Western Times News

Gujarati News

(વંદના નીલકંઠ વાસુકિયા વિરમગામ દ્વારા) રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ (એન.ટી.સી.પી) અંતર્ગત તાલુકા હેલ્થ ઓફિસ વિરમગામ ખાતે વર્કશોપ યોજાયો હતો. જેમાં ઉપસ્થિત લોકોને તમાકુ વ્યસન...

મોટી ઇસરોલ: અરવલ્લી જિલ્લા કલેક્ટર અમૃતેશ ઔરંગાબાદકરે આજરોજ સવારે મોટી ઇસરોલ ગામની મુલાકાત લઈ ગ્રામજનો સાથે સીધો સંવાદ કરી વિવિધ...

છેતરપિંડી થવાની છે તેવી બેંકને જાણ કરવા છતાં યુવકના ખાતામાંથી બારોબાર ૬૬૮૦ ડોલર ટ્રાન્સફર થઈ ગયા (પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: અમદાવાદ...

મ્યુનિસિપલ કમિશ્નરને પોલીસ ફરીયાદમાં રસ ન હોય એવી ચાલી રહેલી ચર્ચા (પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ઢોરવાડામાંથી ગાયો ગાયબ...

અમદાવાદ: એક સમયે શહેરની ભાગોળે ગણાતો નારોલ વિસ્તાર ધીમે ધીમે શહેરની મધ્યે આવતો જાય છે આ સમગ્ર વિસ્તારમાં ઉદ્યોગો ફેલાયેલા...

અમદાવાદ: યસ બેંક પર રિઝર્વ બેંકે લાદેલા નિયંત્રણોથી ખાતેદારોમાં ગભરાટ ફેલાયો છે અને બેંકમાંથી પૈસા ઉપાડવા બેંકની શાખાઓની બહાર સવારથી...

અમદાવાદ: પરપ્રાંતમાંથી વેપારીનો સ્વાંગ રચીને આવતાં ઠગભગતો દ્વારા શહેરનાં વેપારીઓ સાથે છેતરપિંડી કરવાનો સીલસીલો સતત ચાલુ રહેતાં કાલુપુરનાં સોનીએ પોતાની...

અમદાવાદ શહેરના અસારવા વિસ્તારમાં આવેલી બેઠક ખાતે હોળીના તહેવાર નિમિત્તે શ્રી નટવર શ્યામ પ્રભુના સાનિધ્યમાં એકાદશીના દિવસે રસિયાગાન ઉત્સવ શ્રી...

પોલીસ કમીશ્નર સાહેબશ્રી તથા સંયુકત પોલીસ કમીશ્નરશ્રી સેકટર-૧ સાહેબ તથા નાયબ પોલીસ કમિશ્નરશ્રી ઝોન-7 સાહેબશ્રી નાઓની સુચનાથી લુંટ ધાડ જેવા...

નવી દિલ્હી: કોરોના વાયરસના પરિણામ સ્વરૂપે દિલ્હીમાં તમામ પ્રાઈમરી સ્કુલોને ૩૧મી માર્ચ સુધી બંધ કરી દેવાનો નિર્ણય કરી દેવામાં આવ્યો...

જનરલ હોસ્પિટલમાં ૬ પથારી સાથેનો આઇસોલેશન વોર્ડ બનાવાયો, ૪ વેન્ટીલેટર રાખવામાં આવ્યા -કોરોના વાયસરથી ન ગભરાવા અને તકેદારી રાખવા કલેક્ટર...

બેંક કટોકટી માટે નોટબંધી કારણરૂપ છેઃ ચિદમ્બરમ નવી દિલ્હી,  કોંગ્રેસના વરિષ્ઠ નેતા પી. ચિદમ્બરમે યશ બેંક સંકટને લઈને મોદી સરકાર...

અમદાવાદ,  ગુજરાત વિધાનસભામાં જુદા જુદા વિષય પર આજે પણ પ્રશ્નોના જવાબ સંબંધિત મંત્રીઓ દ્વારા આપવામાં આવ્યા હતા. આજે આણંદ જિલ્લામાં...

અમદાવાદ: ગુજરાતમાં વિધાનસભાના બજેટસત્રમાં આજે એક મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી હતી. રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી આંગણવાડી કાર્યકરોના પગારમાં વધારો કરવા...

અમદાવાદ: ગુજરાતના સંવેદનશીલ મુખ્યમંત્રી વિજય રૂપાણીની સરકારે બાંધકામ શ્રમિકોના હિતમાં સરકારે અનેકવિધ પગલાં ભર્યા છે. શ્રમયોગી કલ્યાણ બોર્ડમાં નોંધાયેલ ન...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.