ સામે દેશમાં જંગ ચાલી રહી છે પરંતુ આ દરમિયાન બાલિવુડ ગાયિક કનિકા કપૂરની બેદરકારીના કારણે ઘણા લોકો...

ગુજરાતમાં અમદાવાદ, રાજકોટ અને ભાવનગર, સુરત અને વડોદરા વિભાગની તમામ ૨૦૦થી પણ વધુ ડેમુ, મેમુ અને પેસેન્જર ટ્રેનોને રદ નવીદિલ્હી,...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.