Western Times News

Gujarati News

(પ્રતિનિધિ) ભરૂચ, દિવાસાના દિવસથી ભરૂચનું આતિથ્ય માણી રહેલા મેઘરાજાની ભવ્ય વિસર્જન શોભાયાત્રા નીકળી હતી જે સાથે મેળાનું પણ સમાપન થયું...

(પ્રતિનિધિ) ભરૂચ, આમોદ તાલુકાના સુડી ગામના પાટિયા પાસે આજ રોજ સવારે કોલેજ જતી દીકરીને એસ ટી સ્ટેન્ડ ઉપર મુકવા આવેલા...

(પ્રતિનિધિ) હરસોલ, તલોદ તાલુકા હરસોલ ગામ ખાતે આવેલ હરસોલ કેળવણી મંડળ સંચાલિત શોપીંગ સેન્ટર આગળ વરસાદી પાણી ભરાતા વેપારીઓ અને...

(પ્રતિનિધિ) ભરૂચ, સરદાર સરોવર નર્મદા ડેમ માંથી પાણી છોડવામાં આવતા ભરૂચ ખાતે નર્મદા નદીએ ૨૪ ફૂટ ની ભયજનક સપાટી વટાવતા...

(તસ્વીરઃ- હસમુખ પંચાલ, ખેડબ્રહ્મા) (પ્રતિનિધિ) ખેડબ્રહ્મા, વર્ષો પહેલા ગઢડા શામળાજી ગામમાં તળાવના ખોદકામ કરતા હતા ત્યારે ભગવાન શ્રી કૃષ્ણની મૂર્તિ...

સિડની : સદીના મહાન ક્રિકેટર સર ડોનાલ્ડ જ્યોર્જ બ્રેડમેનને આજે યાદ કરવામાં આવ્યા હતા. ડોનાલ્ડ બ્રેડમેનના જન્મદિવસે તમામ ક્રિકેટ ચાહકોએ...

અમદાવાદ, : ઇન્ડિયન હાર્ટ સ્ટડી (આઇએચએસ)નાં તારણો દર્શાવે છે કે, ગુજરાતમાં 19.9 ટકા ઉત્તરદાતાઓ વ્હાઇટ-કોટ હાયપરટેન્સિવ ધરાવે છે, ત્યારે 18.7...

નવી દિલ્હી,  અમેરિકન બાઇક નિર્માતા હાર્લી ડેવિડસને મંગળવારે ભારતમાં બે નવી બાઇકનું અનાવરણ કર્યું હતું. તેમાંથી એક હાર્લીની પ્રથમ BS-VI...

નવી દિલ્હી,  ટિકિટવગર મુસાફરી કરતા પ્રવાસીઓ પર દંડ લાગુ કરીને રેલવે દ્વારા જંગી કમાણી કરવામાં આવી છે. ટિકિટવગરના યાત્રાઓ પાસેથી...

અમદાવાદ: ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા કુલ ૩૪ ધનવંતરી રથ ચાલે છે. જેમાં માર્ચ ૨૦૧૯ સુધીમાં...

અમદાવાદ શહેર અને ગ્રામીણ વિસ્તારોમાં રસીકરણની સરળતાને લઈને જાગૃતિ માટે કર્યું વેકસીનેશન ઓન વ્હિલ્સ(VOW)ની રજૂઆત  અમદાવાદ,૨૭ ઓગસ્ટ ૧૯ : આપણા...

(પ્રતિનિધિ) અમદાવાદ : હાલમાં શ્રાવણ મહિનો ચાલે છે ત્યારે શહેરભરમાં જુગારધામો ચાલી રહયા છે કેટલાંક સ્થળોએ પોલીસની રહેમ નજર હેઠળ...

કૃષ્ણનગરમાં બનેલો ચોંકાવનારો બનાવ : યુવાનની હાલત ગંભીર   (પ્રતિનિધિ) અમદાવાદ : શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ એ હદે કથળી...

  અમદાવાદઃ અમદાવાદમાં ફરી એક વખત દારૂ અને જુગારના વ્યવસાય માટે ગેંગવોરનો જીવતો જાગતો કિસ્સો સામે આવ્યો છે. અમદાવાદના નારોલ...

સરદાર સરોવર ૧૩૩.૮૪ મીટરની ઐતિહાસિક સપાટીએ : સરદાર સરોવરમાંથી નર્મદા નદીમાં ૪,૬૦,૦૫૯૮ ક્યૂસેક પાણી છોડાયું ભરૂચ : સરદાર સરોવરમાં ઉપરવાસમાંથી...

દિવાસાના દિવસથી ભરૂચનું આતિથ્ય માણી રહેલા મેઘરાજાની ભવ્ય વિસર્જન શોભાયાત્રા સાથે વિદાય -શ્રધ્ધાળુઓના સાગર અને વરસાદી માહોલ વચ્ચે વિદાય ભરૂચ,...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.